પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 2, 2025 7:03 પી એમ(PM)

views 9

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવતીકાલથી ફ્લાવર શો શરૂ થશે

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવતીકાલથી ફ્લાવર શો શરૂ થશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે સવારેફ્લાવર શોનું  ઉદઘાટનકરશે. અમદાવાદનાં મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે, આ વર્ષે ફ્લાવર શોમાં વિવિધ છ ઝોન રાખવામાં આવ્યાં છે. ફ્લાવર શોમાં 7 લાખથીવધુ રોપા સાથેની 400 ફૂટનીક્રેનિયલ વોલ બનાવવામાં આવ...

જાન્યુઆરી 2, 2025 6:59 પી એમ(PM)

views 14

ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં શિવારીમાળ ગામ ખાતે વૈદહી સંસ્કૃતિ ધામ ખાતે સંત સંમેલન યોજાઇ ગયું

ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં શિવારીમાળ ગામ ખાતે વૈદહી સંસ્કૃતિ ધામ ખાતે સંત સંમેલન યોજાઇ ગયું. જેમાં મોટી સંખ્યામાં સંતો અને મહંતો હાજર રહ્યા હતા.ભગવાન શ્રીરામના પગલા જ્યાં પડ્યા છે તેવી માતા શબરીની પાવન ભૂમિ દંડકારણ્ય એટલે કે ડાંગમાં દર વર્ષે  સંત સંમેલનનું આયોજન કરવામાં આવે છે. આ સંમેલન પૂર્વે બે ...

જાન્યુઆરી 2, 2025 6:57 પી એમ(PM)

views 6

જુલાઈ-૨૦૨૪થી સપ્ટેમ્બર-૨૦૨૪ માટે રાજ્યની વધુ ૩૩ ગૌશાળા અને પાંજરાપોળને પશુ નિભાવ માટે સહાય ચૂકવવામાં આવી

જુલાઈ-૨૦૨૪થી સપ્ટેમ્બર-૨૦૨૪ માટે રાજ્યની વધુ ૩૩ ગૌશાળા અને પાંજરાપોળને પશુ નિભાવ માટે સહાય ચૂકવવામાં આવી છે.. મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગતપબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી આ ગૌશાળા અને પાંજરાપોળના આશરે ૭૦ હજાર ૬૦૦ થીવધુ પશુઓ માટે રાજ્ય સરકાર દ્વારા 19 કરોડ 50 લાખની સહાય ચૂકવવામાં આવી છે.ગૌશ...

જાન્યુઆરી 2, 2025 6:55 પી એમ(PM)

views 11

પશ્ચિમ રેલ્વેએ નવા નર્ષનાં ટ્રેનનાં સમય પત્રકની જાહેરાત કરી

પશ્ચિમ રેલ્વેએ નવા નર્ષનાં ટ્રેનનાં સમય પત્રકની જાહેરાત કરી છે.વંદે ભારત સહિત 11 જોડીટ્રેન નવી શરૂ કરાઈ છે. જેમાં ત્રણ જોડી ટ્રેન સુપરફાસ્ટમાં પરિવર્તિત કરાઈ છે.તેમજ આઠ જોડી ટ્રેનનું વિસ્તરણ કરવામાં આવ્યું છે.આ ઉપરાંત પશ્ચિમ રેલ્વેદ્વારા કુલ 107 ટ્રેનની ઝડપ વધારવામાં આવી છે. નવી શરૂ કરાયેલ ટ્રેનમાંઅ...

જાન્યુઆરી 2, 2025 6:51 પી એમ(PM)

views 10

છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યભરના વિવિધ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન અડધાથી બે ડિગ્રી સેલ્સિયસ સુધી વધ્યું

છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યભરના વિવિધ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન અડધાથી બે ડિગ્રી સેલ્સિયસ સુધી વધ્યું છે. રાજ્યમાં સૌથી ઓછું 9 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નલિયામાં નોંધાયું હતુ. ચાર મહાનગરોમાં પણ ઠંડીનું પ્રમાણ ઓછું રહ્યું હતું અમદાવાદમાં ગતરાત્રિ દરમિયાન 15 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 15.8 ડીગ્...

