પ્રાદેશિક સમાચાર

માર્ચ 3, 2025 7:21 પી એમ(PM) માર્ચ 3, 2025 7:21 પી એમ(PM)

views 6

શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને  ગાંધીનગર ખાતે  ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન- IITEનો  સાતમો પદવીદાન સમારોહ યોજાયો હતો

શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને  ગાંધીનગર ખાતે  ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન- IITEનો  સાતમો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે શ્રી પાનસેરીયાએ જણાવ્યું હતું કે, વિકસિત ભારતના નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા ખૂબ જ અગત્યની છે.ત્યારે શિક્ષકોએ એવા બાળકોનું ઘડતર કરવાનું છે જેઓ ભવિષ્...

માર્ચ 3, 2025 7:18 પી એમ(PM) માર્ચ 3, 2025 7:18 પી એમ(PM)

views 4

નર્મદા જિલ્લાના રાજપીપલાના વિશ્વકર્મા મંદિર ખાતે આયુષ મેળો’ યોજાયો હતો

નર્મદા જિલ્લાના રાજપીપલાના વિશ્વકર્મા મંદિર ખાતે આયુષ મેળો’ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય માયાબેન ચૌધરીએ વિવિધ રોગોની સારવાર પદ્ધતિ અને આયુર્વેદના મહત્વ વિશે સમજણ પુરી પાડી, વધુમાં વધુ લોકોને આયુષ મેળાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લામાં પંચાયત હસ્તક ક...

માર્ચ 3, 2025 7:16 પી એમ(PM) માર્ચ 3, 2025 7:16 પી એમ(PM)

views 3

કેન્દ્રીય કોલસા અને ખાણ રાજ્ય મંત્રી સતીશચંદ્ર દુબેની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં કોલસાની ખાણની વાણીજ્ય હરાજી અંગે રોડ શો યોજાયો હતો

કેન્દ્રીય કોલસા અને ખાણ રાજ્ય મંત્રી સતીશચંદ્ર દુબેની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં કોલસાની ખાણની વાણીજ્ય હરાજી અંગે રોડ શો યોજાયો હતો. આ પ્રસંગે શ્રી દુબેએ જણાવ્યું કે નવી પદ્ધતિઓથી કોલસા ક્ષેત્રે અનેક કામ થઈ રહ્યા છે. શ્રી દુબેએ ઉમેર્યું કે કોલસા ક્ષેત્રે આજે 3 લાખ લોકોને રોજગારી મળી રહી છે.

માર્ચ 3, 2025 7:14 પી એમ(PM) માર્ચ 3, 2025 7:14 પી એમ(PM)

views 3

જિલ્લામાં વર્ષ 2024-25 માટે જિલ્લા કક્ષાએ ત્રણ માધ્યમિક શાળાઓને શ્રેષ્ઠ શાળાઓ જાહેર કરાઈ છે

જિલ્લામાં વર્ષ 2024-25 માટે જિલ્લા કક્ષાએ ત્રણ માધ્યમિક શાળાઓને શ્રેષ્ઠ શાળાઓ જાહેર કરાઈ છે. આ શાળામાં આવતીકાલે રૂપિયા એક-એક લાખ રૂપિયાનો પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરાશે. પાટણ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે છેલ્લા ત્રણ વર્ષથી ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં 80 ટકાથી વધુ પરિણામ લાવનારી અને વિવિધ...

માર્ચ 3, 2025 2:59 પી એમ(PM) માર્ચ 3, 2025 2:59 પી એમ(PM)

views 32

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાસણ ગીરમાં રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની સાતમી બેઠકની અધ્યક્ષતા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસ પ્રસંગે જૂનાગઢ જિલ્લાના સાસણ ગીરમાં રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની સાતમી બેઠકની અધ્યક્ષતા કરી. બેઠકમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવ, આ ક્ષેત્રમાં કામ કરતી બિન સરકારી સંસ્થાઓના પ્રતિનિધીઓ, મુખ્ય વન્યજીવ વોર્ડન અને વિવિધ રાજ્યોના સચિવોએ...

