પ્રાદેશિક સમાચાર

એપ્રિલ 1, 2025 3:09 પી એમ(PM)

views 10

ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમામાં શ્રદ્ધાળુઓ માટે દરેક ઘાટ પર સાત જેટલા આરોગ્ય સ્ટૉલ બનાવાયા

ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમામાં શ્રદ્ધાળુઓ માટે દરેક ઘાટ પર સાત જેટલા આરોગ્ય સ્ટૉલ બનાવાયા છે. નર્મદા પરિક્રમામાં રણછોડરાયના મંદિર પાસે શરૂ કરાયેલા આરોગ્ય સ્ટૉલમાં હાજર ડૉ. પ્રવિણ વસાવાએ જણાવ્યું કે, રણછોડરાય મંદિરથી લઈ શહેરાવ ઘાટ સુધી આ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં આરોગ્ય કર્મચારીઓ 24 કલાક...

એપ્રિલ 1, 2025 2:48 પી એમ(PM)

views 10

મહેસાણામાં આવેલી જનરલ હોસ્પિટલને ભારત સરકારના લક્ષ્ય કાર્યક્રમ હેઠળ ગુણવત્તાનું પ્રમાણપત્ર જાહેર કરવામાં આવ્યું

મહેસાણામાં આવેલી જનરલ હોસ્પિટલને ભારત સરકારના લક્ષ્ય કાર્યક્રમ હેઠળ ગુણવત્તાનું પ્રમાણપત્ર જાહેર કરવામાં આવ્યું છે. સ્થાનિક તેમજ રાજ્યકક્ષાએ પૃથક્કરણ થયા બાદ રાષ્ટ્રીય કક્ષાની ટીમ દ્વારા લેબર રૂમ વિભાગને 85 ટકા જ્યારે મેટરનીટી ઓટીને 91 ટકા અંક પ્રાપ્ત થતા પ્રમાણપત્ર જાહેર કરાયું છે. જિલ્લા તબીબી અધિ...

એપ્રિલ 1, 2025 10:15 એ એમ (AM)

views 10

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બાળકોને તેમના જન્મદિવસે એક વૃક્ષ વાવવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બાળકોને તેમના જન્મદિવસે અને માતા-પિતાની લગ્નની તિથિએ એક વૃક્ષ વાવવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો છે. શ્રી દેવવ્રતે પૃથ્વીની સપાટી પર વધતા તાપમાન- ગ્લૉબલ વૉર્મિંગ અંગે માહિતગાર કરી બાળકોને પર્યાવરણની માવજત કરવાનું મહત્વ પણ સમજાવ્યું હતું.ગાંધીનગરના રાજભવન ખાતે ગઈકાલે ગુજરાત રાજ...

એપ્રિલ 1, 2025 10:10 એ એમ (AM)

views 8

માધવપુર ઘેડ મેળાની ઉજવણીના ભાગરૂપે આજથી રાજ્યના અનેક જિલ્લાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાશે

પોરબંદરના માધવપુર ખાતે આગામી છ-થી નવ એપ્રિલ સુધી માધવપુર ઘેડ મેળો યોજાશે. આ વખતે સમગ્ર રાજ્યમાં મેળાની ઉજવણી કરાશે. તેના ભાગરૂપે અમદાવાદ, વડોદરા, સુરત અને સોમનાથ ખાતે આજથી સાંસ્કૃતિક કાર્યક્રમોનો પ્રારંભ થશે. સત્તાવાર યાદી મુજબ, આજે સુરતના ઇન્ડૉર સ્ટેડિયમમાં, આવતીકાલે વડોદરામાં, ગુરૂવારે અમદાવાદમાં ...

એપ્રિલ 1, 2025 10:08 એ એમ (AM)

views 22

સેમિ-કન્ડક્ટર, ગ્રીન ગ્રૉથ સહિતના ક્ષેત્રમાં લીડ લેવા ગુજરાત સજ્જ-મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સેમિ-કન્ડક્ટર, ગ્રીન ગ્રૉથ સહિતના ક્ષેત્રમાં લીડ લેવા ગુજરાત સજ્જ હોવાનું જણાવ્યું છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ગઈકાલે ‘સદાકાળ ગુજરાત’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતાં શ્રી પટેલે કહ્યું, ગુજરાત હવે સર્વાંગી વિકાસનો પર્યાય બની ગયો છે. આજે વિશ્વની ટોપ 500-માંથી 100 કંપની ગુજ...

