પ્રાદેશિક સમાચાર

માર્ચ 31, 2025 6:52 પી એમ(PM)

views 46

ગુજરાત વિધાનસભા ખાતે રાજ્ય સ્તરીય વિકસિત ભારત યુવા સંસદ યોજાઈ

ગુજરાત વિધાનસભા ખાતે રાજ્ય સ્તરીય વિકસિત ભારત યુવા સંસદ યોજાઈ. જેમાં રાજ્યના તમામ જિલ્લાઓના 10 યુવાનોએ બંધારણના 75 વર્ષની યાત્રા વિષય પર પોતાના વિચાર રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં કુલ 108 યુવાનોએ ભાગ લીધો. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ યુવાઓને એક શ્રેષ્ઠ નેતા, વક્તા બન...

માર્ચ 31, 2025 6:18 પી એમ(PM)

views 27

રાજ્યમાં આગામી ચાર દિવસ છુટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા

રાજ્યમાં આગામી ચાર દિવસ છુટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે આવતીકાલે પંચમહાલ, દાહોદ તેમજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, ભાવનગર અમરેલી અને દીવમાં છુટા છવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આવતીકાલે પોરબંદર, ગીર સોમનાથ ...

માર્ચ 31, 2025 6:15 પી એમ(PM)

views 15

મોરબીના હળવદમાંથી પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ PGVCLએ 77 લાખ રૂપિયાથી વધુની વીજચોરી ઝડપી

મોરબીના હળવદમાંથી પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ PGVCLએ 77 લાખ રૂપિયાથી વધુની વીજચોરી ઝડપી છે. PGVCLની 74 ટીમોએ વિવિધ વિસ્તારમાં દરોડા પાડી 820 વીજ જોડાણ ચેક કર્યા હતા જેમાં 112 જોડાણમાં ગેરરીતિ સામે આવતા કડક કાર્યવાહી કરી હતી. મોરબીના અમારા પ્રતિનિધિ જણાવે છે કે ઘનશ્યામગઢ, અજીતગઢ, ધનાળા સહિતના ગામ...

માર્ચ 31, 2025 6:13 પી એમ(PM)

views 16

આગામી એપ્રિલ મહિનામાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદ ખાતે યોજાશે

આગામી એપ્રિલ મહિનામાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદ ખાતે યોજાવવાનું છે.રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષપદે ચૂંટાયાના 100 વર્ષ પૂર્ણ થયા છે. સરદાર વલ્લભભાઈ પટેલના જન્મજયંતિના 150 વર્ષ દેશ ઉજવી રહ્યો છે. ત્યારે રાજ્યમાં અમદાવાદ ખાતે આગામી 8 અને 9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવે...

માર્ચ 31, 2025 6:12 પી એમ(PM)

views 11

ભારતીય સંસ્કૃતિની વસુદેવ કુટુમ્બકમની વિભાવના સમગ્ર વિશ્વનું માર્ગદર્શન કરી રહી છે

ભારતીય સંસ્કૃતિની વસુદેવ કુટુમ્બકમની વિભાવના સમગ્ર વિશ્વનું માર્ગદર્શન કરી રહી છે. વડોદરામાં પારૂલ યુનિવર્સિટીમાં સી.એસ.આર કન્વેન્શન અને બેસ્ટ પ્રેક્ટિસિસ એવોર્ડ વિતરણ સમારોહમાં શ્રી પાનસેરિયાએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે હકારાત્મક વિચારધારા સાથે જરૂરિયાતમંદોને મદદરૂપ થવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે...

માર્ચ 31, 2025 6:08 પી એમ(PM)

views 28

કેન્દ્રીય પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કેન્દ્ર શાસિત પ્રદેશ દિવની મુલાકાત લીધી

કેન્દ્રીય પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત કેન્દ્ર શાસિત પ્રદેશ દિવની મુલાકાતલીધી. તેમની ઉપસ્થિતિમાં દીવમાં નવા બનેલા બે સર્કિટ હાઉસની ચાવી હોટેલ તાજ ગ્રુપને સોંપાઈ હતી.આ પ્રસંગે પ્રશાસક પ્રફુલ પટેલ પણ હાજર રહ્યા હતા. દીવના જલંધર બીચ સ્થિત એનએક્સ સર્કિટહાઉસ કે જે હવે " ગેટ વે દીવ " કહેવાશે અને દીવ...

માર્ચ 31, 2025 3:36 પી એમ(PM)

views 13

અગ્નિવીર માટે માટે લાયક પુરુષ ઉમેદવારો 10 એપ્રિલ સુધી સત્તાવાર નોંધણી કરવી શકશે

અગ્નિવીર માટે માટે લાયક પુરુષ ઉમેદવારો 10 એપ્રિલ સુધી સત્તાવાર વેબસાઇટ JOININDIANARMY.NIC.IN પરથી ઓનલાઈન નોંધણી કરી શકશે. અગ્નિવીર જનરલ ડ્યુટી, અગ્નિવીર ટેકનિકલ, અગ્નિવીર ક્લાર્ક, સ્ટોર કીપર ટેકનિકલ અને અગ્નિવીર ટ્રેડ્સમેન શ્રેણીઓ માટે ભરતી હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યના 20 જિલ્લાઓ સહિત બે કેન્દ્રશ...

માર્ચ 31, 2025 3:35 પી એમ(PM)

views 9

ગઈકાલે પહેલી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ- C.I.S.F. ક્રિકેટ પ્રીમયર લીગનો સુરત ખાતે પ્રારંભ

સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ગઈકાલે પહેલી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ- C.I.S.F. ક્રિકેટ પ્રીમયર લીગનો પ્રારંભ કરાવ્યો. આગામી આઠ એપ્રિલ સુધી યોજાનારી આ સ્પર્ધામાં આ વખતે પોલીસ અને સુરક્ષા સંસ્થાઓ સહિત વિવિધ 12 ક્રિકેટ ટીમ ભાગ લઈ રહી છે. હવાઈમથક સંસ્થાઓ અને કાયદા અમલીકરણ સંસ્થાઓ વચ્ચે સહકાર...

માર્ચ 31, 2025 3:34 પી એમ(PM)

views 29

પંચકોષી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થઈ ચુક્યો

પંચકોષી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થઈ ચુક્યો છે. ત્યારે લાખોની સંખ્યામાં ઉમેરતા પરિક્રમાવાસીઓ માટે તંત્ર દ્વારા આ વખતે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પરિક્રમાવાસીઓની સંખ્યા નોંધવા માટે બે અલગઅલગ પોર્ટેબલ મેટલ ડિટેક્ટર ગોઠવવામાં આવ્યા છે. જ્યારે પરિક્રમા સુચા...

માર્ચ 31, 2025 3:32 પી એમ(PM)

views 10

રાજ્યના સાત જિલ્લા માટે જીવાદોરી સમાન સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરાશે

રાજ્યના સાત જિલ્લા માટે જીવાદોરી સમાન સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરાશે. કડાણા ડેમમાં પાણીનો જથ્થો ઘટી જતાં સુજલામ સુફલામ કેનાલ બંધ કરાઈ છે. અમારાં મહિસાગરના પ્રતિનીધી કૌશિક જોશીના જણાવ્યા પ્રમાણે કડાણા ડેમની જળ સપાટી ઘટી જતાં સિંચાઇ વિભાગ દ્વારા નિર્ણય લેવાયો છે. જેથી અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.