પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 23, 2025 8:09 પી એમ(PM) જાન્યુઆરી 23, 2025 8:09 પી એમ(PM)

views 7

છેલ્લા દાયકામાં રાજ્યના સીધા વિદેશી રોકાણમાં 533 ટકાનો વધારો નોંધાયો છે

છેલ્લા દાયકામાં રાજ્યના સીધા વિદેશી રોકાણમાં 533 ટકાનો વધારો નોંધાયો છે. તાજેતરમાં ડિસેમ્બર 2024માં ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ, DPIIT દ્વારા જાહેર કરાયેલા એક અહેવાલ અનુસાર એપ્રિલ 2000 થી સપ્ટેમ્બર 2024 સુધીના સમયગાળામાં માર્ચ 2014 સુધી માત્ર 9.51 અબજ ડોલર ...

જાન્યુઆરી 23, 2025 8:08 પી એમ(PM) જાન્યુઆરી 23, 2025 8:08 પી એમ(PM)

views 7

મહીસાગર જીલ્લામાં ખાનપુર તાલુકાના લીમડિયા માર્કેટીંગ યાર્ડ ખાતે ખેતીવાડી વિભાગ દ્વારા ખેતઉપયોગી વાહનોનો ચેકીંગ કેમ્પ યોજાયો

મહીસાગર જીલ્લામાં ખાનપુર તાલુકાના લીમડિયા માર્કેટીંગ યાર્ડ ખાતે ખેતીવાડી વિભાગ દ્વારા ખેતઉપયોગી વાહનોનો ચેકીંગ કેમ્પ યોજાયો. ઓનલાઇન અરજી દ્વારા ખેડૂતોએ ખરીદેલ ટ્રેકટર, રોટો વેટર વાવણી સહિતના ખેતીમાં ઉપયોગી વાહનોનું ચેકિંગ કરી સરકાર દ્વારા આપવામાં આવતી સહાય તેમના ખાતામાં જમા કરવા માટેની કવાયત હાથ ધરવ...

જાન્યુઆરી 23, 2025 8:06 પી એમ(PM) જાન્યુઆરી 23, 2025 8:06 પી એમ(PM)

views 6

રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫’ તેમજ રાજ્યવ્યાપી ૪૫ દિવસીય “પરવાહ”(Care) અભિયાન અંતર્ગત માર્ગ સલામતી અંગે લોકોમાં જાગૃતતા ફેલાય તે માટે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો હાથ ધરાઈ રહ્યા છે

‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫’ તેમજ રાજ્યવ્યાપી ૪૫ દિવસીય "પરવાહ"(Care) અભિયાન અંતર્ગત માર્ગ સલામતી અંગે લોકોમાં જાગૃતતા ફેલાય તે માટે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો હાથ ધરાઈ રહ્યા છે. આહવા ખાતે મુખ્ય માર્ગો ઉપર પોલીસ દ્વારા જન જાગૃતિ રેલીનું આયોજન કરાયું, જેમાં ફરજીયાત હેલ્મેટ, સિટ બેલ્ટનો ઉપયોગ, વાહન...

જાન્યુઆરી 23, 2025 8:05 પી એમ(PM) જાન્યુઆરી 23, 2025 8:05 પી એમ(PM)

views 6

“બેટી બચાવો બેટી પઢાઓ યોજના” ના સફળતાના 10 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે રાજ્યમાં દીકરીઓના શિક્ષણ નામાંકન દરમાં ૩૩ ટકાનો વધારો નોંધાયો છે.

"બેટી બચાવો બેટી પઢાઓ યોજના" ના સફળતાના 10 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે રાજ્યમાં દીકરીઓના શિક્ષણ નામાંકન દરમાં ૩૩ ટકાનો વધારો નોંધાયો છે. આ અભિયાનના પરિણામે દીકરી જન્મદર 890 થી વધીને 955 થયો છે. દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપતી પહેલોના પરિણામે રાજ્યમાં કન્યાઓનો નામાંકન દર વર્ષ 2002-03માં 66.83% હતો, જે...

જાન્યુઆરી 23, 2025 8:02 પી એમ(PM) જાન્યુઆરી 23, 2025 8:02 પી એમ(PM)

views 4

ગાંધીનગર મહાનગરપાલિકા ના મ્યુનિસિપલ કમિશનર જે એન વાઘેલાએ વર્ષ 2025-26 માટેનું એક હજાર 744 કરોડ રૂપિયા કરતાં વધુનું ડ્રાફ્ટ બજેટ રજુ કર્યું

ગાંધીનગર મહાનગરપાલિકા ના મ્યુનિસિપલ કમિશનર જે એન વાઘેલાએ વર્ષ 2025-26 માટેનું એક હજાર 744 કરોડ રૂપિયા કરતાં વધુનું ડ્રાફ્ટ બજેટ રજુ કર્યું હતું. ગાંધીનગરનું 38 ટકાના વધારા સાથેનું આ સરપ્લસ બજેટ રજુ કરાયું હતું. આ બજેટમાં સામાજિક આંતરિક માણખાકીય સુવિધાઓને ધ્યાનમાં રાખી બજેટ રજૂ કરાયુ હતું. શહેરના 86 ...

