પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 16, 2024 7:20 પી એમ(PM) ડિસેમ્બર 16, 2024 7:20 પી એમ(PM)

views 3

ગુજરાતી કાવ્ય સંગીતના ચિરંજીવ સ્વર પુરૂષ પદ્મશ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાયનું 90 વર્ષની વયે નિધન થયું હતું

​ગુજરાતી કાવ્ય સંગીતના ચિરંજીવ સ્વર પુરૂષ પદ્મશ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાયનું 90 વર્ષની વયે નિધન થયું હતું. તેમની જીવન સંગીત યાત્રા અને વારસાને વધાવવા માટે આજે સાંજે અમદાવાદમાં સ્મૃતિ સભા ચાલી રહી છે. “ને તમે યાદ આવ્યા” ના શિર્ષક હેઠળ આયોજીત આ સ્મૃતિ સભામાં ગુજરાતી કાવ્ય સંગીતના ગાયક કલાકારો આરતી મુનશી,...

ડિસેમ્બર 16, 2024 7:11 પી એમ(PM) ડિસેમ્બર 16, 2024 7:11 પી એમ(PM)

views 3

કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે ટેકાના ભાવે ચાલી રહેલી જણસોની ખરીદી અંગેની સમીક્ષા બેઠક યોજાઈ

કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે ટેકાના ભાવે ચાલી રહેલી જણસોની ખરીદી અંગેની સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠકમાં તેમણે અધિકારીઓ સાથે ચર્ચા કરી ટેકાના ભાવે થતી ખરીદીની વિગતો મેળવી.. તેમજ ધીમી ચાલી રહેલી મગફળીની ખરીદી બાબતે અધિકારીઓ સાથે કરી ચર્ચા-વિચારણા કરી.. દરમિયાન જામનગરના હાપા મ...

ડિસેમ્બર 16, 2024 7:10 પી એમ(PM) ડિસેમ્બર 16, 2024 7:10 પી એમ(PM)

views 8

ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-એપીએમસીની ચૂંટણી માટે કુલ 14 બેઠકો પૈકી 10 બેઠકો ખેડૂત વિભાગની અને 4 બેઠકો વેપારી વિભાગ માટે કુલ 36 ઉમેદવારો માટે આજે મતદાન યોજાયું

ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-એપીએમસીની ચૂંટણી માટે કુલ 14 બેઠકો પૈકી 10 બેઠકો ખેડૂત વિભાગની અને 4 બેઠકો વેપારી વિભાગ માટે કુલ 36 ઉમેદવારો માટે આજે મતદાન યોજાયું હતું. જેમાં 10 ખેડૂત વિભાગમાં 20 ઉમેદવારો માટે 261 મતદારોમાંથી 258 મતદારોએ મતદાન કર્યું. જ્યારે વેપારી વિભાગમાં 4 બેઠકો માટે 16 ઉમેદવાર...

ડિસેમ્બર 16, 2024 7:09 પી એમ(PM) ડિસેમ્બર 16, 2024 7:09 પી એમ(PM)

views 3

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ભરૂચ જિલ્લાના અમલેશ્વર ખાતે ૧૬ કરોડ ૬૬ લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા જેટકોના નવા ૬૬ કે.વી. સબસ્ટેશનનું લોકાર્પણ કર્યું

​નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ભરૂચ જિલ્લાના અમલેશ્વર ખાતે ૧૬ કરોડ ૬૬ લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા જેટકોના નવા ૬૬ કે.વી. સબસ્ટેશનનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે તેમણે કહ્યું કે વાયબ્રન્ટ ગુજરાત સમિટથી દેશ-વિદેશના અનેક રોકાણકારોએ ગુજરાતમાં રોકાણ કરવાનું પસંદ કરતા ગુજરાત સમગ્ર ભારતનું ગ્રોથ એન્જિન બની ...

ડિસેમ્બર 16, 2024 7:07 પી એમ(PM) ડિસેમ્બર 16, 2024 7:07 પી એમ(PM)

views 4

વલસાડ જિલ્લામાં પ્રથમવાર ગોરેગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિત તેના હસ્તકના સાત પેટા આરોગ્ય કેન્દ્રો રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામ્યા છે

​વલસાડ જિલ્લામાં પ્રથમવાર ગોરેગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિત તેના હસ્તકના સાત પેટા આરોગ્ય કેન્દ્રો રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામ્યા છે. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે વલસાડ જિલ્લાના ગોરેગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને તેમના 7 પેટા આરોગ્ય કેન્દ્રો પાલણ, તીઘરા, વાઘલપુરા, સોનવાડા, કુંડ...

