પ્રાદેશિક સમાચાર

ફેબ્રુવારી 21, 2025 7:03 પી એમ(PM) ફેબ્રુવારી 21, 2025 7:03 પી એમ(PM)

views 5

સીબીએસઇ બોર્ડની ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો

સીબીએસઇ બોર્ડની ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં આ પરીક્ષા વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ રીતે આપી હતી. મહેસાણા જિલ્લાની વડનગર સહિતના દસ કેન્દ્રો ઉપર આ પરીક્ષા યોજાઇ રહી છે. વડનગરની જવાહર નવોદય વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી શુભેચ્છાઓ આપવામાં આવી ...

ફેબ્રુવારી 21, 2025 6:09 પી એમ(PM) ફેબ્રુવારી 21, 2025 6:09 પી એમ(PM)

views 2

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના હેઠળ મહિલાઓ માટે મફત ડ્રાઇવિંગ ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના હેઠળ મહિલાઓ માટે મફત ડ્રાઇવિંગ ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા છે.દમણથી અમારાં પ્રતિનિધિ પ્રદીપ ભાવસાર જણાવે છે કે,25 મહિલાઓની  પ્રથમ બેચ સાથે રીવન્ટામાં ડ્રાઇવિંગ ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા છે.મહિલાઓને સક્ષમ બનાવવાના હેતુથી શરૂ કરાયેલા આ ડ્રાઇવિંગ...

ફેબ્રુવારી 21, 2025 6:04 પી એમ(PM) ફેબ્રુવારી 21, 2025 6:04 પી એમ(PM)

views 2

કચ્છના ભુજ-મુંદ્રા રોડ પર સર્જાયેલા ગંભીર અકસ્માતમાં  પાંચ લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ થઇ

કચ્છના ભુજ-મુંદ્રા રોડ પરના કેરા ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની મિની લક્ઝરી બસ, ટ્રેલર વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં પાંચ લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ થઇ છે. 24 જેટલા લોકો ગંભીર રૂપથી ઘાયલ થયા છે. ચારેક લોકો ની હાલત ગંભીર છે. કન્ટેનરને ઓવરટેક કરવા જતા મિની બસને નડેલા અકસ્માતને કારણે બસનો અડધોભાગ તૂટી...

ફેબ્રુવારી 21, 2025 5:59 પી એમ(PM) ફેબ્રુવારી 21, 2025 5:59 પી એમ(PM)

views 21

બનાસકાંઠાના દાંતીવાડી ખાતે નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરીના અધ્યક્ષસ્થાને ત્રી-દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમનો પ્રારંભ કરાયો

બનાસકાંઠાના દાંતીવાડી ખાતે નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરીના અધ્યક્ષસ્થાને ત્રી-દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમનો પ્રારંભ કરાયો છે.આ તાલીમ કાર્યક્રમ હેઠળ દેશભરના ૩૦૦૦થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ અપાશે.. આ કાર્યક્રમ અંતર્ગત ૨૫ જેટલા સ્ટોલ અને વ્યાખ્યાન થકી ખેડૂતોને માર્ગદર્શન પણ આપવામાં આવશે...

ફેબ્રુવારી 21, 2025 5:53 પી એમ(PM) ફેબ્રુવારી 21, 2025 5:53 પી એમ(PM)

views 5

ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષા સંદર્ભે એસ.ટી.નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટે જરૂરિયાત મુજબ વધારાની બસ સુવિધાનું આયોજન કરવામાં આવ્યું

રાજ્યમાં અગામી તારીખ ૨૭મી ફેબ્રુઆરીથી ૧૦ માર્ચ  દરમિયાન આયોજિત થનાર ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષા સંદર્ભે એસ.ટી.નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટે જરૂરિયાત મુજબ વધારાની બસ સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે.એસ.ટી.નિગમ દ્વારા દર વર્ષની જેમ વિદ્યાર્થીઓની જરૂરિયાત પ્રમાણે હાલની નિયમીત સેવાઓ ઉપરાંત વધારાની ૨...