જાન્યુઆરી 23, 2025 8:01 પી એમ(PM) જાન્યુઆરી 23, 2025 8:01 પી એમ(PM)

views 4

નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતી નિમિત્તે આજે પાટણ ખાતે નગરપાલિકા પ્રમુખ તેમજ નગરસેવકો, નગરજનો અને વિવિધ સંસ્થા, સંગઠનોના હોદ્દેદારો દ્વારા નેતાજીની પ્રતિમા પર માલ્યાર્પણ કરાયું

નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતી નિમિત્તે આજે પાટણ ખાતે નગરપાલિકા પ્રમુખ તેમજ નગરસેવકો, નગરજનો અને વિવિધ સંસ્થા, સંગઠનોના હોદ્દેદારો દ્વારા નેતાજીની પ્રતિમા પર માલ્યાર્પણ કરાયું. આ ઉપરાંત રાજ્યના અન્ય શહેરો અને નગરોમાં પણ નેતાજી સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.

જાન્યુઆરી 23, 2025 7:59 પી એમ(PM) જાન્યુઆરી 23, 2025 7:59 પી એમ(PM)

views 3

76 મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આ વર્ષે તાપી ખાતે યોજાશે

76 મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આ વર્ષે તાપી ખાતે યોજાશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજ વંદન સમારોહ યોજાશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સાબરકાંઠા ખાતે તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી - ગાંધીનગર ખાતે ધ્વજ વંદન કરશે. અન્ય કેબિન...

જાન્યુઆરી 23, 2025 7:57 પી એમ(PM) જાન્યુઆરી 23, 2025 7:57 પી એમ(PM)

views 2

પ્રજાસત્તાક દિવસની પરેડ માટે ગુજરાતમાંથી 175થી વધુ વ્યક્તિઓને આમંત્રણ અપાયું છે

પ્રજાસત્તાક દિવસની પરેડ માટે ગુજરાતમાંથી 175થી વધુ વ્યક્તિઓને આમંત્રણ અપાયું છે. વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓ, યોજનાઓનાં લાભાર્થીઓ, સ્વસહાય જૂથની બહેનો પણ દિલ્હી જશે.. સમગ્ર ભારતમાંથી ખાસ મહેમાનો તરીકે આમંત્રિત લોકોમાં ગુજરાતમાંથી ટેક્સટાઇલ ક્ષેત્રમાં રાષ્ટ્રીય એવોર્ડ વિજેતાઓ, હેન્ડીક્રાફ્ટમાં સારું પ્ર...

જાન્યુઆરી 23, 2025 7:53 પી એમ(PM) જાન્યુઆરી 23, 2025 7:53 પી એમ(PM)

views 8

સુરતના વેસુ ખાતે ૨૫૦ કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે સરકારની આયુષ્યમાન યોજના હેઠળ કેન્સરની વિનામૂલ્યે સારવાર મળી શકશે તેમ કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યુ

સુરતના વેસુ ખાતે ૨૫૦ કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે સરકારની આયુષ્યમાન યોજના હેઠળ કેન્સરની વિનામૂલ્યે સારવાર મળી શકશે તેમ કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યુ હતું. સુરતમાં બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલમાં અને ફુલચંદભા...

જાન્યુઆરી 23, 2025 3:39 પી એમ(PM) જાન્યુઆરી 23, 2025 3:39 પી એમ(PM)

views 2

ભાવનગર-આસનસોલ સુપરફાસ્ટ ટ્રેન 28મી જાન્યુઆરીએ ટેકનિકલ કારણોસર સંપૂર્ણપણે રદ રહેશે

ભાવનગર-આસનસોલ સુપરફાસ્ટ ટ્રેન 28મી જાન્યુઆરીએ ટેકનિકલ કારણોસર સંપૂર્ણપણે રદ રહેશે. અમારા ભાવનગરના પ્રતિનિધિ જણાવે છે કે, ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજમાં મહાકુંભ-2025 દરમિયાન ચાલી રહેલા મેન્ટેનન્સના કાર્યના કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. રેલવે પ્રશાસને મુસાફરોને થઈ રહેલ અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો છ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.