પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 1, 2025 3:20 પી એમ(PM)

views 9

સુરતના હજીરા વિસ્તારમાં આવેલી આર્સેલર મિત્તલ કંપનીમાં પ્લાન્ટમાં સર્જાયેલી દુર્ઘટનાના પગલે ચાર લોકોના મોત થયાં

સુરતના હજીરા વિસ્તારમાં આવેલી આર્સેલર મિત્તલ કંપનીમાં પ્લાન્ટમાં સર્જાયેલી દુર્ઘટનાના પગલે ચાર લોકોના મોત થયાં છે. કંપનીના ફોરેક્સ બે પ્લાન્ટમાં રો મટીરીયલ લઈ જતી પાઇપમાં ખામી સર્જાતા આ દુર્ઘટના ઘટી હતી.આ રો-મટીરીયલ ચાર લોકો પર પડ્યું હતું અને તેના જ કારણે ચાર કામદારો ઘટના સ્થળ પર મોત થયા હતા..આગમાં...

જાન્યુઆરી 1, 2025 3:17 પી એમ(PM)

views 13

ગાંધીનગરમાં આજે સવારે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી જેમાં બનાસકાંઠા જીલ્લાનું વિભાજન કરીને નવો જીલ્લો બનાવવા અંગે ચર્ચા કરાઇ

ગાંધીનગરમાં આજે સવારે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી જેમાં બનાસકાંઠા જીલ્લાનું વિભાજન કરીને નવો જીલ્લો બનાવવા અંગે ચર્ચા કરાઇ હતી. અમારા ગાંધીનગરના પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, કેબિનેટની બેઠકમાં બે નવાં જિલ્લા બનાવવા અંગે મંજૂરી અપાઇ છે જોકે મુખ્યમંત્રી કક્ષાએથી આ અંગેની સત્તાવાર જાહેરાત કર...

ડિસેમ્બર 31, 2024 7:27 પી એમ(PM)

views 10

રાજ્યમાં પેયજળની સમસ્યાઓના નિવારણ માટે કાર્યરત્ વેબસાઈટ પર ગત છ વર્ષમાં 99.92 ટકા રજૂઆતોનો ઉકેલ કરાયો છે

રાજ્યમાં પેયજળની સમસ્યાઓના નિવારણ માટે કાર્યરત્ વેબસાઈટ પર ગત છ વર્ષમાં 99.92 ટકા રજૂઆતોનો ઉકેલ કરાયો છે.સત્તાવાર યાદી મુજબ, રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં પેયજળને લાગતી સમસ્યાને ત્વરાએ નિકાલ લાવવા પાણી પૂરવઠા વિભાગ દ્વારા 1916 ટૉલ ફ્રી નંબર અને www.watersupply.gujarat.gov.in વેબસાઈટ અમલી બનાવવામાં આવી...

ડિસેમ્બર 31, 2024 7:25 પી એમ(PM)

views 11

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, “પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઔષધીય વૃક્ષ અને છોડના વાવેતર માટે વિશેષ રૂચિ લે તે સમયની માગ છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, “પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઔષધીય વૃક્ષ અને છોડના વાવેતર માટે વિશેષ રૂચિ લે તે સમયની માગ છે.” આયુર્વેદ વ્યાસપીઠ સંસ્થાના ગુજરાત રાજ્યના આગેવાનો સાથે ગાંધીનગરના રાજભવન ખાતે મુલાકાત દરમિયાન શ્રી દેવવ્રતે આ મુજબ જણાવ્યું હતું.દરમિયાન, રાજ્યપાલશ્રીએ આયુર્વેદના આહારશ...

ડિસેમ્બર 31, 2024 7:20 પી એમ(PM)

views 7

રાજ્ય વસ્તુ અને સેવા કર- GST વિભાગે અમદાવાદમાં ભંગારના વેપારીઓ પાસેથી એક કરોડ 86 લાખ રૂપિયાની કરચોરી પકડી પાડી છે

રાજ્ય વસ્તુ અને સેવા કર- GST વિભાગે અમદાવાદમાં ભંગારના વેપારીઓ પાસેથી એક કરોડ 86 લાખ રૂપિયાની કરચોરી પકડી પાડી છે. સત્તાવાર યાદી મુજબ, GST વિભાગની અન્વેષણ શાખાને મળેલી માહિતી અને આનુશાંગિક સંશોધનના આધારે 24 ડિસેમ્બરે અમદાવાદના ભંગારના વેપાર સાથે સંકળાયેલા 2 વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ...

