પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 18, 2024 6:54 પી એમ(PM) ડિસેમ્બર 18, 2024 6:54 પી એમ(PM)

views 5

‘ખેડૂતોના શિયાળુ પાકના વાવેતર માટે પૂરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી પૂરું પડાશે.’ :પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

રાજ્યના ખેડૂતો નિશ્ચિંત થઈને શિયાળુ પાકનું વાવેતર કરી શકે તે માટે રાજ્ય સરકાર પૂરતા પ્રમાણમાં સિંચાઈ માટેનું પાણી પૂરું પાડશે. ગાંધીનગરમાં યોજાયેલા મંત્રીમંડળની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે માધ્યમોને માહિતી આપતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મુજબ જણાવ્યું હતું. શ્રી પટેલે જણાવ્યું ક...

ડિસેમ્બર 18, 2024 6:53 પી એમ(PM) ડિસેમ્બર 18, 2024 6:53 પી એમ(PM)

views 5

મોરબીના સિરામિક ઉદ્યોગના વેપારીઓના ફસાયેલા નાણા પરત અપાવવા આગામી સમયમાં વિશેષ અભિયાન હાથ ધરાશે

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, મોરબી સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓના ફસાયેલા નાણા પરત અપાવવા આગામી સમયમાં એક મહિનાનું વિશેષ અભિયાન હાથ ધરાશે. દરમિયાન વધારાના દળ સાથે ટુકડીઓને વિવિધ રાજ્યમાં તપાસ માટે મોકલવામાં આવશે. ગાંધીનગરમાં “મોરબી જિલ્લા પોલીસ SIT: એક દૂરંદેશી પહેલ” શીર્ષક હેઠળ...

ડિસેમ્બર 18, 2024 6:52 પી એમ(PM) ડિસેમ્બર 18, 2024 6:52 પી એમ(PM)

views 5

રાજ્ય સહિત દેશભરના ઐતિહાસિક સિમાચિહ્નનોને યાદગાર બનાવવા આગામી વર્ષ 2025માં સમગ્ર રાજ્યમાં વિવિધ ઉજવણી કરાશે

રાજ્ય સહિત દેશભરના ઐતિહાસિક સિમાચિહ્નનોને યાદગાર બનાવવા આગામી વર્ષ 2025માં સમગ્ર રાજ્યમાં વિવિધ ઉજવણી કરાશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, ‘ભવ્ય ઉજવણી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સંચાલન સમિતિ અને મુખ્ય સચિવની અધ્યક્ષતામાં કારોબારી સમિતિની રચના કરવામાં આવી છ...

ડિસેમ્બર 18, 2024 6:43 પી એમ(PM) ડિસેમ્બર 18, 2024 6:43 પી એમ(PM)

views 7

બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ દેશનું પ્રથમ સરહદી સૉલાર ગામ બન્યું

બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ દેશનું પ્રથમ સરહદી સૉલાર ગામ બન્યું છે. 800 લોકોની વસતિ ધરાવતું અને પાકિસ્તાન સરહદથી 40 કિલોમીટરના અંતરે આવેલા આ ગામના કુલ 119 ઘર પર સૉલાર રૂફટૉપ લગાવવામાં આવ્યા છે. આ તમામ ઘરોમાં 225 કિલોવૉટથી વધુની વીજળી મળી રહી છે. મહેસુલ વિભાગ, UGVCL, બૅન્ક અને સૉલાર કંપનીના સહયોગથી...

ડિસેમ્બર 18, 2024 3:12 પી એમ(PM) ડિસેમ્બર 18, 2024 3:12 પી એમ(PM)

views 2

ગાંધીનગરમાં આજે યોજાયેલી મંત્રીમંડળની બેઠક પૂર્ણ થઈ

ગાંધીનગરમાં આજે યોજાયેલી મંત્રીમંડળની બેઠક પૂર્ણ થઈ છે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, આ બેઠકમાં આરોગ્ય વિભાગ દ્વારા PM-JAY અંગે SOP એટલે કે, માનક સંચાલન પ્રક્રિયા, મગફળીની ધીમી ખરીદી અંગે સૌરાષ્ટ્રમાંથી ઉઠેલી ફરિયાદો તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી....

