જાન્યુઆરી 22, 2025 11:25 એ એમ (AM) જાન્યુઆરી 22, 2025 11:25 એ એમ (AM)
1
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગઈકાલે ભાવનગરમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગઈકાલે ભાવનગરમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. દરમિયાન શ્રી દેવવ્રતે રાસાયણિક ખેતી આવનારી પેઢીના સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે નુકશાનકારક હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ તેમણે પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવી, જીવામૃત અને ઘન જ...