પ્રાદેશિક સમાચાર

માર્ચ 7, 2025 2:37 પી એમ(PM) માર્ચ 7, 2025 2:37 પી એમ(PM)

views 5

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી 2 દિવસ રાજ્યના પ્રવાસે આવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી 2 દિવસ રાજ્યના પ્રવાસે આવશે. 8 માર્ચે તેઓ સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરશે. તેમજ જૂનાગઢ ખાતે બ્રહ્માનંદ વિદ્યાધામમાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘઘાટન અને શિલાન્યાસ કરશે. 9 માર્ચના અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસુરીશ્વરજી મહારા...

માર્ચ 7, 2025 2:01 પી એમ(PM) માર્ચ 7, 2025 2:01 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી મોદી સેલવાસમાં 2 હજાર 587 કરોડ રૂપિયાની વિવિધ યોજનાઓની ભેટ આપશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ તેમજ રાજ્યની આજથી બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી આજે સેલવાસની મુલાકાત લેશે અને બપોરે લગભગ 2 વાગે તેઓ નમો હોસ્પિટલ ફેઝ-1નું ઉદ્દઘાટન કરશે. બપોરે લગભગ 2:45 વાગ્યે, તેઓ સેલવાસ ખાતે કેન્દ્રશાસિત પ્રદેશ માટે...

માર્ચ 7, 2025 10:09 એ એમ (AM) માર્ચ 7, 2025 10:09 એ એમ (AM)

views 1

પ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકામાં હોળીના પર્વની ઉજવણી નિમિત્તે ફુલડોલ ઉત્સવની તડામાર તૈયારીઓ.

હોળી ધુળેટીના તહેવારને ધ્યાને રાખી દ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં ફૂલડોલ ઉત્સવ ઉજવવમાં આવશે. જેને લઈને જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં દ્વારકા ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં દર્શનાર્થીઓ માટે માર્ગ સલામતી, સ્વચ્છતા, આરોગ્ય, પાર્કિંગ વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, તેમજ વીજ પુરવઠો સતત...

માર્ચ 7, 2025 10:08 એ એમ (AM) માર્ચ 7, 2025 10:08 એ એમ (AM)

views 2

પોરબંદરના મરઘા ડુંગર પર ભીષણ આગ લાગતા દોડધામ.

પોરબદરના કુતિયાણા તાલુકાના દેવડા ગામે આવેલ મરઘા ડુંગરમાં 1200 થી 1300 એક્ટર વિસ્તારમાં આગ લાગી હતી. ડુંગર પર લાગેલી આગને કારણે વન્ય પ્રાણીનોના જીવ પણ જોખમમાં મૂકાયા છે. જોકે આગ બૂઝાવવા માટે ફાયર બ્રિગેડ પ્રયાસો કર્યા હતા પરંતુ તેમા અનેક મુશ્કેલીઓ આવી હતી.

માર્ચ 7, 2025 10:05 એ એમ (AM) માર્ચ 7, 2025 10:05 એ એમ (AM)

views 2

પશુપાલકોને લાભ કરતાં બનાસ ડેરીના સિમેન સેન્ટરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યુ.

બનાસ ડેરીના પ્રયાસોથી ડીસા તાલુકાના દામા ગામે સ્થાપવામાં આવેલા એક આધુનિક સીમેન પ્રોડક્શન યુનિટનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યુ હતું. પશુપાલકો માટે ઉચ્ચ વંશાવળી ધરાવતા અને વધુ દૂધ આપતા પશુઓ પેદા કરવાના હેતુથી આ મેક ઇન ઇન્ડિયા સિમેન સેક્સ સોર્ટીંગ મશીનથી બનાસકાંઠા જિ...

માર્ચ 7, 2025 9:56 એ એમ (AM) માર્ચ 7, 2025 9:56 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આઠમી માર્ચના નવસારીના કાર્યક્રમની સલામતીની વ્યવસ્થા મહિલા પોલીસ દ્વારા કરાશે.

નવસારીના જલાલપોરના વાંસી બોરસી ખાતે આવતીકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં લખપતિ દીદી સન્માન સમારોહ યોજાનાર છે. જેને લઈને જિલ્લા તંત્ર દ્વારા આ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સમગ્ર તૈયારીઓને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જણાવ્યું હતું કે, ...

માર્ચ 7, 2025 9:53 એ એમ (AM) માર્ચ 7, 2025 9:53 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે રાજ્યના પ્રવાસે – સેલવાસમાં 2 હજાર 587 કરોડ રૂપિયાની વિવિધ યોજનાઓની ભેટ આપશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા, નગર હવેલી અને દમણ તેમજ દીવની બે દિવસની મુલાકાતે છે. શ્રી મોદી ગુજરાતના સુરત અને નવસારી અને દમણના સેલવાસમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.પ્રધાનમંત્રી આજે સેલવાસના દાદરા અને નગર હવેલીમાં 2 હજાર 587 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ્સનુ...

માર્ચ 6, 2025 8:10 પી એમ(PM) માર્ચ 6, 2025 8:10 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા, નગરહવેલી, દમણ અને દીવની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલી અને દમણ અને દીવની મુલાકાત લેશે. તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી ગુજરાતના સુરત, નવસારી અને દમણના સેલવાસમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. મુલાકાતના પ્રથમ દિવસે, શ્રી મોદી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા ...

માર્ચ 6, 2025 7:29 પી એમ(PM) માર્ચ 6, 2025 7:29 પી એમ(PM)

views 4

જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું કે ગુજરાતમાં જળસંચયને પ્રોત્સાહન આપવા ૫૦ લાખ હેક્ટર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ હેઠળ આવરી લેવાશે.

જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું કે ગુજરાતમાં જળસંચયને પ્રોત્સાહન આપવા ૫૦ લાખ હેક્ટર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ હેઠળ આવરી લેવાશે. જળસંચય અંગેના બિન સરકારી સંકલ્પની ચર્ચામાં સહભાગી થતાશ્રી બાવળીયાએ જણાવ્યું કે સૂક્ષ્મ સિંચાઈથી પાણીનો કરકસરયુક્ત ઉપયોગ થશે અને જળસંચયના લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવા...

માર્ચ 6, 2025 7:28 પી એમ(PM) માર્ચ 6, 2025 7:28 પી એમ(PM)

views 1

ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે વિવિધ જિલ્લા અને શહેરના પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે વિવિધ જિલ્લા અને શહેરના પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે માધવ દવે અને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અલ્પેશ ઢોલરીયાના નામ જાહેર કરાયા છે. નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નીલ રાવની વરણી કરાઇ. જામનગર શહેર ભાજપ અધ્યક્ષ તરીકે કોર્પોરેટર ...