પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 27, 2024 3:37 પી એમ(PM) ડિસેમ્બર 27, 2024 3:37 પી એમ(PM)

views 28

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી ડિસેમ્બરનાં રોજ આકાશવાણી પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશનાં લોકો સાથે પોતાનાં વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી ડિસેમ્બરનાં રોજ આકાશવાણી પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશનાં લોકો સાથે પોતાનાં વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 117મી કડી હશે. લોકો ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર આ કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો રજૂ કરી શકે છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી એપ અથવ...

ડિસેમ્બર 27, 2024 9:45 એ એમ (AM) ડિસેમ્બર 27, 2024 9:45 એ એમ (AM)

views 6

તટ રક્ષકે સમુદ્રમાં ડૂબેલા જહાજના નવ ખલાસીને બચાવ્યા

ભારતીય તટરક્ષક દળે ઉત્તર અરબી સમુદ્રમાં ડૂબી ગયેલા ભારતીય જહાજ MSV તાજ ધરે હરામમાંથી નવ ક્રૂ સભ્યોને સફળતાપૂર્વક બચાવ્યા હતા. આ બચાવ અભિયાન મુંબઈ, ભારત અને પાકિસ્તાનના કરાચીથી સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. મુંદ્રાથી રવાના થયેલું જહાજ યમનના સોકોત્રા તરફ જતું હતું, આ જહાજ  26મીના રોજ  સમુદ્રમાં આવ...

ડિસેમ્બર 27, 2024 8:56 એ એમ (AM) ડિસેમ્બર 27, 2024 8:56 એ એમ (AM)

views 4

અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ : ત્રણ દિવસ વરસાદની આગાહી

ગુજરાતના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં મોડી સાંજથી વહેલી સવારે વરસાદના હળવાથી મધ્યમ ઝાપટા પડ્યા છે. આ સાથે જ હજુ પણ બે થી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાત સહિત અમુક જિલ્લામાં આજે પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરાઈ છે. આજે સવા...

ડિસેમ્બર 27, 2024 8:30 એ એમ (AM) ડિસેમ્બર 27, 2024 8:30 એ એમ (AM)

views 3

પૂર્વ પીએમ મનમોહનસિંઘનું નિધન : મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું, રાજ્યમાં શોક પળાશે

દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહનસિંઘનું ગઇકાલે નિધન થયું હતું. 92 વર્ષની જૈફ વયે તેમનું નિધન થતાં દેશમાં શોકનો માહોલ પ્રવર્તી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડૉક્ટર મનમોહનસિંઘના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણ સોશિયલ મીડિયા પોસ્ટ X ના માધ્યમથી દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું હતુ...

ડિસેમ્બર 26, 2024 8:14 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 8:14 પી એમ(PM)

views 1

રાજ્યનાં હવામાનમાં આજથી પલ્ટો આવતા વાદળછાયું વાતાવરણ સર્જાયું છે

રાજ્યનાં હવામાનમાં આજથી પલ્ટો આવતા વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું 9.8 ડિગ્રી લઘુતમ નોંધાયું હતું, વડોદરા શહેરમાં ગત રાત્રિએ લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી, અમદાવાદમાં 18.6 ડિગ્રી, સુરતમાં 18.4 ડિગ્રી રાજકોટમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે આજથી ત્...

ડિસેમ્બર 26, 2024 8:13 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 8:13 પી એમ(PM)

views 6

વર્ષ 2024નું અંતિમ સપ્તાહ ચાલી રહ્યું છે ત્યારે દેશ વિદેશનાં પર્યટકો કચ્છની મુલાકાતે આવી રહ્યા છે

વર્ષ 2024નું અંતિમ સપ્તાહ ચાલી રહ્યું છે ત્યારે દેશ વિદેશનાં પર્યટકો કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. કચ્છમાં સફેદ રણ સહિતનાં વિવિધ આકર્ષણો પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ અંગે પ્રસ્તુત છે અમારા કચ્છ જિલ્લાના પ્રતિનિધી હેમાંગ પટણીનો અહેવાલ....

ડિસેમ્બર 26, 2024 8:12 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 8:12 પી એમ(PM)

views 7

અમદાવાદ ખાતે ચાલુ માસનો જિલ્લા કક્ષાનો ‘સ્વાગત કાર્યક્રમ’ યોજાયો

અમદાવાદ ખાતે ચાલુ માસનો જિલ્લા કક્ષાનો 'સ્વાગત કાર્યક્રમ' યોજાયો. જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 23 જેટલા અરજદારોના વિવિધ પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલ જિલ્લા કાર્યક્રમમાં જમીન દબાણ, જમીન સ...

ડિસેમ્બર 26, 2024 8:10 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 8:10 પી એમ(PM)

views 1

પ્રાકૃતિક કૃષિ અભિયાનને રાજ્ય સરકારે વિશેષ ઝુંબેશ તરીકે સમગ્ર રાજ્યમાં અમલી બનાવ્યું છે

પ્રાકૃતિક કૃષિ અભિયાનને રાજ્ય સરકારે વિશેષ ઝુંબેશ તરીકે સમગ્ર રાજ્યમાં અમલી બનાવ્યું છે. આજે જામનગરના સીદસર ખાતે યોજાયેલા વિરાટ કૃષિ સંમેલનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પોતાના સંબોધનમાં આ મુજબ જણાવ્યું. તેમણે ઉમેર્યું કે પ્રાકૃતિક કૃષિ જ જંતુનાશક દવાઓથી ઝેરયુક્ત બનેલી ધરતીને અને બિન આરોગ્યપ્રદ ઉત્પ...

ડિસેમ્બર 26, 2024 8:07 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 8:07 પી એમ(PM)

views 4

ડાંગ જિલ્લાના વાહુટીયા ગામે પાણી પુરવઠામંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે 5.97 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા ‘વાહુટીયા -૧ વિયર’ નું લોકાર્પણ કરવામાં આવ્યું

ડાંગ જિલ્લાના વાહુટીયા ગામે પાણી પુરવઠામંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે 5.97 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા 'વાહુટીયા -૧ વિયર' નું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રંસગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યમાં સૌથી વધારે વરસાદ ધરાવતા ડાંગ જિલ્લામા વધુમા વધુ સંખ્યામા ચેકડેમ અને વિયર બનાવી, સિંચાઈ માટે પાણી ર...

ડિસેમ્બર 26, 2024 8:06 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 8:06 પી એમ(PM)

views 5

આજે રાજ્યભરમાં વીર બાળ દિવસ મનાવવામાં આવ્યો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદના થલતેજ ગુરુદ્વારામાં પુજા અર્ચના કરીને ગુરુ ગ્રંથ સાહેબના દર્શન કર્યા

આજે રાજ્યભરમાં વીર બાળ દિવસ મનાવવામાં આવ્યો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદના થલતેજ ગુરુદ્વારામાં પુજા અર્ચના કરીને ગુરુ ગ્રંથ સાહેબના દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીએ લંગરમાં ભાગ લઈ ભક્તોને પ્રસાદ ભોજનનું વિતરણ કર્યું હતું અને વીર બાળકોનાં જીવન અને શહાદતને યાદ કરાવતું પ્રદર્શન નિહાળી કિર્તનમાં ભા...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.