પ્રાદેશિક સમાચાર

ફેબ્રુવારી 7, 2025 9:39 એ એમ (AM)

views 11

રાજકોટ મુખ્ય પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડની કામગીરી માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે

રાજકોટ મુખ્ય પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડની કામગીરી માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અરજદારોને સરળતા પડે, તેઓનો સમય બચે તે હેતુથી વિશેષ વ્યવસ્થા કરી ત્રણ કાઉન્ટર કાર્યરત કરાયા છે. જેમા એક કાઉન્ટરનો સમય સવારે ૮ થી સાંજના ૪ કલાક સુધી જેમા સવારે ૮ થી ૯:૪૫ દરમિયાન ટોકન આપવામા આવશે. બીજા કાઉન્ટરનો સમય...

ફેબ્રુવારી 7, 2025 9:33 એ એમ (AM)

views 9

ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત રાજકોટ જિલ્લા કક્ષાની એથ્લેટિકસ બહેનોની સ્પર્ધા એથ્લેટિક ટ્રેક રેસકોર્સ ખાતે યોજવામાં આવી હતી

ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત રાજકોટ જિલ્લા કક્ષાની એથ્લેટિકસ બહેનોની સ્પર્ધા એથ્લેટિક ટ્રેક રેસકોર્સ ખાતે યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪, અંડર-૧૭ અને ઓપન એજ કેટેગરીની ૪૦૦ જેટલી બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બહેનોએ રનીંગ, જમ્પિંગ સહિતની ઇવેન્ટ્સમાં પોતાનું કૌશલ્ય દેખાડ્યું હતુ...

ફેબ્રુવારી 7, 2025 9:27 એ એમ (AM)

views 15

ગીર સોમનાથ જિલ્લાના સિમાસી ગામ પાસે થયેલા માર્ગ અકસ્માતમાં ત્રણ યુવકનું મોત થયા છે

ગીર સોમનાથ જિલ્લાના સિમાસી ગામ પાસે થયેલા માર્ગ અકસ્માતમાં ત્રણ યુવકનું મોત થયા છે. સિમાસી ગામ પાસે આવેલા હાઈવે પર રોડ સાઈડ બનેલા પેટ્રોલ પંપ માલિકે પોતાના ધંધાકીય ઉદ્દેશને લઈને હાઈવે પર બનાવેલ ડિવાઈડર તોડી નાખ્યો હતો. આ તોડેલા ડિવાઈડરની આસપાસ અકસ્માત સર્જાતા 3 યુવકના મોત નિપજ્યા હતા. જિલ્લા મેજિસ્ટ...

ફેબ્રુવારી 7, 2025 9:20 એ એમ (AM)

views 13

સુરત જિલ્લાના માંડવી તાલુકાનું રાજ્યનું પ્રથમ ઇકો વિલેજ ધજ ગામ દેશના અન્ય ગામોને પ્રેરણા આપી રહ્યું છે

સુરત જિલ્લાના માંડવી તાલુકાનું રાજ્યનું પ્રથમ ઇકો વિલેજ ધજ ગામ દેશના અન્ય ગામોને પ્રેરણા આપી રહ્યું છે. ઊંચા પર્વતોની હારમાળા અને જંગલની વચ્ચે આવેલું ધજ ગામ રાજ્યનું પ્રથમ ઇકો વિલેજ બન્યું છે. રાજ્યમાં પર્યાવરણ પ્રત્યે સામૂહિક ચેતના આવે અને આર્થિક વિકાસની સાથે સાથે પર્યાવરણને સંતુલિત કરી શકાય તેવા આ...

ફેબ્રુવારી 7, 2025 9:16 એ એમ (AM)

views 6

રાજકોટમાં શહેરી વિસ્તારમાં અને નેશનલ હાઇ-વે અને સ્ટેટ હાઇ-વે દોડતા વાહનોમાં અનઅધિકૃત રીતે સફેદ એલ.ઈ.ડી. બલ્બ લાઈટ લગાવવાના કારણે રાત્રિ દરમિયાન વધી રહેલા જીવલેણ માર્ગ અકસ્માત અટકાવવા માટે ડ્રાઈવ શરૂ કરવામાં આવી

રાજકોટમાં શહેરી વિસ્તારમાં અને નેશનલ હાઇ-વે અને સ્ટેટ હાઇ-વે દોડતા વાહનોમાં અનઅધિકૃત રીતે સફેદ એલ.ઈ.ડી. બલ્બ લાઈટ લગાવવાના કારણે રાત્રિ દરમિયાન વધી રહેલા જીવલેણ માર્ગ અકસ્માત અટકાવવા માટે ડ્રાઈવ શરૂ કરવામાં આવી. આ ડ્રાઈવ દરમિયાન ૫૧ વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ખાસ કરીને માર્ગ...

