ડિસેમ્બર 18, 2024 6:54 પી એમ(PM) ડિસેમ્બર 18, 2024 6:54 પી એમ(PM)
5
‘ખેડૂતોના શિયાળુ પાકના વાવેતર માટે પૂરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી પૂરું પડાશે.’ :પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ
રાજ્યના ખેડૂતો નિશ્ચિંત થઈને શિયાળુ પાકનું વાવેતર કરી શકે તે માટે રાજ્ય સરકાર પૂરતા પ્રમાણમાં સિંચાઈ માટેનું પાણી પૂરું પાડશે. ગાંધીનગરમાં યોજાયેલા મંત્રીમંડળની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે માધ્યમોને માહિતી આપતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મુજબ જણાવ્યું હતું. શ્રી પટેલે જણાવ્યું ક...