પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 18, 2025 7:13 પી એમ(PM) જાન્યુઆરી 18, 2025 7:13 પી એમ(PM)

views 3

રાજ્ય સરકાર દ્વારા રવી માર્કેટિંગ સિઝન અંતર્ગત 2 હજાર 425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરાશે

રાજ્ય સરકાર દ્વારા રવી માર્કેટિંગ સિઝન 2025-26 અંતર્ગત 2 હજાર 425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરાશે. આ માટે 13 જાન્યુઆરી સુધીમાં રાજ્યભરમાંથી 33 હજાર 863 ખેડૂતોએ નોંધણી કરાવી છે. હાલમાં પણ ઑનલાઈન નોંધણી પ્રક્રિયા કાર્યરત છે. પહેલી માર્ચથી શરૂ થનારી ઘઉંની ખરીદી માટે 194 ખરીદ કેન્દ્ર...

જાન્યુઆરી 18, 2025 7:12 પી એમ(PM) જાન્યુઆરી 18, 2025 7:12 પી એમ(PM)

views 3

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ જણાવ્યું કે, “શૈક્ષણિક સંસ્થાઓને સંશોધનપત્રનો યોગ્ય ઉપયોગ કરવા સરકાર તૈયાર”

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ જણાવ્યું કે, પહેલાના સમયમાં ગરીબ લોકો પોતાના આરોગ્ય અંગે ચિંતા કરી શકશે તેવું વિચારી શકતા નહતા, પરંતુ આજે સારી આરોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ છે. તેમણે ઉમેર્યું કે, એક સમયે શૈક્ષણિક સંસ્થાઓના સંશોધનપત્ર એક જગ્યાએ સલામત રીતે પડ્યા રહેતા હતા, પરંતુ આજે તેનો યોગ્ય ઉપયોગ થ...

જાન્યુઆરી 18, 2025 7:08 પી એમ(PM) જાન્યુઆરી 18, 2025 7:08 પી એમ(PM)

views 2

“સ્વામિત્વ યોજના હેઠળ મળેલા પ્રોપર્ટી કાર્ડથી ગરીબ અને ગ્રામીણ નાગરિકોને સાચું સ્વામિત્વ અને આત્મનિર્ભરતા મળશે.” : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વર્ચ્યૂઅલ માધ્યમથી સ્વામિત્વ યોજના હેઠળ રાજ્ય સહિત દેશભરમાં 65 લાખથી વધુ પ્રૉપર્ટી કાર્ડનું વિતરણ કર્યું. અમદાવાદમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાઈ ગયો. આ પ્રસંગે શ્રી નડ્ડાએ જણાવ્યું કે, મોદી સરકાર...

જાન્યુઆરી 18, 2025 2:57 પી એમ(PM) જાન્યુઆરી 18, 2025 2:57 પી એમ(PM)

views 1

સુરતના ઈન્ડોર સ્ટેડિયમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવણી અને આંતરરાષ્ટ્રીય યુવા પુરસ્કાર સમારોહ યોજાયો

સુરતના ઈન્ડોર સ્ટેડિયમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવણી અને આંતરરાષ્ટ્રીય યુવા પુરસ્કાર સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ઓડિશા વડી અદાલતના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ કે. એસ. ઝવેરીએ જણાવ્યું કે, સ્કાઉટીંગ પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓમાં શિસ્ત, સંસ્કાર, પ્રામાણિકત...

જાન્યુઆરી 18, 2025 2:56 પી એમ(PM) જાન્યુઆરી 18, 2025 2:56 પી એમ(PM)

views 7

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે નવનિર્મિત અદાલત ભવન “ન્યાય મંદિર બોડેલી”નું લોકાર્પણ કરાયું

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આજે ગુજરાત વડી અદાલતના ન્યાયાધીશ અને છોટાઉદેપુર જિલ્લાનાં વહીવટી ન્યાયાધીશના હસ્તે નવનિર્મિત અદાલત ભવન "ન્યાય મંદિર બોડેલી"નું લોકાર્પણ કરાયું. આ ભવનનું 4 હજાર 47 ચોરસ મીટર જગ્યામાં 6 કરોડ 54 લાખ રૂપિયાનાં ખર્ચે નિર્માણ કરાયું છે.