જાન્યુઆરી 2, 2025 6:49 પી એમ(PM)

views 8

દ્વારકા જગત મંદિરમાં નાતાલના વેકેશન દરમિયાન 9 લાખ 70 હજાર જેટલા શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા

દ્વારકા જગત મંદિરમાં નાતાલના વેકેશન દરમિયાન 9 લાખ 70 હજાર જેટલા શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે. નવા વર્ષને પ્રારંભે દ્વારકા,બેટ દ્વારકા અને નાગેશ્વર જ્યોતિર્લિંગ  જેવા ધાર્મિક સ્થળો પર ભાવિકોનો અવિરત પ્રવાહ ચાલુ છે. દ્વારકાના નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડે જણાવ્યું હતું કે, ખૂબજ શાંતિપૂર્ણ માહોલમાં ભક્ત...

જાન્યુઆરી 2, 2025 6:47 પી એમ(PM)

views 13

સુરતમાં હજીરાની આર્સેલર મિત્તલ કંપનીમાં થયેલી બ્લાસ્ટ દુર્ઘટના મામલે જિલ્લા કલેકટરે તપાસના આદેશ કર્યા

સુરતમાં હજીરાની આર્સેલર મિત્તલ કંપનીમાં થયેલી બ્લાસ્ટ દુર્ઘટના મામલે જિલ્લા કલેકટરે તપાસના આદેશ કર્યા છે અને ઓલપાડ પ્રાંતને બે દિવસમાં તપાસનો રિપોર્ટ આપવા જણાવ્યું છે. અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે,રિપોર્ટ આવ્યા બાદ કમિટીની રચના કરીને આગળની કાર્યવાહી હાથ ધરાશે. આ સાથે જ જેકોરેક્સ પ્લાન્ટ-2મ...

જાન્યુઆરી 2, 2025 6:39 પી એમ(PM)

views 8

રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જામનગર ખાતે રૂ. 12 કરોડના ખર્ચે તૈયાર થયેલા મેજર બ્રિજ અને રોડનું લોકાર્પણ કર્યું

રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જામનગર તાલુકાના અલીયા- ચાવડા ગામથી રાજ્ય ધોરીમાર્ગ સુધીના રોડ પર સાત કરોડ રૂપિયાનાં ખર્ચે થયેલા રીસર્ફેસિંગ અને અલીયા ગામે પાંચ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા મેજર બ્રીજનું લોકાર્પણ કર્યું હતું. શ્રી પટેલે સુર્યપરા ગામે અઢી કરોડ રૂપિયાનાં ખર્ચે નિર્મા...

જાન્યુઆરી 2, 2025 6:08 પી એમ(PM)

views 10

રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓ માટેની મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી

રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓ માટેની મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે.   રાજ્ય ચૂંટણી આયોગની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી, 73 નગરપાલિકાની સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણી તથા ખેડા જિલ્લા પંચાયત અને કઠલાલ, કપડવં...

જાન્યુઆરી 2, 2025 3:30 પી એમ(PM)

views 11

કેન્દ્રીય મંત્રીમંડળે લીધેલા ખેડૂતલક્ષી નિર્ણયોને રાજ્યનાં ખેડૂતોએ આવકાર્યાં

કેન્દ્રીય મંત્રીમંડળે લીધેલા ખેડૂતલક્ષી નિર્ણયોને રાજ્યનાં ખેડૂતોએ આવકાર્યાં છે. કેન્દ્ર સરકારે નવા વર્ષના પ્રથમ દિવસે ખેડૂતોને ડાય એમોનિયમ ફોસ્ફેટ- ડીએપી ખાતરની ૫૦ કિલોની થેલીનો ભાવ એક હજાર 350 રૂપિયા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. ગઈકાલે મળેલી મંત્રીમંડળની બેઠકમાં સરકારે ડીએપી પર ૩૮૫૦ કરોડ રૂપિય...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.