પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 3, 2024 7:32 પી એમ(PM) ડિસેમ્બર 3, 2024 7:32 પી એમ(PM)

views 5

રાજ્યભરમાં છ અને સાત ડિસેમ્બરે “રવિ કૃષિ મહોત્સવ 2024” યોજાશે

રાજ્યભરમાં છ અને સાત ડિસેમ્બરે “રવિ કૃષિ મહોત્સવ 2024”નું આયોજન કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી રાઘવજી પટેલ બનાસકાંઠાના દાંતીવાડા ખાતેથી આ મહોત્સવનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ‘રાજ્યભરના 246 તાલુકામાં યોજાનારા આ મહોત્સવમાં અઢી લાખથી વધુ ખેડૂતો ...

ડિસેમ્બર 3, 2024 3:36 પી એમ(PM) ડિસેમ્બર 3, 2024 3:36 પી એમ(PM)

views 3

ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા પરિસરમાં દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના તૈલચિત્રને ધારાસભ્ય, વિધાનસભા સચિવ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી

ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા પરિસરમાં દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદના તૈલચિત્રને ધારાસભ્ય, વિધાનસભા સચિવ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ પ્રસાદના જીવનના મુક્તિસંગ્રામ સમયના સંસ્મરણોને યાદ કર્યા હતા.ઉલ્લેખનીય છે કે, ડૉ.રાજેન્દ્ર પ્રસાદનો જન્...

ડિસેમ્બર 3, 2024 3:33 પી એમ(PM) ડિસેમ્બર 3, 2024 3:33 પી એમ(PM)

views 5

ભાવનગર જિલ્લાના 5 વર્ષ સુધીના અંદાજે 1 લાખ 76 હજારથી વધુ બાળકોને પોલીયો રસીથી સુરક્ષિત કરવા 8 ડિસેમ્બરે પોલિયો રસીકરણ કરાશે

ભાવનગર જિલ્લાના 5 વર્ષ સુધીના અંદાજે 1 લાખ 76 હજારથી વધુ બાળકોને પોલીયો રસીથી સુરક્ષિત કરવા 8 ડિસેમ્બરે પોલિયો રસીકરણ કરાશે.જે અંતર્ગત ગઇકાલે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ હતી.ભાવનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે, જિલ્લામાં કુલ 1 હજાર 110 બુથનું આયોજન કરાયું છ...

ડિસેમ્બર 3, 2024 3:31 પી એમ(PM) ડિસેમ્બર 3, 2024 3:31 પી એમ(PM)

views 4

છોટા-ઉદેપુર જિલ્લામાં આધાર-કાર્ડ અપડેટ, નવા મૉબાઈલ નંબર ઉંમેરવા તેમજ રાશનકાર્ડ આધારકાર્ડ સાથે જોડવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે

છોટા-ઉદેપુર જિલ્લામાં આધાર-કાર્ડ અપડેટ, નવા મૉબાઈલ નંબર ઉંમેરવા તેમજ રાશનકાર્ડ આધારકાર્ડ સાથે જોડવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.છોટા-ઉદેપુર તાલુકામાં જનસેવા કેન્દ્ર, કલેક્ટર કચેરી, ફરેકૂવા જૂથ ગ્રામ પંચાયત,પાલસંડા ગ્રામ પંચાયત,જનસેવા કેન્દ્ર,કલેકટર કચેરી સહિતના સ્થળ પર તો જેતપુરપાવી તાલુકામાં મા...

ડિસેમ્બર 3, 2024 3:27 પી એમ(PM) ડિસેમ્બર 3, 2024 3:27 પી એમ(PM)

views 4

રાજ્યના મંત્રીઓ અને ધારાસભ્યો આવતીકાલે દિલ્હી જશે

રાજ્યના મંત્રીઓ અને ધારાસભ્યો આવતીકાલે દિલ્હી જશે.ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે,આ તમામ મંત્રીઓ અને ધારાસભ્યો દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના યોજાનારા સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી,કેન્દ્રીય ગ...