માર્ચ 31, 2025 7:08 પી એમ(PM)

views 14

પાવાગઢ શક્તિપીઠ ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે એક લાખથી વધુ ભક્તોએ માતાજીના ચરણમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી

પાવાગઢ શક્તિપીઠ ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે એક લાખથી વધુ ભક્તોએ માતાજીના ચરણમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી. એસટી વિભાગ દ્વારા 50 જેટલી એસટી બસો 24 કલાક દોડવવા માટેની સુવિધા કરાઈ છે. યાત્રાળુઓની સુરક્ષા માટે તળેટીથી લઈને નીજ મંદિર સુધી ત્રણ ડીવાયએસપી 12 પીઆઇ, 12 પીએસઆઇ, સહિત 950 થી વધુ પોલીસ જવા...

માર્ચ 31, 2025 7:00 પી એમ(PM)

views 26

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં દેશના સૌથી મોટા સેનિટરી પેડ ઉત્પાદન એકમનો શુભારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં દેશના સૌથી મોટા સેનિટરી પેડ ઉત્પાદન એકમનો શુભારંભ કરાવ્યો. શ્રી પટેલે જણાવ્યું, રાજ્ય સરકારે સામાન્ય માણસને સરળતાથી આરોગ્યની સેવાઓ મળે તેવી સુવિધા વિકસાવી છે. રાજકોટના બિલિયાડા ખાતેથી માસિક સ્વચ્છતા જાગૃતિ કેમ્પનો શુભારંભ કરાવતા શ્રી પટેલે રાજ્ય આરોગ્યલક્ષી સેવા...

માર્ચ 31, 2025 6:57 પી એમ(PM)

views 25

સુરતના ગોડાદરા ખાતે રાજસ્થાન સમાજની 12 હજાર મહિલાઓએ ઘુમર નૃત્ય કરી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો

સુરતના ગોડાદરા ખાતે રાજસ્થાન સમાજની 12 હજાર મહિલાઓએ ઘુમર નૃત્ય કરી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. સુરતના અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે સુરતમાં રાજસ્થાની લોકો સૌથી મોટી સંખ્યામાં રહે છે. કાપડ માર્કેટ સાથે સંકળાયેલા રાજસ્થાની લોકોએ સુરતમાં પોતાના વતન રાજસ્થાન દિવસની અનોખી ઉજવણી કરી હતી. તેઓએ ગોડા...

માર્ચ 31, 2025 6:56 પી એમ(PM)

views 14

રાજ્ય સહિત સમગ્ર વિશ્વમાં આજે ઈદ ઉલ ફિત્રની હર્ષોલ્લાસથી ઉજવણી કરાઇ

રાજ્ય સહિત સમગ્ર વિશ્વમાં આજે ઈદ ઉલ ફિત્રની હર્ષોલ્લાસથી ઉજવણી કરાઇ. ભરૂચ જિલ્લામાં મુસ્લિમોએ મસ્જીદોમાં ઇદની ખાસ નમાજ અદા કરી હતી. ભરૂચ જિલ્લામાં ઇદની નમાજ બાદ મુસ્લિમ ભાઇઓ એકબીજાને ગળે મળીને ઇદની ખુશી મનાવતા જોવા મળ્યા હતા.આ પ્રસંગે હિન્દુભાઇઓએ પણ મુસ્લિમ બિરાદરોને ઇદની મુબારબાદ પાઠવી હતી. મહેસાણા...

માર્ચ 31, 2025 6:56 પી એમ(PM)

views 30

આ વર્ષે સમગ્ર રાજ્યમાં માધવપુર ઘેડ મેળાની ઉજવણી કરાશે

આ વર્ષે સમગ્ર રાજ્યમાં માધવપુર ઘેડ મેળાની ઉજવણી કરાશે. પોરબંદર ઉપરાંત, અમદાવાદ, વડોદરા, સુરત, સોમનાથ ખાતે પણ આ મેળાની ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત કરાયાં છે. આવતીકાલે સુરતમાં ઇનડોર સ્ટેડિયમ ખાતે, 2 એપ્રિલે વડોદરામાં અકોટા સ્ટેડિયમ ખાતે 3 એપ્રિલે અમદાવાદના ટ્રાન્સ્ટેડિયા ખાતે, અને 5 એ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.