પ્રાદેશિક સમાચાર

માર્ચ 8, 2025 11:12 એ એમ (AM) માર્ચ 8, 2025 11:12 એ એમ (AM)

views 6

આજે આંતર-રાષ્ટ્રીય મહિલા દિવસ, પ્રધાનમંત્રીએ આ દિવસને નારીશક્તિઓની સિદ્ધિઓને ઉજવવાનો પ્રસંગ ગણાવ્યો.

સુરતના લિંબાયતના નીલગિરિ સર્કલ ખાતે ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. દરમિયાન સભાને સંબોધતાં શ્રી મોદીએ કહ્યું, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના 81 કરોડથી વધુ લાભાર્થીઓ સાથે વિશ્વની સૌથી મોટી ખાદ્ય સુરક્ષા યોજના બની છે. કેન્દ્ર સરકારન...

માર્ચ 8, 2025 11:09 એ એમ (AM) માર્ચ 8, 2025 11:09 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવસારીમાં લખપતિ દીદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંતર-રાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારી જિલ્લાના વાંસીબોરસી ગામમાં લખપતિ દીદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. શ્રી મોદી લખપતિ દીદીઓ સાથે સંવાદ પણ કરશે. દરમિયાન તેઓ પાંચ લખતપિ દીદીઓને લખપતિ દીદી પ્રમાણપત્રથી સન્માનિત કરશે.શ્રી મોદી રાજ્ય સરકારના કાર્યક્રમ જી-સફલ એટલે કે, ...

માર્ચ 7, 2025 7:06 પી એમ(PM) માર્ચ 7, 2025 7:06 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રીએ દાદરા નગર હવેલી, દીવ અને દમણના કેન્દ્રશાસિત પ્રદેશને દેશનો વારસો ગણાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દાદરા નગર હવેલી, દીવ અને દમણ કેન્દ્રશાસિત પ્રદેશને દેશનો વારસો ગણાવ્યો છે. અને સંઘપ્રદેશને સમાવેશી ધરાવતો આદર્શ પ્રદેશ બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતાને પુનોચ્ચાર કર્યો છે. સિલ્વાસામાં જાહેર સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ અનેક સામાજિક સુરક્ષા યોજનાઓમાં સંતૃપ્તિ પ્રાપ્ત કરવા...

માર્ચ 7, 2025 7:05 પી એમ(PM) માર્ચ 7, 2025 7:05 પી એમ(PM)

views 5

નાણાકીય શિસ્ત અને માળખાગત વિકાસ સાથે ગુજરાત સુશાસન સૂચકાંકમાં દેશમાં પ્રથમ ક્રમે છે : નાણામંત્રી કનુ દેસાઈ

નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે નાણાકીય શિસ્ત અને માળખાગત વિકાસ સાથે ગુજરાત સુશાસન સૂચકાંકમાં દેશમાં પ્રથમ ક્રમે છે. અંદાજપત્રની ચોથા અને અંતિમ દિવસની સામાન્ય ચર્ચામાં પોતાના વિચારો રજૂ કરતા, શ્રી દેસાઇએ જણાવ્યું કે અંદાજપત્રમાં સૂચવેલ યોજનાઓનું અસરકારક અમલીકરણ કરીને સમૃદ્ધ સમાજનું નિર્માણ કરવું, ...

માર્ચ 7, 2025 7:01 પી એમ(PM) માર્ચ 7, 2025 7:01 પી એમ(PM)

views 8

દેશના દરેક પરિવારને પૂરતું પોષણ આપવાનું સરકારનું લક્ષ્ય : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, દેશના દરેક પરિવારને પૂરતું પોષણ આપવાનું સરકારનું લક્ષ્ય છે અને તે માટે સરકાર લાભાર્થી સુધી પહોંચી રહી છે. સુરતમાં આજે સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાનનો શુભારંભ કરાવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, એક પણ લાભાર્થી લાભથી વંચિત ના રહે તે માટે સરકાર સંતૃ...