ફેબ્રુવારી 7, 2025 9:14 એ એમ (AM)

views 11

દેશભરમાં ટીબી રોગ નાબુદ કરવા સરકાર વિવિધ પ્રયાસો કરી રહી છે

દેશભરમાં ટીબી રોગ નાબુદ કરવા સરકાર વિવિધ પ્રયાસો કરી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ૪૫૦૦ જેટલા ટીબીના દર્દીઓ છે, ત્યારે આદિવાસી વિસ્તાર એવા દાંતા તાલુકામાં ૨૫૦ ટીબીના દર્દીઓ છે. અંબાજી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડૉ.વાય કે મકવાણા દ્વારા દાંતા તાલુકા વિસ્તારના ટીબીના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. 35...

ફેબ્રુવારી 7, 2025 9:11 એ એમ (AM)

views 12

રાજ્ય કર વેરા વિભાગે પાન-મસાલાની હેરાફેરી પકડી અંદાજે બે કરોડ પંચાવન લાખથી વધુના બિનહીસાબી પાન-મસાલાની હેરાફેરી ઝડપી પાડી હતી

રાજ્ય કર વેરા વિભાગે પાન-મસાલાની હેરાફેરી પકડી અંદાજે બે કરોડ પંચાવન લાખથી વધુના બિનહીસાબી પાન-મસાલાની હેરાફેરી ઝડપી પાડી હતી. મળેલી બાતમીના આધારે રાજ્ય કરવેરા વિભાગે આ કાર્યવાહી કરી હતી. પાન-મસાલા અને તમાકુના 42 લાખ કરતા વધુ પાઉચ જપ્ત કરીન આ કામગીરી કરવામાં આવી હતી..

ફેબ્રુવારી 7, 2025 9:08 એ એમ (AM)

views 7

અમદાવાદ ખાતે રક્ષાશક્તિ યુનિવર્સિટી, રકજી રોડ સેફટી ઓથોરીટી અને A.M.C.ના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ ખાતે રક્ષાશક્તિ યુનિવર્સિટી, રકજી રોડ સેફટી ઓથોરીટી અને A.M.C.ના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં A.M.C.ના સ્કૂલ બોર્ડની શાળાઓના 2 હજાર 200 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

ફેબ્રુવારી 7, 2025 9:06 એ એમ (AM)

views 11

રાજ્યની નવી રચાયેલી મહાનગરપાલિકાઓને વહીવટી ખર્ચ માટે ૨૦૮ કરોડ રૂપિયા ફાળવવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય

રાજ્યની નવી રચાયેલી મહાનગરપાલિકાઓને વહીવટી ખર્ચ માટે ૨૦૮ કરોડ રૂપિયા સહિત અન્ય પાંચ મહાનગરપાલિકાઓ અને ચાર નગરપાલિકાઓને શહેરી જનસુખાકારીના કામો માટે ૭૧૦ કરોડ રૂપિયા ફાળવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આ રકમ ફાળવણીનો નિર્ણય કરાયો છે. જેમાં નવરચિત ...

ફેબ્રુવારી 7, 2025 9:04 એ એમ (AM)

views 6

મુખ્યમંત્રી આજે મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં આસ્થાની ડુબકી લવાવવા પ્રયાગરાજ પહોંચશે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પ્રયાગરાજમાં યોજાઇ રહેલા મહાકુંભમાં પવિત્ર સ્નાન માટે આજે જશે. શ્રી પટેલ આજે બપોરે સાડા બાર વાગે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરશે. આ પૂર્વે તેઓ સાડા નવ વાગે પ્રયાગરાજમાં બડે હનુમાનજી મંદિરના દર્શન-પૂજન કરશે. તેઓ રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પ્રયાગરાજમાં ઉભા કરવામાં...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.