પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 30, 2025 2:50 પી એમ(PM)

views 7

ડિસેમ્બર માસમાં સાયબર ઉત્કૃષ્ટતા કેન્દ્રને સાઇબર ગુનાઓમાં નાગરિકોની 61 કરોડ જેટલી રકમ બચાવવામાં સફળતા મળી.

ડિસેમ્બર માસમાં સાયબર ઉત્કૃષ્ટતા કેન્દ્રને સાઇબર ગુનાઓમાં નાગરિકોની 61 કરોડ જેટલી રકમ બચાવવામાં સફળતા મળી છે. ચાલુ માસમાં સાઇબર સેન્ટરને 5 કેસમાં સાઇબર છેતરપિંડીનો ભોગ બનેલા લોકો પાસેથી 121 કરોડ રૂપિયા ગુમાવ્યાની ફરિયાદ મળી હતી. જેમાં 50 ટકા જેટલી રકમ લોકોને પરત કરવામાં આવી છે. સાયબર હેલ્પલાઇન -1930...

ડિસેમ્બર 30, 2025 2:49 પી એમ(PM)

views 9

31 ડિસેમ્બરની ઉજવણીને લઈને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા લેવાઈ રહ્યા છે તકેદારીના પગલાં..

આવતીકાલે 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે. મહેસાણા જિલ્લાના વિવિધ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા કાર્ય યોજના તૈયાર કરવામાં આવી છે. વ્યસન કરીને વાહન ચલાવનારા અને સલામતીનો ભંગ કરનારા તત્વોને રોક...

ડિસેમ્બર 30, 2025 2:48 પી એમ(PM)

views 6

રાજ્યકક્ષાની ૬ઠ્ઠી ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધા’ યોજાઈ.

રાજ્યકક્ષાની ૬ઠ્ઠી ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધા’ યોજાઈ. જેમાં સમગ્ર રાજયમાથી ૧૪ થી ૧૮ વર્ષના કુલ ૩૩૭ જેટલા જુનિયર સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં ૨૩૩ યુવકો અને ૧૦૪ યુવતીઓએ શક્તિ અને સ્ફૂર્તિનું અદભૂત પ્રદર્શન કર્યું હતું. ભાઈઓમાં ૭.૦૪ મિનિટના નવા રેકોર્ડ સાથે સાહિલ પંચાળા પ્રથમ, ૭.૦૯ મિનિટ સાથે મેહુલ ગ...

ડિસેમ્બર 30, 2025 2:18 પી એમ(PM)

views 6

વિરોધ પક્ષોના તમામ આરોપોને ફગાવીને જી રામજી યોજનાને શ્રમિકલક્ષી ગણાવતા કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું છે કે સંસદે વર્તમાન જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અને અગાઉની મનરેગા યોજનાની ખામીઓ દૂર કરવા માટે વિકસીત ભારત - જી રામ જી વિધેયક પસાર કર્યું છે. આજે ભોપાલમાં એક પત્રકાર પરિષદમાં મીડિયાને સંબોધિત કરતાં તેમણે આ મુજબ જણાવ્યું. યોજનાનું નામ બદલવાના વિપક...

ડિસેમ્બર 30, 2025 3:03 પી એમ(PM)

views 8

મુખ્યમંત્રી દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકાર તથા IPAની ત્રિપક્ષીય ભાગીદારીથી જાહેર-ખાનગી ભાગીદારી – PPP મોડલ પર ગિફ્ટ સિટી ખાતે દેશના પ્રથમ ભારતીય કૃત્રિમ બુદ્ધિમત્તા સંશોધન સંગઠન – AI રિસર્ચ ઓર્ગેનાઇઝેશન-IAIROની સ્થાપનાને સૈદ્ધાંતિક મંજૂરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય અને કેન્દ્ર સરકાર તથા ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ-IPAની ત્રિપક્ષીય ભાગીદારીથી જાહેર-ખાનગી ભાગીદારી - PPP મોડલ પર ગિફ્ટ સિટી ખાતે દેશના પ્રથમ ભારતીય કૃત્રિમ બુદ્ધિમત્તા સંશોધન સંગઠન - AI રિસર્ચ ઓર્ગેનાઇઝેશન-IAIROની સ્થાપનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રાષ્ટ્રીય સ્ત...

