ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 29, 2024 7:47 પી એમ(PM)

રાજ્યમાં હૃદયરોગની ગંભીર બીમારી સામે ઝઝૂમી રહેલા લોકો માટે અમદાવાદમાં આવેલી યુ. એન. મહેતા હૉસ્પિટલ એ આશાનું કિરણ બનીને ઉભર્યું છે.

રાજ્યમાં હૃદયરોગની ગંભીર બીમારી સામે ઝઝૂમી રહેલા લોકો માટે અમદાવાદમાં આવેલી યુ. એન. મહેતા હૉસ્પિટલ એ આશાનું કિરણ ...

સપ્ટેમ્બર 29, 2024 7:46 પી એમ(PM)

પાટણ જિલ્લામાં આજે હૃદયરોગ નિવારણ જાગૃતિ અભિયાન” અંતર્ગત યોગ શિબિર યોજાઈ હતી.

પાટણ જિલ્લામાં આજે હૃદયરોગ નિવારણ જાગૃતિ અભિયાન" અંતર્ગત યોગ શિબિર યોજાઈ હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્...

સપ્ટેમ્બર 29, 2024 7:44 પી એમ(PM)

વર્તમાન સમયમાં વધતા જતા હૃદય રોગની ઘટનાને ધ્યાનમાં રાખી ખેડાના નડિયાદમાં રાજ્યકક્ષાની યોગ શિબિર યોજાઈ

વર્તમાન સમયમાં વધતા જતા હૃદય રોગની ઘટનાને ધ્યાનમાં રાખી ખેડાના નડિયાદમાં રાજ્યકક્ષાની યોગ શિબિર યોજાઈ ગઈ. ગુજરા...

સપ્ટેમ્બર 29, 2024 7:43 પી એમ(PM)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના એકમો એટલે કે, MSME ક્ષેત્રને રાજ્યની કરોડરજ્જૂ સમાન ગણાવ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના એકમો એટલે કે, MSME ક્ષેત્રને રાજ્યની કરોડરજ્જૂ સમાન ગણાવ્ય...

સપ્ટેમ્બર 29, 2024 3:14 પી એમ(PM)

નવરાત્રિ મહોત્સવની સુરક્ષા અંગે ગાંધીનગર રેન્જ આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવે કહ્યું, ‘ગાંધીનગર, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા એમ તમામ જિલ્લાઓમાં પોલીસ સતર્ક છે

નવરાત્રિ મહોત્સવની સુરક્ષા અંગે ગાંધીનગર રેન્જ આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવે કહ્યું, ‘ગાંધીનગર, અરવલ્લી, મહેસાણા, સ...

સપ્ટેમ્બર 29, 2024 3:09 પી એમ(PM)

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 32 જિલ્લાના 186 તાલુકામાં સરેરાશ 16.10 મિલીમીટર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 32 જિલ્લાના 186 તાલુકામાં સરેરાશ 16.10 મિલીમીટર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. સત્તાવાર આંકડા...

સપ્ટેમ્બર 29, 2024 3:08 પી એમ(PM)

મોરબીમાં આજે વિશ્વ હૃદય દિવસ નિમિત્તે મેરેથૉન અને સાઈક્લોથૉન યોજાઈ

મોરબીમાં આજે વિશ્વ હૃદય દિવસ નિમિત્તે મેરેથૉન અને સાઈક્લોથૉન યોજાઈ ગઈ, જેમાં મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, યુવાનો સહિત ...

સપ્ટેમ્બર 29, 2024 7:12 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે “મન કી બાત” કાર્યક્રમની 114મી કડીમાં વૃક્ષારોપણના મહાઅભિયાન “એક પેડ માં કે નામ”માં દેશવાસીઓને જોડાવવા માટે પ્રોત્સાહિત કર્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે “મન કી બાત” કાર્યક્રમની 114મી કડીમાં વૃક્ષારોપણના મહાઅભિયાન “એક પેડ માં કે નામ”મ...

1 488 489 490 491 492 607

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.