ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 9, 2024 10:41 એ એમ (AM)

આ ચોમાસામાં રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 43 ઇંચ વરસાદ પડ્યો છે, જે સરેરાશ 35 ઇંચની સરખામણીમાં 122 ટકા વધુ છે

આ ચોમાસામાં રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 43 ઇંચ વરસાદ પડ્યો છે, જે સરેરાશ 35 ઇંચની સરખામણીમાં 122 ટકા વધુ છે. રાજ્યનાં કુ...

સપ્ટેમ્બર 9, 2024 10:40 એ એમ (AM)

પાટણ શહેર સહિત સમગ્ર પંથકમાં અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને થયેલા નુકશાનનું વળતર ચુકવવાની માંગણી પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કરી છે

પાટણ શહેર સહિત સમગ્ર પંથકમાં અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને થયેલા નુકશાનનું વળતર ચુકવવાની માંગણી પાટણના ...

સપ્ટેમ્બર 9, 2024 10:39 એ એમ (AM)

પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અંતર્ગત સોલર રૂફટોપ પોલિસીમાં કેટલાંક મહત્વપૂર્ણ વીજ ગ્રાહકલક્ષી સુધારા કરાયા છે

પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અંતર્ગત સોલર રૂફટોપ પોલિસીમાં કેટલાંક મહત્વપૂર્ણ વીજ ગ્રાહકલક્ષી સુધારા કરાયા છે. જ...

સપ્ટેમ્બર 9, 2024 10:38 એ એમ (AM)

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન – CBSEએ ધોરણ – 10 અને ધોરણ – 12ની બોર્ડની પરિક્ષાના ફોર્મનું રજિસ્ટ્રેશન શરૂ કર્યું છે

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન – CBSEએ ધોરણ – 10 અને ધોરણ – 12ની બોર્ડની પરિક્ષાના ફોર્મનું રજિસ્ટ્રેશન શરૂ કર્ય...

સપ્ટેમ્બર 9, 2024 10:37 એ એમ (AM)

કેન્દ્રિય મંત્રી પ્રહલાદ જોષી આજે સાંજે પત્રકારોને આગામી 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર “ગ્લોબલ રિઈન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી ઈન્વેસ્ટર્સ મિટ એન્ડ એક્સ્પો – 2024” અંગે માહિતીગાર કરશે

નવીન અને નવીનીકરણીય ઊર્જા કેન્દ્રિય મંત્રી પ્રહલાદ જોષી આજે સાંજે પત્રકારોને આગામી 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન યોજા...

સપ્ટેમ્બર 9, 2024 10:36 એ એમ (AM)

લાખો પદયાત્રીઓની પ્રસાદની માંગ સંતોષવા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ કર્યો

યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં આવતા ભાવિકો અહીંનાં મોહનથાળનો પ્રસાદ અચૂક લઈ જાય છે. લાખો પદયાત્રીઓ...

સપ્ટેમ્બર 9, 2024 10:35 એ એમ (AM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 29મી તારીખે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશનાં લોકો સાથે તેમનાં વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 29મી તારીખે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશનાં લોકો સાથે તેમના...

સપ્ટેમ્બર 9, 2024 10:34 એ એમ (AM)

સ્વચ્છ ભારત મિશન નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત, બીજી ઓક્ટોબરનાં રોજ સ્વચ્છ ભારત દિવસની ઉજવણી માટે 14 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું

સ્વચ્છ ભારત મિશન નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત, બીજી ઓક્ટોબરનાં રોજ સ્વચ્છ ભારત દિવસની ઉજવણી માટે 14 સપ્ટેમ્બર થી 1 ઓક્ટો...

સપ્ટેમ્બર 8, 2024 7:32 પી એમ(PM)

 કચ્છના લખપત અને અબડાસામાં ભેદી તાવ બાબતે સર્વેલન્સ ટીમના અહેવાલ બાદ આવશ્યક કામગીરી કરવા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની હૈયાધારણ

કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં ભેદી તાવથી ચાર દિવસમાં 12 લોકોના મોત થતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. કચ્છ જિલ્લાન...

સપ્ટેમ્બર 8, 2024 7:29 પી એમ(PM)

સુરતના અડાજણ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ તથા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે “સાયબર સંજીવની ૩.૦” અભિયાનનો શુભારંભ

સુરતના અડાજણ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ તથા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે “સાયબર સંજીવની ૩.૦...

1 420 421 422 423 424 506

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