ડિસેમ્બર 30, 2025 9:42 એ એમ (AM)

views 6

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કાંકરિયા કાર્નિવલ–2025 દરમિયાન સુરક્ષા અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કાંકરિયા કાર્નિવલ–2025 દરમિયાન જાહેર આરોગ્ય સુરક્ષા અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.આ અભિયાનના ભાગરૂપે કાંકરિયા કાર્નિવલ ખાતે આવેલા ફૂડ સ્ટોલમાંથી વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લેવામાં આવ્યા છે. ...

ડિસેમ્બર 30, 2025 9:39 એ એમ (AM)

views 8

નવા વર્ષની સલામત ઉજવણી માટે પોલીસ ખડેપગે

વિદાય લેતા 2025ના વર્ષ અને આવનારા નવા વર્ષની ઉજવણી નાગરિકો કરી રહ્યાં છે. ત્યારે અમદાવાદ પોલીસ આ ઉજવણી શાંતિપૂર્ણ રીતે અને આનંદ દાયક માહોલમાં થાય તે માટે કટિબધ્ધ છે.31 ડિસેમ્બર અનુસંધાને અમદાવાદ શહેર પોલીસે સલામત ઉજવણી માટેની તૈયારીના ભાગરૂપે નવનિર્મિત પોલીસ સંવાદ કેન્દ્રથી ઇન્ચાર્જ પોલીસ કંટ્રોલ ડી...

ડિસેમ્બર 30, 2025 9:38 એ એમ (AM)

views 15

નૌકાદળનું સ્વદેશી આઇએનએસવી કૌન્ડિન્ય જહાજ પોરબંદરથી મસ્કત જવા રવાના

ભારતીય નૌકાદળનું સ્વદેશી રીતે નિર્મિત પરંપરાગત ટાંકાવાળું સઢવાળું જહાજ, ભારતીય નૌકાદળનું સૈઈલિંગ વહાણ (આઇએનએસવી) કૌન્ડિન્ય ગુજરાતનાં પોરબંદરથી ઓમાન સલ્તનતના મસ્કત સુધીની તેની પ્રથમ વિદેશી સફર પર રવાના થયું છે. આ ઐતિહાસિક અભિયાન જીવંત સમુદ્રી સફર દ્વારા તેના પ્રાચીન દરિયાઈ વારસાને પુનર્જીવિત કરવા, સમ...

ડિસેમ્બર 30, 2025 9:37 એ એમ (AM)

views 13

સરકારે રાજ્યની તમામ યુનિવર્સિટીઓ તથા કોલેજોમાં મેન્ટલ હેલ્થ પોલિસી લાગુ કરવાની જાહેરાત કરી

વિદ્યાર્થીઓ ના વધતા આત્મહત્યાના કિસ્સાને લઈ સરકારે દિશા નિર્દેશ જાહેર કર્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં તમામ યુનિવર્સિટીઓ તથા કોલેજોમાં મેન્ટલ હેલ્થ પોલિસી લાગુ કરવાની સરકારે જાહેરાત કરી છે.વિદ્યાર્થીઓનું કોલેજો દ્વારા કાઉન્સિલિંગ કરવા પણ સૂચના આપી દેવ...

ડિસેમ્બર 29, 2025 7:33 પી એમ(PM)

views 9

રાજ્યમાં ગત 2 દિવસમાં આખરી મતદાર યાદીમાં નામ ઉમેરવા માટેના 96 હજારથી વધુ ફૉર્મ મળ્યા.

રાજ્યના તમામ જિલ્લામાં ગત બે દિવસમાં મતદારોની સગવડ માટે વિશેષ શિબિર યોજાઈ. તેમાં બે લાખ 96 હજાર જેટલા નાગરિકોએ બે લાખ 96 હજારથી વધુ ફૉર્મ નંબર છ, છ-એ, સાત અને આઠ ભર્યા છે. તમામ શિબિરમાં અંદાજે 10 લાખ લોકોએ મુલાકાત લઈ નવા મતદાર તરીકે જોડાવા, નામ કમી કરાવવા કે ટ્રાન્સફર અથવા સુધારા માટેના ફૉર્મ અંગેનુ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.