પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 31, 2024 8:22 એ એમ (AM)

views 17

31 ડિસેમ્બરને અમદાવાદ શહેરના આ માર્ગો પર અવર જવર બંધ રહેશે : પોલીસ કમિશનર

31 ડિસેમ્બર અને નવા વર્ષનાં આગમનની ઉજવણી દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ તથા ટ્રાફિક નિયમન જાળવવા અમદાવાદ ટ્રાફિક પોલિસે જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ અંતર્ગત આજે સાંજે છ વાગ્યાથી મોડી રાત્રે ત્રણ વાગ્યા સુધી વાહનચાલકો સીજી રોડ પર અવરજવર કરી શકશે નહીં. આ જ રીતે, રાત્રિના આઠ વાગ્યાથી મોડી રાત્રે ત...

ડિસેમ્બર 30, 2024 7:48 પી એમ(PM)

views 11

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે વલસાડ જિલ્લાના ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે વલસાડ જિલ્લાના ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી હતી.આ કાર્યક્રમ દરમિયાન તેમણે કરોડોના ખર્ચે તૈયાર થનારા નવા મકાનનું ભૂમિપૂજન પણ કર્યું હતું. અહીં તેમણે જૈના દેરાસર અને આશ્રમની મુલાકાત લીધી હતી. અહીં તેમણે વાર્ષિકોત્સવના પૂર્ણાહુતિના ...

ડિસેમ્બર 30, 2024 7:47 પી એમ(PM)

views 16

રાજ્યભરમાં માહિતી-પ્રસારણ વિભાગ દ્વારા “ફિટ મીડિયા, ફિટ ઇન્ડિયા” અભિયાન અંતર્ગત પત્રકારો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયા

રાજ્યભરમાં માહિતી-પ્રસારણ વિભાગ દ્વારા “ફિટ મીડિયા, ફિટ ઇન્ડિયા” અભિયાન અંતર્ગત પત્રકારો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયા હતા.આ અભિયાન અંતર્ગત એક હજાર ૫૩૨ પત્રકારોની સ્વાસ્થ્ય ચકાસણી કરવામાં આવી હતી. આજે રેડક્રોસના સહયોગથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “ફિટ મીડિયા, ફિટ ઇન્ડિયા” અભિયાન અંતર્ગત પત...

ડિસેમ્બર 30, 2024 7:46 પી એમ(PM)

views 14

રાજ્ય સરકારે ૧૭ નગરપાલિકાઓ, ૭ મહાનગરપાલિકાઓ અને ૩ શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળોને વિવિધ વિકાસ કામો માટે એક હજાર કરોડ રૂપિયા મંજૂર કર્યા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ૭ મહાનગરપાલિકાઓ, ૩ શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ અને ‘ક’ તથા ‘ડ’ વર્ગની નાની નગરપાલિકાઓ સહિત ૧૭ નગરપાલિકાઓમાં શહેરીજન જીવન સુવિધા વધારવાના કામો માટે કુલ એક હજાર કરોડથી વધુ ફાળવવાની મંજૂરી આપી છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે કુલ ૧૪૧ કરોડથી વધુ રૂપિયા મંજૂર થ...

ડિસેમ્બર 30, 2024 7:43 પી એમ(PM)

views 7

BZ ફાયનાન્સિઅલ સ્કિમના નામે કૌભાંડ આચરનારા ભૂપેન્દ્ર ઝાલા રિમાન્ડ દરમિયાન સીઆઇડી ક્રાઇમને વિગતો આપી રહ્યો છે

BZ ફાયનાન્સિઅલ સ્કિમના નામે કૌભાંડ આચરનારા ભૂપેન્દ્ર ઝાલા રિમાન્ડ દરમિયાન સીઆઇડી ક્રાઇમને વિગતો આપી રહ્યો છે.જેમાં પોલીસ દ્વારા કરાયેલી પૂછપરછમાં તેણે રાજ્યમાં 17 શાખાઓ શરૂ કરીને અગિયાર હજાર જેટલા રોકાણકારો પાસેથી કરોડો ઉઘરાવ્યા હોવાનું જણાવ્યું છે.. પોલીસ તપાસમાં આવેલી વિગતો અનુસાર તેની સામે 27મી ન...

