પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 4, 2024 9:29 એ એમ (AM) ડિસેમ્બર 4, 2024 9:29 એ એમ (AM)

views 45

રેશનકાર્ડમાં My Ration મોબાઈલ એપ્લિકેશનની મદદથી e – KYC કરાવવું સરળ બન્યું

રેશનકાર્ડમાં My Ration મોબાઈલ એપ્લિકેશનની મદદથી e – KYC કરાવવું સરળ બન્યું છે. રેશનકાર્ડ ધારકો જાતે જ ઘરે બેઠા જ પોતાનાં પરિવારનું e – KYC કરી શકે તેવી સુવિધા કરવામાં આવી છે.. કેન્દ્ર સરકાર દ્વારા રેશનકાર્ડ ધારક કુટુંબનાં સભ્યોની વ્યક્તિગત ઓળખની ખરાઈ થકી તે હેતુસર રેશનકાર્ડમાં ઈ - કે.વાય.સી. કરાવવાન...

ડિસેમ્બર 4, 2024 9:16 એ એમ (AM) ડિસેમ્બર 4, 2024 9:16 એ એમ (AM)

views 7

આગામી છઠ્ઠી ડિસેમ્બર નાગરિક સંરક્ષણ અને ગૃહ રક્ષક દળ સ્થાપના દિવસ છે

આગામી છઠ્ઠી ડિસેમ્બર નાગરિક સંરક્ષણ અને ગૃહ રક્ષક દળ સ્થાપના દિવસ છે. તેની ઉજવણીના ભાગરૂપે કેન્સર જાગૃતિ બાઇક રેલી યોજાઇ હતી. અમદાવાદના લાલદરવાજા થી વાસણા સ્થિત ગુજરાત કેન્સર સોસાયટી સુધી યોજાયેલી આ રેલીમાં નાગરિક સંરક્ષણના સ્વયંસેવકો સહિત કેન્સર સોસાયટીના કર્મચારીઓ જોડાયા હતા.

ડિસેમ્બર 4, 2024 8:36 એ એમ (AM) ડિસેમ્બર 4, 2024 8:36 એ એમ (AM)

views 9

કચ્છ-ભૂજના સ્મૃતિવન મ્યુઝિયમને તેના ઇન્ટિરિયર્સ માટે યુનેસ્કોનું પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઇલ્સ 2024 વિશ્વ ટાઈટલ એનાયત કરવામાં આવ્યું

કચ્છ-ભૂજના સ્મૃતિવન મ્યુઝિયમને તેના ઇન્ટિરિયર્સ માટે યુનેસ્કોનું પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઇલ્સ 2024 વિશ્વ ટાઈટલ એનાયત કરવામાં આવ્યું છે. પેરિસમાં યુનેસ્કો હેડ ક્વાર્ટર ખાતે યોજાયેલા સમારોહમાં ગુજરાતને એનાયત થયેલો આ એવોર્ડ રાજ્ય સરકાર વતી રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ સ્વીકાર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન...

ડિસેમ્બર 4, 2024 8:32 એ એમ (AM) ડિસેમ્બર 4, 2024 8:32 એ એમ (AM)

views 3

ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ રહેલો “રવિ કૃષિ મહોત્સવ” છ અને સાત ડિસેમ્બરે યોજાશે

રાજ્યભરમાં છ અને સાત ડિસેમ્બરે “રવિ કૃષિ મહોત્સવ 2024”નું આયોજન કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી રાઘવજી પટેલ બનાસકાંઠાના દાંતીવાડા ખાતેથી આ મહોત્સવનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, આ આયોજનથી કૃષિ વૈજ્ઞાનિકોને ખેડૂતોની વાસ્તવિક પરિસ્થિતિ સમજવામાં સરળ...

ડિસેમ્બર 3, 2024 7:44 પી એમ(PM) ડિસેમ્બર 3, 2024 7:44 પી એમ(PM)

views 3

કચ્છના બન્ની વિસ્તારમાં રાજ્યનું પ્રથમ “ચિત્તા સંરક્ષણ સંવર્ધન કેન્દ્ર” બનાવવા કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે

કચ્છના બન્ની વિસ્તારમાં રાજ્યનું પ્રથમ “ચિત્તા સંરક્ષણ સંવર્ધન કેન્દ્ર” બનાવવા કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે ત્યારે આ કેન્દ્ર અંગે અભ્યાસ માટે વન્યજીવ સાથે જોડાયેલા રાજ્યના અધિકારીઓએ મધ્યપ્રદેશના કુનો-પાલપુર રાષ્ટ્રીય પાર્કની મુલાકાત લઈ વિગતો મેળવી છે. આ તરફ પ્રાણીઓ અને યાયાવર પક્ષીઓ માટે ગુજરાત...

