પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 7, 2024 8:16 એ એમ (AM) ડિસેમ્બર 7, 2024 8:16 એ એમ (AM)

views 4

આજે બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા – BAPS નો કાર્યકર સુવર્ણ મહોત્સવ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે.

આજે બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા – BAPS નો કાર્યકર સુવર્ણ મહોત્સવ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાનાર આ કાર્યક્રમમાં BAPS સંસ્થાના વડા મહંત સ્વામી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ...

ડિસેમ્બર 7, 2024 8:12 એ એમ (AM) ડિસેમ્બર 7, 2024 8:12 એ એમ (AM)

views 5

પ્રસાર ભારતીના ચેરમેન નવનીતકુમાર સહેગલ આજે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવશે.

પ્રસાર ભારતીના ચેરમેન નવનીતકુમાર સહેગલ આજે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવશે. તેઓ આકાશવાણી અમદાવાદ અને દૂરદર્શન અમદાવાદ કેન્દ્રોની મુલાકાત લેશે અને ત્યાં ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરશે.

ડિસેમ્બર 7, 2024 8:07 એ એમ (AM) ડિસેમ્બર 7, 2024 8:07 એ એમ (AM)

views 5

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આજે ગાંધીનગર ખાતે “100 દિવસ સઘન ટીબી નાબૂદી ઝુંબેશ”નો રાજ્યવ્યાપી શુભારંભ કરશે.

રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આજે ગાંધીનગર સ્થિત જી મર્સ મેડિકલ કોલેજ ખાતેથી “100 દિવસ સઘન ટીબી નાબૂદી ઝુંબેશ”નો રાજ્યવ્યાપી શુભારંભ કરશે. રાષ્ટ્રીય ક્ષય નાબુદી કાર્યક્રમ અંતર્ગત રાજયના 16 જિલ્લા અને 4 મહાનગરપાલિકાઓમાં આ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે પી નડ્ડા આજે હરિયાણાના ...

ડિસેમ્બર 7, 2024 8:05 એ એમ (AM) ડિસેમ્બર 7, 2024 8:05 એ એમ (AM)

views 32

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે – વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે આવશે. શ્રી શાહ આજે સવારે અમદાવાદમા ગ્લોબલ હોસ્પિટલનું ઉદઘાટન કરશે. ત્યાર બાદ તેઓ, શક્તિ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાનાર ગુજરાત લોકસેવા ટ્રસ્ટના વાર્ષિક ઉત્સવમાં હાજરી આપશે. શ્રી શાહ સાંજે BAPS અક્ષરધામના કાર્યકર્તા સ્વર્ણ જયંતિ ઉત્સવમાં ભા...

ડિસેમ્બર 6, 2024 7:28 પી એમ(PM) ડિસેમ્બર 6, 2024 7:28 પી એમ(PM)

views 8

સમગ્ર દેશની સાથે રાજ્યમાં આજે ગૃહરક્ષક દળ અને નાગરિક સંરક્ષણ સ્થાપના દિવસ ૨૦૨૪ની ઉજવણી અમદાવાદમાં કરવામાં આવી

સમગ્ર દેશની સાથે રાજ્યમાં આજે ગૃહરક્ષક દળ અને નાગરિક સંરક્ષણ સ્થાપના દિવસ ૨૦૨૪ની ઉજવણી અમદાવાદમાં કરવામાં આવી છે. ગૃહ‌ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં શ્રી એમ.કે.દાસે તમામ હોમગાર્ડસને ૬૨માં હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ સ્થાપના દિનની શુભકામના આપીને હોમગાર્ડઝની...

ડિસેમ્બર 6, 2024 7:15 પી એમ(PM) ડિસેમ્બર 6, 2024 7:15 પી એમ(PM)

views 7

સમગ્ર રાજ્યમાં બે દિવસ માટેના રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪નો આજથી આરંભ થયો

સમગ્ર રાજ્યમાં બે દિવસ માટેના રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪નો આજથી આરંભ થયો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે અને આવતીકાલે યોજાનાર રવિ કૃષિ મહોત્સવનો બનાસકાંઠાના દાંતીવાડામાં આરંભ કરાવ્યો હતો.. મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં શરૂ કરાયેલી યોજનાઓનું વિગતો આપીને તેનો મહત્તમ લાભ લેવા અનુર...