ડિસેમ્બર 3, 2024 3:25 પી એમ(PM) ડિસેમ્બર 3, 2024 3:25 પી એમ(PM)

views 6

પ્રાણીઓ અને યાયાવર પક્ષીઓ માટે ગુજરાત સુરક્ષિત રાજ્ય બન્યું છે

પ્રાણીઓ અને યાયાવર પક્ષીઓ માટે ગુજરાત સુરક્ષિત રાજ્ય બન્યું છે.વન્યજીવ વસતિ અંદાજ અને ગણતરી મુજબ, વર્ષ 2023માં રાજ્યમાં મોર, નીલગાય, વાંદરા, કાળિયાર, દીપડા, સાંભર, ચિન્કારા સહિત અંદાજે 21 પ્રજાતિઓની 9 લાખ 53 હજારથી વધુ વસતિ નોંધાઈ હોવાનું હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે.કચ્છના બન્ની વિસ્તારમાં ...

ડિસેમ્બર 3, 2024 9:59 એ એમ (AM) ડિસેમ્બર 3, 2024 9:59 એ એમ (AM)

views 6

દિવ્યાંગોને મુખ્ય ધારામાં સમાવીને તેમનાં પ્રત્યે લોકોનો દ્રષ્ટિકોણ બદલવાના હેતુથી દર વર્ષે ત્રીજી ડિસેમ્બરને ‘આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

દિવ્યાંગોને મુખ્ય ધારામાં સમાવીને તેમનાં પ્રત્યે લોકોનો દ્રષ્ટિકોણ બદલવાના હેતુથી દર વર્ષે ત્રીજી ડિસેમ્બરને ‘આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ વર્ષની આ દિવસની વિષયવસ્તુ છે- ‘સમાવિષ્ટ અને ટકાઉ ભવિષ્ય માટે દિવ્યાંગ વ્યક્તિઓના નેતૃત્વનો વિસ્તાર’ .. દરમિયાન, ગ...

ડિસેમ્બર 3, 2024 9:55 એ એમ (AM) ડિસેમ્બર 3, 2024 9:55 એ એમ (AM)

views 6

અમદાવાદ-ભુજ વચ્ચે ચાલી રહેલી નમો ભારત રેપિડ રેલ ટ્રેનને મુસાફરો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

અમદાવાદ-ભુજ વચ્ચે ચાલી રહેલી નમો ભારત રેપિડ રેલ ટ્રેનને મુસાફરો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 16 સપ્ટેમ્બરનાં રોજ શરૂ થયેલી આ ટ્રેનમાં 30 નવેમ્બર સુધી એક લાખથી વધુ મુસાફરોએ મુસાફરી કરી છે. આ દરમિયાન આ ટ્રેને 3 કરોડ 12 લાખ રૂપિયાની આવક કરી છે અને તેની ઓક્યુપન્સી પણ સતત વધી રહી છે. સ્વદેશી ટેક...

ડિસેમ્બર 3, 2024 9:53 એ એમ (AM) ડિસેમ્બર 3, 2024 9:53 એ એમ (AM)

views 3

જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિ માટે તેમજ હેરિટેજ ઇમારતોમાં યુવા પેઢીને રસ પડે તે હેતુથી સરકારી દીવાલો પર ખાસ પેઇન્ટિંગ કરવામાં આવ્યા

જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિ માટે તેમજ હેરિટેજ ઇમારતોમાં યુવા પેઢીને રસ પડે તે હેતુથી સરકારી દીવાલો પર ખાસ પેઇન્ટિંગ કરવામાં આવ્યા છે. શહેરમાં રાજાશાહીનાં સમયની હેરિટેજ ઇમારતોનાં પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવ્યા છે, જેનો ઉદ્દેશ બાળકો અને યુવા પેઢીઓમાં જાગૃતિ લાવવાનો છે.

ડિસેમ્બર 3, 2024 9:52 એ એમ (AM) ડિસેમ્બર 3, 2024 9:52 એ એમ (AM)

views 4

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ અત્યાર સુધી ગુજરાતમાં અંદાજિત બે લાખથી વધુ લાભાર્થીઓનો સમાવેશ થયો

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ અત્યાર સુધી ગુજરાતમાં અંદાજિત બે લાખથી વધુ લાભાર્થીઓનો સમાવેશ થયો છે. રાજયસભામાં સાંસદ નરહરી અમીને પૂછેલા એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી શોભા કરાન્દલજેએ જણાવ્યું કે, લાભાર્થીઓને ઉદ્યોગ સ્થાપવા માટેની ત્રણ લાખ રૂપિયા સુધીની...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.