પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 13, 2025 4:04 પી એમ(PM) જાન્યુઆરી 13, 2025 4:04 પી એમ(PM)

views 3

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ધંધુસર ગામે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતએ જણાવ્યુ છે, કે આપણે સારૂ સ્વાસ્થ્ય જાળવવું હશે તો સ્વાસ્થ્યપ્રદ ખોરાક લેવો પડશે. સ્વાસ્થ્યપ્રદ ઉત્પાદન પ્રાકૃતિક કૃષિ દ્વારા જ પ્રાપ્ત થશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ધંધુસર ગામે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો. રાજ્યપાલ શ્રી એ પ્રાકૃતિક કૃષિના વિવિધ ...

જાન્યુઆરી 13, 2025 4:01 પી એમ(PM) જાન્યુઆરી 13, 2025 4:01 પી એમ(PM)

views 2

આજે પોષ સુદ પૂર્ણિમાનો દિવસ, માં અંબાનો પ્રાગટ્ય દિવસ

આજે પોષ સુદ પૂર્ણિમાનો દિવસ, માં અંબાનો પ્રાગટ્ય દિવસ છે. માં અંબાના પ્રાગટ્ય દિવસે વહેલી સવારે અંબાજી મંદિરમાં મંગળા આરતી થઈ હતી જેમાં મોટી સંખ્યામાં માઈભક્તોએ દર્શન કર્યા હતા. અમારા બનાસકાંઠાના પ્રતિનિધિ સવજી ચોધરી જણાવે છે કે, આજે અંબાજી મંદિર જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. આજે પાટોત્સવ...

જાન્યુઆરી 13, 2025 3:58 પી એમ(PM) જાન્યુઆરી 13, 2025 3:58 પી એમ(PM)

views 2

ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલ સુપ્રસિદ્ધ શ્રીસંતરામ મંદિરમાં આજે પોષી પૂનમને બોર પૂનમ તરીકે ઉજવવામાં આવે છે

ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલ સુપ્રસિદ્ધ શ્રીસંતરામ મંદિરમાં આજે પોષી પૂનમને બોર પૂનમ તરીકે ઉજવવામાં આવે છે..અમારા પ્રતિનિધિ જનક જાગીરદાર જણાવે છે કે, શ્રીસંતરામ મંદિર પરિસરમાં આજે જય મહારાજના નાદથી મંદિર પરિસર ગુજી ઉઠ્યું હતું. નડિયાદની શેરીઓમાં હજારો મણ બોર આજે ઠેર ઠેર જગ્યાએથી ભક્તોએ ખરીદીને સંતરા...

જાન્યુઆરી 13, 2025 3:45 પી એમ(PM) જાન્યુઆરી 13, 2025 3:45 પી એમ(PM)

views 4

રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં ગ્રાહક ફરિયાદ નિવારણ નંબર ઉપર મળેલ 47 હજારથી વધુ રજૂઆતોનું સુખદ નિવારણ કરાયું

રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં ગ્રાહક ફરિયાદ નિવારણ નંબર ઉપર મળેલ ૪૭ હજારથી વધુ રજૂઆતોનું સુખદ નિવારણ કરાયું છે. રાજયમાં ગ્રાહકોની ફરિયાદ નિવારણ અર્થે રાજ્ય સરકાર દ્વારા ગ્રાહક હેલ્પલાઈન નંબર 18 00 23 30 222 નંબર કાર્યરત છે. જેમાં ગ્રાહકો પોતાની ફરિયાદો નોંધાવી શકે છે. જે અંતર્ગત રાજ્યભરમાં અંદાજે ૫૩ ...

જાન્યુઆરી 13, 2025 3:40 પી એમ(PM) જાન્યુઆરી 13, 2025 3:40 પી એમ(PM)

views 4

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે આજે સાંજના 6 થી 7 વાગ્યે એક વિશેષ નૃત્ય આરાધના સ્વરૂપે કાર્યક્રમ યોજવામાં આવશે.