ડિસેમ્બર 3, 2024 7:42 પી એમ(PM) ડિસેમ્બર 3, 2024 7:42 પી એમ(PM)

views 7

રાજ્યમાં ત્રીજા તબક્કાનો ખેલ મહાકુંભ પાંચમી ડિસેમ્બરથી 31 માર્ચ, 2025 દરમિયાન યોજાશે

રાજ્યમાં ત્રીજા તબક્કાનો ખેલ મહાકુંભ પાંચમી ડિસેમ્બરથી 31 માર્ચ, 2025 દરમિયાન યોજાશે. રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ આ જાહેરાત કરતાં જણાવ્યું કે,આ ખેલ મહાકુંભ અંતર્ગત 39 રમતો, 32 ઓલિમ્પિક રમતો, 7 અન્ય રમતો, જ્યારે વિશેષ ખેલ મહાકુંભ અંતર્ગત 25 પેરા- રમતોનું આયોજન કરાશે. સંઘવીએ ઉમેર્યું કે, નવા ફેર...

ડિસેમ્બર 3, 2024 7:40 પી એમ(PM) ડિસેમ્બર 3, 2024 7:40 પી એમ(PM)

views 4

વલસાડના લોકસભા સાંસદ ધવલ પટેલે જિલ્લામાં વિવિધ ટ્રેનના નવા સ્ટૉપેજ બનાવવા અને માળખાકીય સુવિધાઓ અંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને લેખિત રજૂઆત કરી છે

વલસાડના લોકસભા સાંસદ ધવલ પટેલે જિલ્લામાં વિવિધ ટ્રેનના નવા સ્ટૉપેજ બનાવવા અને માળખાકીય સુવિધાઓ અંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને લેખિત રજૂઆત કરી છે. પટેલે વંદે ભારત ટ્રેન, શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન તેમજ અન્ય જરૂરી ટ્રેનને સ્ટૉપેજ આપવા, માતા વૈષ્ણોદેવી કટરા માટે વલસાડથી નવી ટ્રેન શરૂ કરવા સહ...

ડિસેમ્બર 3, 2024 7:37 પી એમ(PM) ડિસેમ્બર 3, 2024 7:37 પી એમ(PM)

views 5

વિશ્વ દિવ્યાંગ દિવસ અંતર્ગત નેશનલ ફેડરેશન ઓફ ધી બ્લાઈન્ડની ગુજરાત શાખાના દસ જેટલા પ્રજ્ઞાચક્ષુઓએ આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી

વિશ્વ દિવ્યાંગ દિવસ અંતર્ગત નેશનલ ફેડરેશન ઓફ ધી બ્લાઈન્ડની ગુજરાત શાખાના દસ જેટલા પ્રજ્ઞાચક્ષુઓએ આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી દ્વારા રાજ્ય સરકારની સેવાઓમાં દિવ્યાંગજનો માટે ખાસ ભરતી ઝુંબેશ હાથ ધરવાની જાહેરાત અંગે આ પ્રજ્ઞાચક્ષુઓએ મુખ્યમંત્રીનું ...

ડિસેમ્બર 3, 2024 7:33 પી એમ(PM) ડિસેમ્બર 3, 2024 7:33 પી એમ(PM)

views 6

અરવલ્લીમાં મંજૂર થયેલી કેન્દ્રીય વિદ્યાલય ઝડપથી શરૂ કરવા સાબરકાંઠાનાં સાંસદ શોભના બારૈયાની લોકસભામાં રજૂઆત

સાબરકાંઠાનાં લોકસભા સાંસદ શોભના બારૈયાએ આજે લોકસભામાં પોતાની પ્રથમ રજૂઆતમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના શૈક્ષણિક પ્રશ્નોની રજૂઆત કરી હતી.બારૈયાએ અરવલ્લીના મોડાસા ખાતે મંજૂર થયેલી કેન્દ્રીય વિદ્યાલય બને તેટલી ઝડપથી શરૂ કરવા કેન્દ્રીય શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી.(બાઈટ- શોભના બારૈયા, લોકસભા સાંસદ)

ડિસેમ્બર 3, 2024 7:32 પી એમ(PM) ડિસેમ્બર 3, 2024 7:32 પી એમ(PM)

views 4

રાજ્ય સરકાર આગામી સમયમાં 21 હજાર જેટલી જગ્યાઓ પર દિવ્યાંગજનોની ભરતી કરશે

રાજ્ય સરકાર આગામી સમયમાં અંદાજે 21 હજાર જેટલી જગ્યાઓ પર ભરતી કરી દિવ્યાંગજનોને રોજગારી આપશે. હાલ રાજ્યમાં સાત હજાર જેટલી જગ્યાઓ પર દિવ્યાંગજનો સેવા આપી રહ્યા છે. ગાંધીનગર ખાતે “આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ”ની ઉજવણીમાં રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના અગ્ર-સચિવ મોહમ્મદ શહીદે આ મુજબ જણાવ્યું...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.