માર્ચ 3, 2025 2:56 પી એમ(PM) માર્ચ 3, 2025 2:56 પી એમ(PM)

views 4

જૂનાગઢના સાસણ ગીર ખાતે રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડની સાતમી બેઠક યોજાઈ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ વન્યજીવન દિવસ નિમિત્તે જૂનાગઢ જિલ્લાના સાસણ ગીર ખાતે રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડની સાતમી બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, વિવિધ રાજ્યોના સભ્યો, આ ક્ષેત્રમાં કાર્યરત NGO ના પ્રતિનિધિઓ, મુખ્ય વન્યજીવન વોર્ડન અને વિવિધ રાજ્...

માર્ચ 3, 2025 2:54 પી એમ(PM) માર્ચ 3, 2025 2:54 પી એમ(PM)

views 4

જામનગરના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પોલીસ અધિકારીના પુત્રીને નર્સિંગ સ્કૂલમાં બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યરનો એવોર્ડ પ્રાપ્ત થયો છે

જામનગરના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પોલીસ અધિકારીના પુત્રીને નર્સિંગ સ્કૂલમાં બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યરનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. જામનગરના અમારા પ્રતિનિધિ જણાવે છે કે એ. ડિવિઝન પોલીસમાં ફરજ બજાવતા અને તાજેતરમાં રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનારા એ.એસ.આઇ. બસીર મુદ્રાકના પુત્રી સુઝાન મુદ્રાકને હ્યુમન ટોર્ચ સ્કૂલ ઓફ...

માર્ચ 3, 2025 2:19 પી એમ(PM) માર્ચ 3, 2025 2:19 પી એમ(PM)

views 1

કેન્દ્રશાસિત પ્રદેશ દમણના સ્વાતંત્ર્ય સેનાની બાબુભાઈ રાણાનું લાંબી માંદગી બાદ 96 વર્ષની વયે અવસાન થયું છે.

કેન્દ્રશાસિત પ્રદેશ દમણના સ્વાતંત્ર્ય સેનાની બાબુભાઈ રાણાનું લાંબી માંદગી બાદ 96 વર્ષની વયે અવસાન થયું છે. આજે તેમના નિવાસ સ્થાનથી અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં દમણ દીવના સાંસદ ઉમેશ પટેલ, પોલીસ અધિકારીઓ જોડાયા હતા. દમણના અમારા પ્રતિનિધિ જણાવે છે કે બાબુભાઈ રાણાએ વર્ષ 1961માં દમણની સ્વતંત્રતા ચળવળમાં...

માર્ચ 3, 2025 2:16 પી એમ(PM) માર્ચ 3, 2025 2:16 પી એમ(PM)

views 5

મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું છે.

મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું છે. આ અભિયાન અંતર્ગત શહેરના મુખ્ય રસ્તાઓ પાસેની દીવાલો પર ચિત્રકામ કરાઇ રહ્યું છે, જેમાં ગુજરાત લોકસંસ્કૃતિ, પતંગ ઉત્સવ, નવરાત્રી, વન્યજીવો સહિત વિવિધ થીમ પર આકર્ષક ચિત્રો દોરાયા છે. 25 જેટલા ચિત્રકારો દીવાલો પર ચિત્રકામ કરી સ્વચ્છતા અંગ...

માર્ચ 3, 2025 9:56 એ એમ (AM) માર્ચ 3, 2025 9:56 એ એમ (AM)

views 4

રાજ્યમાં 2 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં બે-થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી.

રાજ્યમાં આગામી 2 દિવસ મહત્તમ તાપમાન યથાવત્ રહેશે અને ત્યારબાદ મહત્તમ તાપમાનમાં બે-થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી છે. હવામાન ખાતાની યાદી મુજબ, ગત 24 કલાકમાં રાજ્યમાં હાલ મહત્તમ તાપમાન સરેરાશ 34.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.અમરેલી, કચ્છના કંડલા હવાઈમથક, રાજકોટ, સુરેન્દ્રનગર, જુનાગઢના કેશ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.