ડિસેમ્બર 16, 2024 7:07 પી એમ(PM) ડિસેમ્બર 16, 2024 7:07 પી એમ(PM)

views 3

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કૃત્રિમ બુદ્ધિમત્તા અંગેની ટાસ્કફોર્સની રચના કરી છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કૃત્રિમ બુદ્ધિમત્તા અંગેની ટાસ્કફોર્સની રચના કરી છે. તાજેતરમાં સોમનાથમાંયોજાયેલી ચિંતન શિબિરમાં ટાસ્ક ફોર્સ રચવા માટે નિર્ણય જાહેર કરાયો હતો. રાજ્યસરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્રસચિવ આ ટાસ્ફોર્સના અધ્યક્ષ તરીકે તેમજસભ્યસચિવ તરીકે ICT અને ઈ-ગવર્નન્સના નાયબ નિયામ...

ડિસેમ્બર 16, 2024 4:18 પી એમ(PM) ડિસેમ્બર 16, 2024 4:18 પી એમ(PM)

views 3

ટપાલ વિભાગના પેન્શનધારકોની ફરિયાદોનાં નિરાકરણ માટે અમદાવાદ ખાતે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે

ટપાલ વિભાગના પેન્શનધારકોની ફરિયાદોનાં નિરાકરણ માટે 24 ડિસેમ્બરનાં રોજ સાંજે ચાર વાગે નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ, અમદાવાદ ખાતે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં પોસ્ટ ઓફિસના સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ દરેક ફરિયાદને વ્યક્તિગત રીતે સાંભળશે, અને તેનો ઉકેલ લાવશે. 19 ડિસેમ્બર સુધીની ફરિયાદો ધ્યાનમ...

ડિસેમ્બર 16, 2024 4:17 પી એમ(PM) ડિસેમ્બર 16, 2024 4:17 પી એમ(PM)

views 4

પંચમહાલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પ્રથમવાર શાકભાજી અને ફળોની દુકાનો તેમજ લારીઓ પરથી 264 નમૂના લેવામાં આવ્યા

શાકભાજી અને ફળોને વહેલા પકવવા રસાયણયુક્ત ખાતરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, જેને કારણે લોકોનાં આરોગ્ય પર અસર પડે છે. પંચમહાલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પ્રથમવાર પંચમહાલ જિલ્લામાંથી શાકભાજી અને ફળોની દુકાનો તેમજ લારીઓ પરથી 264 નમૂના લેવામાં આવ્યા. આ તમામ નમૂનાઓનું પરીક્ષણ કરવા અમદાવાદ ખાતે લેબોરેટરી...

ડિસેમ્બર 16, 2024 4:16 પી એમ(PM) ડિસેમ્બર 16, 2024 4:16 પી એમ(PM)

views 4

રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે શ્રી નારાયણ ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ગઇકાલે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના તાજપુરા ખાતે નારાયણ આઈ હોસ્પિટલ પરિસરમાં શ્રી નારાયણ ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ત્રણ કરોડ રૂપિયાથી વધુના સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી દેસાઇ અને ઉપસ્થિત મહાનુભાવોએ ‘એક પેડ મા...

ડિસેમ્બર 16, 2024 4:15 પી એમ(PM) ડિસેમ્બર 16, 2024 4:15 પી એમ(PM)

views 7

પર્યાવરણ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાનાં અધ્યક્ષસ્થાને થાનગઢ નગરપાલિકાના વિકાસ કાર્યો અંગે બેઠક યોજાઈ

ચોટીલા પ્રાંત કચેરી ખાતે વન અને પર્યાવરણ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાનાં અધ્યક્ષસ્થાને થાનગઢ નગરપાલિકાના વિકાસ કાર્યો અંગે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શ્રી બેરાએ નગરપાલિકામાં ચાલતા વિવિધ પ્રોજેક્ટ અને વિકાસ કામોની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. બેઠકમાં પ્રભારી મ...