માર્ચ 7, 2025 6:58 પી એમ(PM) માર્ચ 7, 2025 6:58 પી એમ(PM)

views 5

ભારત ઉડ્ડયન ઈકોસિસ્ટમનું મજબૂત આધાર સ્તંભ છે :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ભારત ઉડ્ડયન ઈકોસિસ્ટમનું મજબૂત આધાર સ્તંભ છે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ઈન્ડીયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સિંગ સમિટના પ્રારંભે શ્રી પટેલે આમ જણાવ્યું હતું. શ્રી પટેલે ઉમેર્યું કે વૈશ્વિક પુરવઠા કડીમાં ગુજરાતના વધતા પ્રભાવને પરિણામે ગ્લોબલ ઓરીજીનલ ઇક્વિપમેન્ટ ઉત્...

માર્ચ 7, 2025 6:03 પી એમ(PM) માર્ચ 7, 2025 6:03 પી એમ(PM)

views 4

જમીન રી-સરવેની કામગીરી સંપૂર્ણ પારદર્શી રીતે કરીને રાજ્યનો એક પણ ખેડૂત રહી ન જાય એ જ અમારો નિર્ધાર છે : ઉદ્યોગ મંત્રી બલવંતસિહ રાજપૂત

વિધાનસભા ગૃહમાં અરવલ્લી, સાબરકાંઠા અને છોટાઉદેપુર જિલ્લામાં જમીન રી-સરવેની કામગીરી અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મુખ્યમંત્રી વતી જવાબ આપતા ઉદ્યોગ મંત્રી બલવંતસિહ રાજપૂતે જણાવ્યું છે કે, જમીન રી-સરવેની કામગીરી સંપૂર્ણ પારદર્શી રીતે કરીને રાજ્યનો એક પણ ખેડૂત રહી ન જાય એ જ અમારો નિર્ધાર છે. શ્રી રાજપૂ...

માર્ચ 7, 2025 5:57 પી એમ(PM) માર્ચ 7, 2025 5:57 પી એમ(PM)

views 2

ગુજરાતની મુલાકાતે આવેલા લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ નેતાઓ સાથે બેઠક કરી

ગુજરાતની મુલાકાતે આવેલા લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ નેતાઓ સાથે બેઠક કરી હતી, ત્યારબાદ તેઓએરાજકીય બાબતો, ફ્રન્ટલ સેલ ડિપાર્ટમેન્ટના વડા સાથે અને જિલ્લા-શહેરોના પ્રમુખો સાથે પણ બેઠક કરી હતી. રાહુલ ગાંધી સવારે સાડા નવ વાગે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હત...

માર્ચ 7, 2025 6:56 પી એમ(PM) માર્ચ 7, 2025 6:56 પી એમ(PM)

views 3

ભાવનગરમાં આગામી 9 મી માર્ચથી “નમો સખી સંગમ મેળો” યોજાશે.

ભાવનગરમાં આગામી 9 મી માર્ચ થી યોજાનાર "નમો સખી સંગમ મેળા " અંગે  કેન્દ્રીય રાજયમંત્રી નિમુબેન બાંભણીયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. આ તકે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે , આ મેળામાં રાજ્યના તમામ જિલ્લાના મહિલા સ્વ સહાય જૂથોના 100 જેટલા સ્ટોલ કાર્યરત થશે.જેમાં આર્ટ અને ક્રાફટ, ઓર્ગેનિક ફૂડ,હેન્...

માર્ચ 7, 2025 5:51 પી એમ(PM) માર્ચ 7, 2025 5:51 પી એમ(PM)

views 5

વન નેશન વન ઇલેક્શનનો સંકલ્પ લોકશાહીનું સૌથી મહત્વનું પગલું છે :રાજ્યસભા સાંસદ સુધાંશુ ત્રિવેદી

અમદાવાદ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ઉપસ્થીત રહેલા રાજ્યસભા સાંસદ સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું કે, વન નેશન વન ઇલેક્શનનો સંકલ્પ લોકશાહીનું સૌથી મહત્વનું પગલું છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ  વિચારને સાકાર કરવા ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ રિસર્ચ સેન્ટરમાં હાજર શ્રી ત્રિવેદીએ જણાવ્યું કે, અલગ રાજ્યમા...