ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 24, 2024 3:10 પી એમ(PM)

મહેસાણા જિલ્લાના અંતરિયાળ ગામના લોકોને આરોગય સેવાનો લાભ મળે તે હેતુથી વધુ 4 ગામને એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે

મહેસાણા જિલ્લાના અંતરિયાળ ગામના લોકોને આરોગયસેવાનો લાભ મળે તે હેતુથી વધુ 4 ગામને એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે.15મ...

ઓક્ટોબર 24, 2024 3:06 પી એમ(PM)

અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિકે દિવાળીમાં ફરવા જતાં પરિવારને વેકેશન પ્લાન અંગે પોલીસ સ્ટેશનમાં જાણ કરવા અપીલ કરી છે

અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિકે દિવાળીમાં ફરવા જતાં પરિવારને વેકેશન પ્લાન અંગે પોલીસ સ્ટેશનમાં જાણ કરવા અપીલ ક...

ઓક્ટોબર 24, 2024 3:01 પી એમ(PM)

શાળામાં સાંસ્કૃતિક, ધાર્મિક, ઐતિહાસિક, વિકસિત સ્થળોએ પ્રવાસનું આયોજન કરવા શિક્ષણ વિભાગે માર્ગદર્શક સૂચનો જાહેર કર્યા છે

રાજ્યની સરકારી અને ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ જતા પહેલા શાળાઓએ જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરવી પડશે...

ઓક્ટોબર 24, 2024 8:48 એ એમ (AM)

રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યભરના વિવિધ શહેરોમાં મહત્તમ તાપમાન...

ઓક્ટોબર 24, 2024 8:32 એ એમ (AM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 27 અને 28 ઑક્ટોબરના રોજ વડોદરાની મુલાકાતે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 27 અને 28 ઑક્ટોબરના રોજ વડોદરાની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ અહીં વિવિધ યોજનાઓ અને પ...

ઓક્ટોબર 24, 2024 8:30 એ એમ (AM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવાર 27 ઑક્ટોબરે આકાશવાણી પરથી “મન કી બાત” કાર્યક્રમમાં દેશ વિદેશના નાગરિકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવાર 27 ઑક્ટોબરે આકાશવાણી પરથી “મન કી બાત” કાર્યક્રમમાં દેશ વિદેશના નાગરિકો સમક્ષ...

ઓક્ટોબર 24, 2024 8:28 એ એમ (AM)

દિવાળીના વેકેશનની શરૂઆત થવા જઈ રહી છે, તે પહેલાં સુરતીઓને આનંદપ્રમોદ માટેના સારા સમાચાર મળ્યા છે.

દિવાળીના વેકેશનની શરૂઆત થવા જઈ રહી છે, તે પહેલાં સુરતીઓને આનંદપ્રમોદ માટેના સારા સમાચાર મળ્યા છે. રાજકોટ અગ્નિકા...

ઓક્ટોબર 24, 2024 8:24 એ એમ (AM)

રાજ્ય સરકારે ખેડૂતો માટે પાક નુકસાની સામે 1 હજાર કરોડ રૂપિયાથી વધુની સહાય જાહેર કરી છે.

રાજ્ય સરકારે ખેડૂતો માટે પાક નુકસાની સામે 1 હજાર કરોડ રૂપિયાથી વધુની સહાય જાહેર કરી છે. દરમિયાન કૃષિ મંત્રી રાઘવજી...

ઓક્ટોબર 24, 2024 8:13 એ એમ (AM)

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના ઊર્જા વિભાગની ચાર વીજવિતરણ કંપનીઓમાં નવી નિમણૂંક પામેલા 394 જુનિયર ઇજનેરોને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના ઊર્જા વિભાગની ચાર વીજવિતરણ કંપનીઓમાં નવી નિમણૂંક પામેલા 394 જુનિયર ઇજનેરોને ...

ઓક્ટોબર 24, 2024 8:12 એ એમ (AM)

રાજ્યમાં વધતા જતા વાહન અકસ્માતોમાં ગંભીર ઈજા અને મૃત્યુના બનાવોને રોકવા માટે ટ્રાફિક નિયમોનું કડક અમલીકરણ શરૂ કરી દેવાયું છે.

રાજ્યમાં વધતા જતા વાહન અકસ્માતોમાં ગંભીર ઈજા અને મૃત્યુના બનાવોને રોકવા માટે ટ્રાફિક નિયમોનું કડક અમલીકરણ શરૂ ક...

1 376 377 378 379 380 536

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