ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 27, 2025 7:10 પી એમ(PM)

view-eye 4

રાજ્ય પોલીસે 804 કરોડ રૂપિયાના આંતર-રાષ્ટ્રીય સાયબર ગુનાનો પર્દાફાશ કર્યો – સુરતથી 10 મુખ્ય આરોપીની ધરપકડ

ગુજરાત પોલીસે સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોને પાંચ કરોડ 51 લાખ રૂપિયાથી વધુની રકમ પરત અપાવી છે. સાથે જ 804 કરોડ ...

સપ્ટેમ્બર 27, 2025 7:01 પી એમ(PM)

view-eye 5

અંબાજીના ચાચરચોકમાં ઐતિહાસિક એક હજાર 111 કન્યાનું વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન થતાં વિશ્વ વિક્રમ સર્જાયો

ભક્તિ અને આરાધનાના પાવન પર્વ નવરાત્રિના પાંચમા નોરતે આજે માઁ દુર્ગાના પાંચ-મા સ્વરૂપ સ્કંદમાતાની પૂજા-અર્ચના કર...

સપ્ટેમ્બર 27, 2025 3:21 પી એમ(PM)

view-eye 1

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાથી વર્ચ્યૂઅલ માધ્યમથી રાજ્યની પહેલી અમૃત ભારત ઍક્સપ્રેસ ટ્રૅનનો શુભારંભ કરાવ્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાથી વર્ચ્યૂઅલ માધ્યમથી રાજ્યની પહેલી અમૃત ભારત ઍક્સપ્રેસ ટ્રૅનનો શુભારંભ ...

સપ્ટેમ્બર 27, 2025 3:17 પી એમ(PM)

view-eye 1

BSNLની રજત જયંતી નિમિત્તે રાજ્યકક્ષાનો ઉદ્ઘાટન કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજાયો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય સંચાર નિગમ લિમિટેડ – BSNL દ્વારા સ્થાપિત 97 હજાર પાંચથી વધુ નવા ફૉર-જી મૉબાઈલ ...

સપ્ટેમ્બર 27, 2025 3:14 પી એમ(PM)

view-eye 3

નવરાત્રિના પાંચમા નોરતે આજે માઁ દુર્ગાના પાંચ-મા સ્વરૂપ સ્કંદમાતાની પૂજા-અર્ચના…

ભક્તિ અને આરાધનાના પાવન પર્વ નવરાત્રિના પાંચમા નોરતે આજે માઁ દુર્ગાના પાંચ-મા સ્વરૂપ સ્કંદમાતાની પૂજા-અર્ચના કર...

સપ્ટેમ્બર 27, 2025 3:13 પી એમ(PM)

view-eye 39

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષય પર પોતાના વિચાર રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનારા 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષ...

સપ્ટેમ્બર 27, 2025 3:20 પી એમ(PM)

view-eye 6

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સુરતની મુલાકાત દરમિયાન બૂલેટ ટ્રૅન પરિયોજનાનું નિરીક્ષણ કરવા સારોલી પહોંચ્યા

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સુરતની મુલાકાત દરમિયાન બૂલેટ ટ્રૅન પરિયોજનાનું નિરીક્ષણ કરવા સારોલી પહો...

સપ્ટેમ્બર 27, 2025 9:52 એ એમ (AM)

view-eye 2

તૂટેલા માર્ગોને ફરી બનાવવા કરમસદ-આણંદ મહાનગરપાલિકાએ કામગીરી શરૂ કરી

તૂટેલા માર્ગોને ફરી બનાવવા કરમસદ-આણંદ મહાનગરપાલિકાએ કામગીરી શરૂ કરી દીધી છે. નાગરિકોની સલામતી માટે ભાલેજ રોડ ઓવર...

સપ્ટેમ્બર 27, 2025 9:48 એ એમ (AM)

view-eye 5

કાયદા વિભાગ દ્વારા એક હજાર 500થી વધુ નોટરીને નિમણૂંક માટે પ્રોવિઝન લિસ્ટ જાહેર કરાયું

કાયદા વિભાગ દ્વારા એક હજાર 500થી વધુ નોટરીને નિમણૂંક માટે પ્રોવિઝન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ડૉક્યુમેન્ટ વેરી...

સપ્ટેમ્બર 27, 2025 8:54 એ એમ (AM)

view-eye 17

નિર્મળ ગુજરાત એવોર્ડ્સ” એનાયત કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, એવોર્ડ માટે શહેરો વચ્ચે હરીફાઈ થાય તો શહેરનો સારો વિકાસ થાય

ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે નિર્મળ ગુજરાત એવોર્ડ્સ” એનાયત કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું ...

1 46 47 48 49 50 693