ડિસેમ્બર 31, 2024 7:15 પી એમ(PM)

views 8

ભારતીય ડાક વિભાગે ગુજરાતના શહીદ સંત ‘વીર મેઘમાયા’ પર સ્મારક ડાક ટિકિટ બહાર પ્રસિદ્ધ કરવામાં આવી છે

પાટણના સહસ્ત્રલિંગ સરોવરમાં અંદાજે એક હજાર વર્ષ પહેલા જનહિતાર્થે પોતાના દેહનું બલિદાન આપનારા સંત વીર મેઘમાયાની સ્મૃતિમાં ભારત સરકાર દ્વારા આજે રૂપિયા પાંચની ટપાલ ટિકિટ પ્રસિદ્ધ કરવામાં આવી છે.પાટણના અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે, અમદાવાદની શાહીબાગ ટપાલ કચેરી ખાતે અમદાવાદના પૂર્વ સાંસદ ડૉ. ...

ડિસેમ્બર 31, 2024 7:06 પી એમ(PM)

views 9

રાજ્યભરમાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ડેન્ગ્યૂના કેસમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે

રાજ્યભરમાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ડેન્ગ્યૂના કેસમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.સત્તાવાર યાદી મુજબ, આ વર્ષે નિદાન માટે ડેન્ગ્યૂના 2 લાખ 21 હજાર 358 નમૂના લેવાયા હતા,જેમાંથી સાત હજાર 820 કેસ પોઝિટિવ જણાતા આ વર્ષે ડેન્ગ્યૂનો સંક્રમણ દર 3.5 ટકા રહ્યો છે.જ્યારે ગયા વર્ષે આ દર 4.7 ટકા હતો.આ ચોમાસાની ...

ડિસેમ્બર 31, 2024 7:04 પી એમ(PM)

views 7

રાજ્ય સહિત દેશભરમાં નવા વર્ષ 2025ને આવકારવા લોકોમાં અનેરો ઉત્સાહ છે

રાજ્ય સહિત દેશભરમાં નવા વર્ષ 2025ને આવકારવા લોકોમાં અનેરો ઉત્સાહ છે. રાજ્યના તમામ પર્યટક સહિતના મહત્વના સ્થળો પર લોકો 31મી ડિસેમ્બરની ઉજવણી કરવા પહોંચી ગયા છે ત્યારે લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને રાજ્યભરની પોલીસે પણ વિશેષ વ્યવસ્થા કરી છે. ગાંધીનગર પોલીસ આજે 31મી ડિસેમ્બરને ધ્યાનમાં રાખી શહેરના તમા...

ડિસેમ્બર 31, 2024 6:59 પી એમ(PM)

views 7

વલસાડ અને નવસારી જિલ્લા લેઉઆ પાટીદાર સમાજ દ્વારા બે જાન્યુઆરીથી ક્રિકેટ કાર્નિવલ યોજાશે, જેમાં બંને જિલ્લાના 77 ગામના ખેલાડીઓ ઉપરાંત અન્ય લોકો પણ ભાગ લેશે

વલસાડ અને નવસારી જિલ્લા લેઉઆ પાટીદાર સમાજ દ્વારા બે જાન્યુઆરીથી ક્રિકેટ કાર્નિવલ યોજાશે, જેમાં બંને જિલ્લાના 77 ગામના ખેલાડીઓ ઉપરાંત અન્ય લોકો પણ ભાગ લેશે. આ કાર્નિવલમાં 12 ટીમ 4 દિવસમાં કુલ 24 મેચ રમશે. ઉલ્લેખનીય છે કે, આ ક્રિકેટ કાર્નિવલ થકી થનારી લાખો રૂપિયાની આવકનો ઉપયોગ સમાજમાં શિક્ષણ અને આરોગ્...

ડિસેમ્બર 31, 2024 8:42 એ એમ (AM)

views 16

31 ડિસેમ્બરને લઈને રાજ્યમાં દારૂની હેરફેર અટકાવવા પોલીસની સઘન તપાસ

31 ડિસેમ્બર અને નવા વર્ષના આગમનની ઉજવણીને લઈને દારૂની હેરાફેરી રોકવા રાજ્યભરમાં સઘન તપાસ ચાલી રહી છે. અમારા મહિસાગર જિલ્લાના પ્રતિનિધિ કૌશિક જોષી જણાવે છે કે, રાજસ્થાનથી ગુજરાતમાં લવાતા દારૂની હેરાફેરી રોકવા જિલ્લામાં લુણાવાડા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ખાનપુર, કાલીયા કુવા, ડીટવાસ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.