ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 8, 2024 3:20 પી એમ(PM)

રાજ્યના ચોથા નાણાપંચના અધ્યક્ષ તરીકે યમલ વ્યાસે આજે ચાર્જ સંભાળ્યો

રાજ્યના ચોથા નાણાપંચના અધ્યક્ષ તરીકે યમલ વ્યાસે આજે ચાર્જ સંભાળ્યો હતો. નાણાપંચના ગાંધીનગર સ્થિતિ નવા સચિવાલયન...

નવેમ્બર 8, 2024 3:19 પી એમ(PM)

રાજ્યમાં સંત જલારામ બાપાની આજે 225 મી જન્મજયંતીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી

રાજ્યમાં સંત જલારામ બાપાની આજે 225 મી જન્મજયંતીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે,ત્યારે રાજકોટના વિરપુર ગ...

નવેમ્બર 8, 2024 3:17 પી એમ(PM)

રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી ખાતે સરકારી ખરાબાની આશરે 1 કરોડથી વધુની કિમતની જમીન પરના દબાણ દૂર કરવામાં આવ્યા

રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી ખાતે સરકારી ખરાબાની આશરે 1 કરોડથી વધુની કિમતની જમીન પરના દબાણ દૂર કરવામાં આવ્યા છે. ...

નવેમ્બર 8, 2024 3:16 પી એમ(PM)

છોટાઉદેપુરની મધ્યમાં આવેલા અને નગરની શાન ગણાતા કુસુમ સાગર તળાવની સફાઇ હાથ ધરવામાં આવશે

છોટાઉદેપુરની મધ્યમાં આવેલા અને નગરની શાન ગણાતા કુસુમ સાગર તળાવની સફાઇ હાથ ધરવામાં આવશે. તળાવમાં ભારે ગંદકી ફેલા...

નવેમ્બર 8, 2024 3:15 પી એમ(PM)

ભારતરત્ન શ્રી લાલકૃષ્ણ અડવાણીજીના 98’મા જન્મદિવસની સોમનાથ મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી

ભારતરત્ન શ્રી લાલકૃષ્ણ અડવાણીજીના 98'મા જન્મદિવસની સોમનાથ મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી સોમનાથ...

નવેમ્બર 8, 2024 11:56 એ એમ (AM)

11 મીએ મુખ્યમંત્રી હિંમતનગરથી એકસાથે 160 કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવશે

ગુજરાતમાં મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા મગફળી પકવતા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ...

નવેમ્બર 7, 2024 7:51 પી એમ(PM)

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના મોટી સરસણ આયુષ્યમાન આરોગ્ય મંદિરને NQAS એટલે કે નેશનલ ક્વોલિટી એસયોરન્સ સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ મળ્યું છે

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના મોટી સરસણ આયુષ્યમાન આરોગ્ય મંદિરને NQAS એટલે કે નેશનલ ક્વોલિટી એસયોરન્સ સ્ટા...

નવેમ્બર 7, 2024 7:46 પી એમ(PM)

અમદાવાદ સહિત રાજ્યભરમાં વસતા ઉત્તર ભારતીયો દ્વારા છઠ પૂજાની વિશેષ ઉજવણી કરવામાં આવી

અમદાવાદ સહિત રાજ્યભરમાં વસતા ઉત્તર ભારતીયો દ્વારા છઠ પૂજાની વિશેષ ઉજવણી કરવામાં આવી. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ...

નવેમ્બર 7, 2024 7:41 પી એમ(PM)

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વલસાડ પોલીસના વિશેષ સંવેદનશીલ અભિયાન ‘મિલાપ’ એટલે કે, ગુમ અને અપહરણ કરાયેલા લોકોને શોધવા માટેના અભિયાનના કાર્યની પ્રશંસા કરી અભિનંદન આપ્યા છે

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વલસાડ પોલીસના વિશેષ સંવેદનશીલ અભિયાન ‘મિલાપ’ એટલે કે, ગુમ અને અપહરણ કરાયેલા લોકોને ...

1 346 347 348 349 350 532

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