ફેબ્રુવારી 21, 2025 3:43 પી એમ(PM) ફેબ્રુવારી 21, 2025 3:43 પી એમ(PM)

views 8

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ૧૬મી નેશનલ કોન્ફરન્સ ઓફ એઇડ્સ સોસાયટી ઓફ ઇન્ડિયાનું ઉદઘાટન કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ૧૬મી નેશનલ કોન્ફરન્સ ઓફ એઇડ્સ સોસાયટી ઓફ ઇન્ડિયાનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે સરકારના પ્રયાસને કારણે એઇડ્સના રોગ અંગે લોકોમાં જાગૃતિ આવી છે. જે રીતે અગાઉ એઇડ્સના દર્દી સાથે જે વ્યવહાર થતો હતો, તેમાં પરિવર્તન આવ્યું છે. તેમણે ઉમેર્યુ હતુ...

ફેબ્રુવારી 21, 2025 3:42 પી એમ(PM) ફેબ્રુવારી 21, 2025 3:42 પી એમ(PM)

views 46

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રજૂ કરેલુ ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ્દ કરવા બાબતનું વિધેયક સર્વાનુમતે આજે વિધાનસભામાં પસાર કરાયું

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રજૂ કરેલુ ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ્દ કરવા બાબતનું વિધેયક સર્વાનુમતે આજે વિધાનસભામાં પસાર કરાયું હતું. ગુજરાત સ્ટેટ કાઉન્સીલ ફોર ફિઝિયોથેરાપીની તમામ કામગીરી, કાઉન્સીલનું ફંડ, સંસાધનો, માનવબળ, તેમના તમામ અધિકાર અને જવાબદારીઓ હવે “ગુજરાત સ્ટેટ અલાઇડ એન્ડ હેલ્થકેર...

ફેબ્રુવારી 21, 2025 3:39 પી એમ(PM) ફેબ્રુવારી 21, 2025 3:39 પી એમ(PM)

views 7

ભાવનગરમાં સતત ચોથા દિવસે પણ આવકવેરા વિભાગના દરોડાની કાર્યવાહી ચાલુ

ભાવનગરમાં સતત ચોથા દિવસે પણ આવકવેરા વિભાગના દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.અમારા ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે ભાવનગરમાં આઈટી ની તપાસ દરમિયાન 34 સ્થળોએ વધુ શંકાઓ અને પુરાવા મળતા તંત્રની દરોડા-સર્ચની સંખ્યા 46 સુધી પહોંચિ છે.ગઈકાલે 16 જગ્યાઓએ દરોડાની કામગીરી પૂર્ણ થઇ હતી, પરંતુ 3...

ફેબ્રુવારી 21, 2025 3:38 પી એમ(PM) ફેબ્રુવારી 21, 2025 3:38 પી એમ(PM)

views 4

વર્ષ-૨૦૨૪ દરમિયાન રાજ્યમાં બે વખત વીજદરોમાં ઘટાડો કરવામાં આવતાં કુલ સરેરાશ બે હજાર ચાર કરોડ રૂપિયાની રાહત આપવામાં આવી

રાજ્ય વિધાનસભાના બજેટ સત્રમાં રાજ્યના ગ્રાહકોને અપાયેલી વીજરાહત અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, વર્ષ-૨૦૨૪ દરમિયાન રાજ્યમાં બે વખત વીજદરોમાં ઘટાડો કરવામાં આવતાં કુલ સરેરાશ બે હજાર ચાર કરોડ રૂપિયાની રાહત આપવામાં આવી છે. વીજ નિયમન પંચ દ્વારા આગામી સમીક્ષા ન થાય ...

ફેબ્રુવારી 21, 2025 3:33 પી એમ(PM) ફેબ્રુવારી 21, 2025 3:33 પી એમ(PM)

views 2

રાજ્યનું 3 લાખ 77 હજાર 962 કરોડ રૂપિયા જાહેર દેવું

રાજ્યનું 3 લાખ 77 હજાર 962 કરોડ રૂપિયા જાહેર દેવું છે, તેની વિધાનસભામાં સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં રાજ્ય સરકારે આ જવાબ રજૂ કર્યો હતો.. છેલ્લા બે વર્ષમાં 48 હજાર 654 કરોડ રૂપિયા વ્યાજની ચુકવણી કરવામાં આવી હતી.. છેલ્લા બે વર...