જાન્યુઆરી 15, 2025 6:19 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 6:19 પી એમ(PM)
6
સુરેન્દ્રનગર: લીંબડીમાં 17 જાન્યુઆરીએ આયુષ મેળો યોજાશે
સુરેન્દ્રનગરનાં લીંબડી ખાતે 17 જાન્યુઆરી શુક્રવારે સવારે સાડા નવ વાગ્યાથી સાંજનાં ચાર વાગ્યા સુધી આયુષ મેળો યોજાશે. આ મેળામાં આર્યુવેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર તથા આયુષ કચેરીનાં સહયોગથી યોજાનાર આ મેળામાં લોકોની દિનચર્યા, ઋત...