ડિસેમ્બર 6, 2024 7:12 પી એમ(PM) ડિસેમ્બર 6, 2024 7:12 પી એમ(PM)

views 2

ગુજરાત સરકારના દિલ્હી ખાતેના ‘ગરવી ગુજરાત ભવન’ને (ગ્રીન રેટિંગ ફોર ઇન્ટીગ્રેટેડ હેબિટેટ અસેસમેન્ટ) GRIHA સંસ્થા દ્વારા થ્રી સ્ટાર રેટિંગનો ગ્રીન બિલ્ડિંગ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

ગુજરાત સરકારના દિલ્હી ખાતેના ‘ગરવી ગુજરાત ભવન’ને (ગ્રીન રેટિંગ ફોર ઇન્ટીગ્રેટેડ હેબિટેટ અસેસમેન્ટ) GRIHA સંસ્થા દ્વારા થ્રી સ્ટાર રેટિંગનો ગ્રીન બિલ્ડિંગ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. નવી દિલ્હીમાં યોજાયેલી 16મી GRIHA સંસ્થાની શિખર બેઠકમાં આ પુરસ્કાર ગુજરાત સરકાર વતી ગરવી ગુજરાત ભવનના મુખ્ય વહીવટી ...

ડિસેમ્બર 6, 2024 7:11 પી એમ(PM) ડિસેમ્બર 6, 2024 7:11 પી એમ(PM)

views 6

કચ્છ – સૌરાષ્ટ્રના અનુસૂચિત જાતિના એક હજાર, 840 લાભાર્થીઓને વિવિધ યોજનાના 34 કરોડ 35 લાખ રૂપિયાના લોન સહાયનું મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ભુજમાં વિતરણ કરાયું

ભુજ ટાઉનહોલ ખાતે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં કચ્છ – સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લાના અનુસૂચિત જાતિના એક હજાર, 840 લાભાર્થીઓને વિવિધ યોજનાના 34 કરોડ, 35 લાખ રૂપિયાની લોન સહાયનું મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે વિતરણ કરાયું છે. તેમજ ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમોના લોન માટેની ૬૬૨ અરજીઓ પૈકીની ૩૦૦ અરજીઓનો ઓનલાઇન...

ડિસેમ્બર 6, 2024 6:54 પી એમ(PM) ડિસેમ્બર 6, 2024 6:54 પી એમ(PM)

views 3

વડોદરાની NDRF ટીમદ્વારા બુચરવાડા ઉચ્ચતર માધ્યમિક શાળામાં કુદરતી આફત દરમિયાન સુરક્ષાને લઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

વડોદરાની NDRF ટીમદ્વારા બુચરવાડા ઉચ્ચતર માધ્યમિક શાળામાં કુદરતી આફત દરમિયાન સુરક્ષાને લઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવના પ્રશાસક પ્રફુલ પટેલના નેતૃત્વ હેઠળ NDRF વડોદરા દ્વારા 'શાળા સુરક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં NDRFના ઇન્સ્પેકટર અમિતકુમાર જાખડે જણાવ્યું...

ડિસેમ્બર 6, 2024 6:53 પી એમ(PM) ડિસેમ્બર 6, 2024 6:53 પી એમ(PM)

views 6

કેન્દ્ર સરકાર ખેડૂતોને પાક ઉત્પાદનના ખર્ચ કરતાં ઓછામાં ઓછા 50 ટકા વધુ ટેકાના ભાવ આપવા પ્રતિબદ્ધ

કેન્દ્ર સરકાર ખેડૂતોને પાક ઉત્પાદનના ખર્ચ કરતાં ઓછામાં ઓછા 50 ટકા વધુ ટેકાના ભાવ આપવા પ્રતિબદ્ધ છે. કેન્દ્રિય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે રાજયસભામાં પૂરક પ્રશ્નના જવાબમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે ડાંગર, ઘઉં, બાજરી સહિત વિવિધ પાકોના ટેકાના ભાવે કરાયેલી ખરીદીની વિગતો આપી હતી. એમ.એસ.સ્વામીનાથમ...