ડિસેમ્બર 30, 2024 7:42 પી એમ(PM)

views 25

અમદાવાદના સારંગપુર બ્રિજ ખાતે નવા બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવતાં તે દોઢ વર્ષ માટે બંધ કરાયો

અમદાવાદના સારંગપુર બ્રિજ ખાતે નવા બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવતાં તે દોઢ વર્ષ માટે બંધ કરાયો છે. પોલીસ કમિશ્નરે બહાર પાડેલા જાહેરનામા અંતર્ગત સારંગપુર બ્રિજ બે જાન્યુઆરી, 2025થી 30 જૂન, 2026 સુધી જાહેર જનતાની અવર જવર માટે તથા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. આ બ્રિજ બંધ થતાં અનુપમ બ્રિજ અને...

ડિસેમ્બર 30, 2024 7:41 પી એમ(PM)

views 15

સુરત સર્કિટ હાઉસ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ટ્રાફિક સંદર્ભે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી

સુરત સર્કિટ હાઉસ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ટ્રાફિક સંદર્ભે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. સુરત શહેરમાં આગામી 45 દિવસ સુધી હેલમેટ અંગે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ ટુ વ્હીલર ચાલકો માટે ફરજીયાત હેલમેટના કાયદાનો સઘન અમલ કરાવવામાં આવશે. આ દરમિયાન શહેરની શાળાઓ, કોલે...

ડિસેમ્બર 30, 2024 7:39 પી એમ(PM)

views 14

રાજ્યના ૧૩ જિલ્લામાં વરુની વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી

રાજ્યના ૧૩ જિલ્લામાં વરુની વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી છે. વર્ષ 2023માં વરુની વસ્તી અંદાજે ૨૨૨ હતી અને સૌથી વધારે ૮૦ વરુ ભાવનગર જિલ્લામાં નોંધાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૨૫ ડિસેમ્બર, ૨૦૨૪ને સુશાસન દિવસે વરુના આવાસોના એટલાસનું વિમોચન કર્યું હતું જે અંતર્ગત, વરુ પ્રજાતિનાં રક્ષણ માટે ‘ગીર’ ફા...

ડિસેમ્બર 30, 2024 7:38 પી એમ(PM)

views 10

રાજ્યમાં નાતાલ વેકેશન અને નવા વર્ષની ઉજવણીને લઇને વિવિધ જીલ્લાઓમાં કાર્યક્રમો યોજાઇ રહ્યા છે

રાજ્યમાં નાતાલ વેકેશન અને નવા વર્ષની ઉજવણીને લઇને વિવિધ જીલ્લાઓમાં કાર્યક્રમો યોજાઇ રહ્યા છે, તો વળી ઘણા બધા લોકો હરવા ફરવા માટે પ્રવાસ કરી રહ્યા છે. આ બધી રજાઓમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજ્ય પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે તપાસ કાર્ય કરવામાં આવી રહ્યું છે. જીલ્લાઓની વાત કરીએ તો, અમદાવાદ શ...

ડિસેમ્બર 30, 2024 7:37 પી એમ(PM)

views 7

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અત્યારે રજાના માહોલમાં બે લાખથી વઘુ પ્રવાસીઓએ મુલાકાત લીધી

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અત્યારે રજાના માહોલમાં બે લાખથી વઘુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. એકતાનગર ખાતે જંગલ સફારી, કેકટસ ગાર્ડન, ડેમ સાઇટ, આરોગ્ય વન એકતા નર્સરી, ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, તેમજ એડવેન્ચર માટે રિવર રાફ્ટિંગ પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. આ ધસારાને કારણે નર્મદા પોલીસ દ્વારા ઠેર ઠેર સઘન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.