પ્રાદેશિક સમાચાર

માર્ચ 31, 2025 3:31 પી એમ(PM)

views 8

અમદાવાદના ઓઢવ બ્રિજ નીચે ટ્રાફિક પોલીસે ડિટેઈન કરેલાં 35 વાહનો બળીને ખાક થઈ ગયા હતાં

અમદાવાદના ઓઢવ બ્રિજ નીચે ટ્રાફિક પોલીસે ડિટેઈન કરેલાં 35 વાહનો બળીને ખાક થઈ ગયા હતાં. આજે વહેલી સવારે અમદાવાદના ઓઢવ બ્રિજ નીચે ટ્રાફિક પોલીસે ડિટેઈન કરેલાં 35 વાહનોમાં આગ લાગતા ફાયર બ્રિગેડની બે ગાડીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહો...

માર્ચ 31, 2025 3:29 પી એમ(PM)

views 10

કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું, દમણમાં કન્વેન્શન સેન્ટર બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી

કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું, દમણમાં કન્વેન્શન સેન્ટર બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દેવાઈ છે. તેમણે સિલ્વાસામાં નમો મેડિકલ કોલેજ, નમો હોસ્પિટલ, સરકારી શાળાની મુલાકાત લીધા બાદ, તેમણે દમણમાં નિર્માણાધીન હવાઈમથક અને વેલનેસ સેન્ટરની મુલાકાત લીઘી. દરમિયાન શ્રી શેખાવતે...

માર્ચ 31, 2025 3:26 પી એમ(PM)

views 10

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, રાજ્ય સરકારે છેવાડાના ગામ સુધી અને સામાન્ય માણસને સરળતાથી આરોગ્યની સેવાઓ મળે તેવી સુવિધા વિકસાવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, રાજ્ય સરકારે છેવાડાના ગામ સુધી અને સામાન્ય માણસને સરળતાથી આરોગ્યની સેવાઓ મળે તેવી સુવિધા વિકસાવી છે. રાજકોટના ગોંડલમાં બિલિયાડા ખાતે પાન હેલ્થના પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતાં શ્રી પટેલે કહ્યું આ પ્લાન્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હેલ્થ એન્ડ વેલનસમાં ભારતને અગ્રેસરત...

માર્ચ 31, 2025 3:25 પી એમ(PM)

views 11

રાજ્ય સહિત સમગ્ર વિશ્વમાં આજે ઈદ ઉલ ફિત્રની હર્ષોલ્લાસથી ઉજવણી

રાજ્ય સહિત સમગ્ર વિશ્વમાં આજે ઈદ ઉલ ફિત્રની હર્ષોલ્લાસથી ઉજવણી કરાઇ રહી છે. કચ્છ જિલ્લામાં ભુજની મોટી ઈદગાહ તેમજ હમીરસર તળાવ કાંઠે આવેલી મોટી ઈદગાહ પર નમાઝ બાદ વિશેષ દુઆ માંગવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર જુમ્મા મસ્જીદ ખાતે જુલૂસ સ્વરૂપે લખતર પાટડી દરવાજા બહાર આવેલ કબ્રસ્તાન ખાતે નમાઝ પઢ...

માર્ચ 31, 2025 10:17 એ એમ (AM)

views 7

મ્યાનમાર અને થાઇલેન્ડમાં ધરતીકંપમાં ફસાયેલા લોકોની જાણકારી માટે પોરબંદર જિલ્લા હેલ્પલાઈન નંબર જાહેર કરાયો

મ્યાનમાર અને થાઇલેન્ડમાં ધરતીકંપમાં ફસાયેલા લોકોની જાણકારી માટે પોરબંદર જિલ્લા આપતિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરાયો છે. લોકોને હેલ્પલાઈન નંબર 0286- 2220800 પર અસરગ્રસ્ત લોકોના નામ અને સરનામા સહિતની વિગત મોકલી આપવા તંત્ર દ્વારા જણાવાયું છે.

માર્ચ 31, 2025 10:15 એ એમ (AM)

views 9

સાબરકાંઠાના હિંમતનગરથી ખેડબ્રહ્મા સુધીની બ્રોડગેજ લાઈનનું કામ પુર્ણ થતાં ટૂંક સમયમાં ટ્રેન શરૂ થશે

સાબરકાંઠાના હિંમતનગરથી ખેડબ્રહ્મા સુધીની બ્રોડગેજ લાઈનનું કામ 80 ટકા પુર્ણ થતાં ટૂંક સમયમાં ટ્રેન શરૂ થશે. આ ટ્રેનના કારણે યાત્રાધામ અંબાજીના દર્શન કરવા સરળ બનશે. હિંમતનગરથી અમદાવાદ અને ડુંગરપુર ઉદેપુર સુધીની નવી ટ્રેન શરૂ થતાં ભક્તો શામળાજી પણ સરળતાથી પહોંચી શકશે

માર્ચ 31, 2025 10:10 એ એમ (AM)

views 11

રાજ્યભરમાં આજે ઈદ-ઉલ-ફિત્ર પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

રાજ્યભરમાં આજે ઈદ-ઉલ-ફિત્ર પર્વની ધામધૂમથી ઉજવણી કરાશે. ગુજરાત ચાંદ કમિટી દ્વારા એક યાદીમાં જણાવાયું કે, માહે ઈદ ઉલ ફિત્રનો ચાંદ દેખાયો છે. એટલે આજે ઈદ પર્વની ઉજવણી કરાશે. મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા આજે ઈદની વિશેષ નમાઝ અદા કરાશે. ઈસ્લામિક કેલેન્ડર પ્રમાણે, શવ્વાલ માસનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. એટ...

માર્ચ 31, 2025 10:09 એ એમ (AM)

views 9

ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે રાજ્યના શક્તિપીઠોમાં ભક્તોનું ઘોડાપુર, પાવાગઢમાં વધારાની S.T. બસની વ્યવસ્થા.

ચૈત્રી નવરાત્રિના પ્રારંભથી જ ગઈકાલે યાત્રાધામ પાવાગઢ અને અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. મળતી માહિતી મુજબ, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતના વિવિધ રાજ્યમાંથી આવતા ભક્તો માટે પાવાગઢમાં મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત મંદિર ખોલવા અને બંધ કરવા તે...

માર્ચ 31, 2025 9:57 એ એમ (AM)

views 7

ગુજરાત અને બિહારના સંબંધો આદિકાળથી ઐતિહાસિક રહ્યા છે-મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ગુજરાત અને બિહારના સંબંધ આદિકાળથી ઐતિહાસિક રહ્યા છે. બિહાર બૌદ્ધ ધર્મથી પ્રભાવિત છે તો ગુજરાત બૌદ્ધ પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. અમદાવાદમાં ગઈકાલે બિહાર સ્થાપના દિવસ અને હોળી મિલન મહોત્સવમાં શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું.શ્રી પટેલે ઉમેર્યું, બિહારની ...

માર્ચ 30, 2025 8:16 પી એમ(PM)

views 12

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના નરોડામાં ચેટીચાંદની ઉજવણી નિમિત્તે શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના નરોડામાં ચેટીચાંદની ઉજવણી નિમિત્તે શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે સિંધી સમાજે ગુજરાતની પ્રગતિમાં સક્રિય યોગદાન આપીને એક ભારત, શ્રેષ્ઠ ભારતના મંત્રને સાકાર કર્યો છે . અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આયોજીત ચેટીચાંદ પર્વના સાંસ્કૃતિક...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.