જાન્યુઆરી 18, 2025 2:54 પી એમ(PM) જાન્યુઆરી 18, 2025 2:54 પી એમ(PM)

views 1

મહેસાણાની વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પન્ન કરાયેલા શાકભાજી સહિત કઠોળનું સપ્તાહમાં છ દિવસ વેચાણ કરાશે

મહેસાણાની વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પન્ન કરાયેલા શાકભાજી સહિત કઠોળનું સપ્તાહમાં છ દિવસ વેચાણ કરાશે. ઉલ્લેખનીય છે કે વિસનગર તાલુકામાં 283 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેમની ખેતપેદાશોને યોગ્ય બજાર મળતું ન હતું. જેથી હવે વિસનગર એપીએમસી દ્વારા ખેડૂતોની માગ સ...

જાન્યુઆરી 18, 2025 2:54 પી એમ(PM) જાન્યુઆરી 18, 2025 2:54 પી એમ(PM)

views 2

દેવભૂમિદ્વારકા જિલ્લામાં સતત આઠમા દિવસે ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે

દેવભૂમિદ્વારકા જિલ્લામાં સતત આઠમા દિવસે ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે. બેટદ્વારકા બાદ યાત્રાધામ દ્વારકાના રૂક્ષ્મણી મંદિર અને ખોડીયાર ચેકપૉસ્ટ નજીક ગેરકાયદે દબાણને પણ દૂર કરાયા હતા. આ અંગે જિલ્લાના SDM અમોલ આવટેએ માહિતી આપી હતી.

જાન્યુઆરી 18, 2025 2:53 પી એમ(PM) જાન્યુઆરી 18, 2025 2:53 પી એમ(PM)

views 2

સુરતમાં પોલીસ ભવન ખાતે પહેલીવાર ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ

સુરતમાં પોલીસ ભવન ખાતે પહેલીવાર ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં યોજાયેલી આ પરિષદમાં ચાર શહેરના પોલીસ કમિશનર તેમજ નવ રેન્જ I.G., લૉ ઍન્ડ ઑર્ડરના ચાર અધિકારીઓ સહિત રાજ્યના ટોચના IPS અધિકારીઓ ઉપસ્થિત છે. આ પરિસદમાં ગુના અને શહેરની પરિ...

જાન્યુઆરી 18, 2025 2:52 પી એમ(PM) જાન્યુઆરી 18, 2025 2:52 પી એમ(PM)

views 1

અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલ ગેરરીતિ મામલે અમદાવાદ ગુનાશાખાએ હૉસ્પિટલના નિદેશક કાર્તિક પટેલની મોડીરાત્રે ધરપકડ કરી

અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલ ગેરરીતિ મામલે અમદાવાદ ગુનાશાખાએ હૉસ્પિટલના નિદેશક કાર્તિક પટેલની મોડીરાત્રે ધરપકડ કરી છે. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, કાર્તિક પટેલ ઘણા સમયથી એક દેશથી બીજા દેશમાં આવતા-જતા હતા. તેમની સામે લુક-આઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી. આખરે તેમની અમદાવાદ હવાઈમથક પરથી ધરપકડ ક...

જાન્યુઆરી 18, 2025 8:23 એ એમ (AM) જાન્યુઆરી 18, 2025 8:23 એ એમ (AM)

views 3

સુરેન્દ્રનગર જિલ્લાની જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ – ૬ માટે પ્રવેશ પરીક્ષા ૧૦ તાલુકાનાં ૨૯ કેન્દ્રો પર આજે યોજાશે.

સુરેન્દ્રનગર જિલ્લાની જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ – ૬ માટે પ્રવેશ પરીક્ષા ૧૦ તાલુકાનાં ૨૯ કેન્દ્રો પર આજે યોજાશે. જેમાં 6 હજાર 648 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સુરેન્દ્રનગરના અમારાં પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે, આ પરીક્ષાના પૂર્વ આયોજન અંતર્ગત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ધાંગધ્રાની પીએમ શ્રી જવા...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.