પ્રાદેશિક સમાચાર

માર્ચ 2, 2025 7:18 પી એમ(PM) માર્ચ 2, 2025 7:18 પી એમ(PM)

views 7

અરવલ્લીના મોડાસામાં ટ્રાફિક સિગ્નલનું લોકાર્પણ કરાયું.

અરવલ્લીના મોડાસામાં ટ્રાફિક સિગ્નલનું લોકાર્પણ કરાયું. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ અને ASP સંજય કેશવાલા ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે મુખ્ય પાંચ રસ્તા પર સર્જાતી ટ્રાફિકની સમસ્યા અંગે ઉચ્ચકક્ષા સુધી રજૂઆતો કરાઇ હતી. ત્યારે હવે ટ્રાફિક સિગ્નલ શરૂ થતાં વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યાથી મુક...

માર્ચ 2, 2025 7:17 પી એમ(PM) માર્ચ 2, 2025 7:17 પી એમ(PM)

views 4

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મહેસાણા જિલ્લાના પીલવાઈ ખાતે નવનિર્મિત વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ કર્યું

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મહેસાણા જિલ્લાના વિજાપુરના પીલવાઈ ખાતે નવનિર્મિત વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ કર્યું. શ્રી શાહે નવનિર્મિત વિદ્યાભવનમાં સ્માર્ટ ક્લાસરૂમ અને કોમ્પ્યુટર લેબ સહિત વિવિધ વર્ગખંડોની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ પહેલા શ્રી શાહે પિલવાઈમાં શ્રી ગો...

માર્ચ 2, 2025 3:26 પી એમ(PM) માર્ચ 2, 2025 3:26 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જામનગરના પશુ રાહત અને પુનર્વસન કેન્દ્ર વનતારાની મુલાકાત લીધી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જામનગરના પશુ રાહત અને પુનર્વસન કેન્દ્ર વનતારાની મુલાકાત લીધી હતી. ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવેલા શ્રી મોદી આજે બપોર પછી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના કરશે, તેમ જ શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા પણ કરશે. શ્રી મોદી આવતીકાલે એશિયાઇ સ...

માર્ચ 2, 2025 3:23 પી એમ(PM) માર્ચ 2, 2025 3:23 પી એમ(PM)

views 1

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહેસાણાના વીજાપુરમાં પિલવાઇ ખાતે જી સી હાઇસ્કુલમાં વિદ્યાભવનનું ઉદઘાટન કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મહેસાણા જિલ્લાના વીજાપુરના પિલવાઇ ખાતે નવનિર્મિત ગોવર્ધનનાથજી મંદિરનું ઉદઘાટન કર્યું હતું. આ ઉપરાંત શ્રી શાહે જી સી હાઇસ્કુલમાં વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનનું પણ ઉદઘાટન કર્યું હતું.

માર્ચ 2, 2025 3:20 પી એમ(PM) માર્ચ 2, 2025 3:20 પી એમ(PM)

views 4

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે આજે સુરતના લિંબાયત અને ડિંડોલીને સાંકળતા અત્યાધુનિક રેલવે અંડરપાસનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે આજે સુરતના લિંબાયત અને ડિંડોલીને સાંકળતા અત્યાધુનિક રેલવે અંડરપાસનું ઉદ્ઘાટન કર્યું. લિંબાયત ઝોન વિસ્તારમાં ઉધના યાર્ડ ખાતે સુરત - ભુસાવલ રેલવે લાઈન પર સાંઈબાબા મંદિર પાસે લિંબાયતથી ડિંડોલી જવા વાહનચાલકોને લાંબુ અંતર કાપવું પડતું હતું. આ સમસ્યાને ધ્યાને રાખીને મહાનગરપા...

માર્ચ 2, 2025 3:14 પી એમ(PM) માર્ચ 2, 2025 3:14 પી એમ(PM)

views 3

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ પોરબંદરના પ્રવાસ દરમિયાન આજે સવારે સન્ડે ઓન સાયકલ કાર્યક્રમમાં ભાગ લીધો

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ પોરબંદરના પ્રવાસ દરમિયાન આજે સવારે સન્ડે ઓન સાયકલ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે શ્રી માંડવિયાએ પોરબંદર ચોપાટી પર આશરે 10 કિલોમીટરથી વધુ સાયકલિંગ કર્યું હતું. શ્રી માંડવિયાએ કસરતના મહત્વને સમજાવ્યું હતું. શ્રી માંડવિયા બગવદર ગામમાં રાંદલ માતાજીનાં મંદિરે...

માર્ચ 2, 2025 10:07 એ એમ (AM) માર્ચ 2, 2025 10:07 એ એમ (AM)

views 4

રાજ્ય કર વિભાગને ફેબ્રુઆરી મહિનામાં GST હેઠળ 6 હજાર 388 કરોડ રૂપિયાની આવક થઈ.

રાજ્ય કર વિભાગને આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં વસ્તુ અને સેવા કર- GST હેઠળ 6 હજાર 388 કરોડ રૂપિયાની આવક થઈ છે, જે ગયા વર્ષે સમાન સમયગાળાની આવક કરતાં સાત ટકા વધુ છે.સત્તાવાર યાદી મુજબ, રાજ્ય કર વિભાગને ફેબ્રુઆરી સુધીમાં GST હેઠળ 67 હજાર 79 કરોડ રૂપિયાની આવક થઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની 58 હજાર 44...

માર્ચ 2, 2025 10:05 એ એમ (AM) માર્ચ 2, 2025 10:05 એ એમ (AM)

views 2

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે પોરબંદરમાં વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે પોરબંદરના પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ સવારે સન્ડે ઑન સાઈયલ કાર્યક્રમમાં ભાગ લેશે. ઉપરાંત શ્રી માંડવિયા આજે સવારે પોરબંદર બંદરની મુલાકાત લેશે. ત્યારબાદ બગવદર ગામમાં રાંદલ માતાજી મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં વિકાસલક્ષી વિવિધકાર્યોનું લ...

માર્ચ 1, 2025 7:31 પી એમ(PM) માર્ચ 1, 2025 7:31 પી એમ(PM)

views 1

ગૃહમંત્રી અમિત શાહે આજે મણિપુરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી

ગૃહમંત્રી અમિત શાહે આજે મણિપુરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી. શ્રી શાહે 8 માર્ચથી રાજ્યના તમામ રૂટ પર લોકોની અવરજવર સરળ રહે તે સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી હતી. શ્રી શાહે નવી દિલ્હીમાં મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાની હાજરીમાં બેઠકની અધ્યક્ષતા કરતી વખતે આ સૂચનાઓ આપી હતી. તેમણે કહ્યું કે મણિપુરન...

માર્ચ 1, 2025 7:22 પી એમ(PM) માર્ચ 1, 2025 7:22 પી એમ(PM)

views 5

સુરતના લિંબાયત અને ડિંડોલીને સાંકળતા અત્યાધુનિક રેલવે અંડરપાસનું આવતીકાલે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે

સુરતના લિંબાયત અને ડિંડોલીને સાંકળતા અત્યાધુનિક રેલવે અંડરપાસનું આવતીકાલે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. અંડરપાસના ઉદ્ઘાટન પૂર્વે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. લિંબાયત ઝોન વિસ્તારમાં ઉધના યાર્ડ ખાતે સુરત - ભુસાવલ રેલવે લાઈન પર સાંઈબાબા મંદિર પાસે ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.