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે આજે સાંજના 6 થી 7 વાગ્યે, શ્રી સોમનાથ મંદિર પરિસરમાં એક વિશેષ નૃત્ય આરાધના સ્વરૂપે કાર્યક્રમ યોજવામાં આવશે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કથક નૃત્ય સુસ્મિતા બેનર્જી દ્વારા આ કથ્થક નૃત્ય દ્વારા શીવ આરાધના કરાશે. નટેશ્વરની નૃત્ય આરાધનાની સાથે-સાથે શ્રી સોમનાથ મ...

જાન્યુઆરી 13, 2025 3:15 પી એમ(PM) જાન્યુઆરી 13, 2025 3:15 પી એમ(PM)

views 2

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરુણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવમાં આવેલા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરુણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવમાં આવેલા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ આ મુલાકાત દરમિયાન વાઈલ્ડ લાઈફ કેર સેન્ટર દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે વન્ય પ્રાણી ફોટોગ્રાફ પ્રદર્શનનની પણ મુલાકાત લીધી હતી. મુખ્યમં...

જાન્યુઆરી 13, 2025 3:12 પી એમ(PM) જાન્યુઆરી 13, 2025 3:12 પી એમ(PM)

views 7

બનાસકાંઠા જિલ્લામાં આવેલી દાંતીવાડા જળાશય યોજનામાં સિંચાઈ માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧ જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી

બનાસકાંઠા જિલ્લામાં આવેલી દાંતીવાડા જળાશય યોજનામાં સિંચાઈ માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧ જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે. પાણી મેળવવા માટે સંબંધિત વિસ્તારના સેકશન ઓફિસરને ફોર્મ-7માં અરજી કરવી ફરજિયાત છે. આ સાથે પાણીનો પાસ અને બાકી રકમ ભરવી અનિવાર્ય છે એમ ડીસા સિંચાઈ વિભાગની અખબારી યાદીમાં જણાવાયુ...

જાન્યુઆરી 13, 2025 3:10 પી એમ(PM) જાન્યુઆરી 13, 2025 3:10 પી એમ(PM)

views 3

જામનગર નજીક આવેલા પીરોટન ટાપુ ઉપર ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી

જામનગર નજીક આવેલા પીરોટન ટાપુ ઉપર ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી છે. પીરોટન ટાપુ પર અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક સ્થળોનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે. પીરોટન ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ ...

જાન્યુઆરી 13, 2025 9:21 એ એમ (AM) જાન્યુઆરી 13, 2025 9:21 એ એમ (AM)

views 10

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી ચાર દિવસની ગુજરાતની મુલાકાતે

કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ ઉત્તરાયણ પર્વ પ્રસંગે આજથી 16 જાન્યુઆરી સુધી ગુજરાતની મુલાકાતે આવશે. ચાર દિવસીય મુલાકાતમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અનેક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે અને ઉત્તરાયણની ઉજવણીમાં જોડાશે. ભાજપ કાર્યાલય દ્વારા મળેલી માહિતી મુજબ અમિત શાહ આજે સાંજે અમદાવાદ આવશે. તેઓ...

જાન્યુઆરી 12, 2025 8:40 એ એમ (AM) જાન્યુઆરી 12, 2025 8:40 એ એમ (AM)

views 4

પશુપાલન વિભાગના મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે પશુ આરોગ્ય, દુધ ઉત્પાદન વધારવા,સમૃદ્ધ વ્યવસાય, સહિત અનેક લાભોને રાષ્ટ્રીય ગોકુળ ગ્રામ મિશન યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા .

પશુપાલન વિભાગના મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે પશુ આરોગ્ય, દુધ ઉત્પાદન વધારવા,સમૃદ્ધ વ્યવસાય, સહિત અનેક લાભોને રાષ્ટ્રીય ગોકુળ ગ્રામ મિશન યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. પત્રકારો સાથે વાતચીત કરતાં શ્રી પટેલે ગોકુળ ગ્રામ મિશન યોજના અંગેની જાણકારી આપતા જણાવ્યું હતું કે ગુજરાત વડી અદાલતના કેટલા...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.