ડિસેમ્બર 18, 2024 3:08 પી એમ(PM) ડિસેમ્બર 18, 2024 3:08 પી એમ(PM)

views 5

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં મોડી રાત્રે ખાનગી બસ પલટી જતાં બસમાં સવાર 56 મુસાફરોમાંથી નવ લોકો ઈજાગ્રસ્ત થયા હતા

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં મોડી રાત્રે ખાનગી બસ પલટી જતાં બસમાં સવાર 56 મુસાફરોમાંથી નવ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મળેલે માહિતી મુજબ, બસચાલકે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. આ ખાનગી બસ ગાંધીનગરથી કચ્છના માતાના મઢ જઈ રહી હતી. દરમિયાન મોરબીમાં બસને અકસ્માત નડ્યો હતો.

ડિસેમ્બર 18, 2024 3:07 પી એમ(PM) ડિસેમ્બર 18, 2024 3:07 પી એમ(PM)

views 3

અમદાવાદમાં મેટ્રૉ ટ્રેનમાં મુસાફરી કરતા લોકો હવે ઑનલાઈન ટિકિટ બૂક કરાવી શકશે

અમદાવાદમાં મેટ્રૉ ટ્રેનમાં મુસાફરી કરતા લોકો હવે ઑનલાઈન ટિકિટ બૂક કરાવી શકશે. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ગુજરાત મેટ્રૉ રૅલ કૉર્પોરેશન લિમિટેડ દ્વારા અમદાવાદ મેટ્રૉ ઑફિશિયલ નામની ઑનલાઈન મૉબાઈલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. આ એપ્લિકેશનમાં મુસાફરી માટેની માહિતીથી લઈ ટિકિટ બૂકિંગ સહિતની સુવિ...

ડિસેમ્બર 18, 2024 3:06 પી એમ(PM) ડિસેમ્બર 18, 2024 3:06 પી એમ(PM)

views 2

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણની પ્રાથમિક પરીક્ષા આપતા ઉમેદવારો માટે વધારાની બસની સુવિધા કરવામાં આવી

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણની પ્રાથમિક પરીક્ષા આપતા ઉમેદવારો માટે વધારાની બસની સુવિધા કરવામાં આવી છે. સત્તાવાર યાદી મુજબ, રાજ્યના તમામ જિલ્લાઓમાં 754 પેટા કેન્દ્ર ખાતે આગામી 22 ડિસેમ્બરે રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા યોજાશે. તે દિવસે પરીક્ષાર્થીઓને અગ્રીમતા આપ...

ડિસેમ્બર 18, 2024 3:05 પી એમ(PM) ડિસેમ્બર 18, 2024 3:05 પી એમ(PM)

views 4

મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 35 ગામમાં મળી આવેલા રક્તપિત્તના કેસ અંગે સરવે હાથ ધરાયો

મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 35 ગામમાં મળી આવેલા રક્તપિત્તના કેસ અંગે સરવે હાથ ધરાયો છે. આ માટે આરોગ્ય વિભાગ 108 ટુકડી બનાવી આગામી 24 ડિસેમ્બર સુધી એક લાખ 34 હજારથી વધુ લોકોનો સરવે કરશે. આ ઝૂંબેશમાં 28 હજાર 487 પરિવારોને આવરી લેવાશે. આ પહેલા વિજાપુર તાલુકાના પાંચ ગામમાં રક્તપિત્તના પોઝિટિવ કેસ...

ડિસેમ્બર 18, 2024 3:04 પી એમ(PM) ડિસેમ્બર 18, 2024 3:04 પી એમ(PM)

views 5

વલસાડ જિલ્લાની પોલીસે સરહદ પર ચેકપોસ્ટ ઊભી તપાસ હાથ ધરી

વલસાડ જિલ્લાની પોલીસે સરહદ પર ચેકપોસ્ટ ઊભી તપાસ હાથ ધરી છે. પોલીસ દમણથી આવતી તમામ ગાડીઓને તપાસ કરી રહી છે. તેમજ નશામાં પકડાયેલા લોકોને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સુરતના રેન્જ આઈ.જી. પ્રેમવીર સિંહે જણાવ્યું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.