પ્રાદેશિક સમાચાર

માર્ચ 12, 2025 6:26 પી એમ(PM) માર્ચ 12, 2025 6:26 પી એમ(PM)

views 35

રાજ્યમાં ગત બે વર્ષમાં મધ્યાહન ભોજન યોજના માટે બે હજાર 219 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો

રાજ્યમાં ગત બે વર્ષમાં મધ્યાહન ભોજન યોજના માટે બે હજાર 219 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે. ગુજરાત વિધાનસભામાં આ અંગે વિગત આપતા શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે કહ્યું, “એક ફેબ્રુઆરી 2023થી 31 જાન્યુઆરી 2024 સુધીમાં ઘઉં, ચોખા ઉપરાંત બાળવાટિકાથી ધોરણ પાંચના બાળક માટે પ્રતિ માસ 156.78 અને ધોરણ છ-થી આઠના બા...

માર્ચ 12, 2025 6:22 પી એમ(PM) માર્ચ 12, 2025 6:22 પી એમ(PM)

views 5

હોળી અને ધુળેટીના તહેવાર દરમિયાન અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, પોરબંદર, સાબરકાંઠા અને વલસાડમાં આ વખતે ઇમરજન્સી કેસ વધારે નોંધાવવાની શક્યતા

હોળી અને ધુળેટીના તહેવાર દરમિયાન અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, પોરબંદર, સાબરકાંઠા અને વલસાડમાં આ વખતે ઇમરજન્સી કેસ વધારે નોંધાવવાની શક્યતા છે. આવા કેસને પહોંચી વળવા મોટા ભાગના જિલ્લાઓમાં 838 રોડ એમ્બ્યુલન્સ, બે બોટ એમ્બ્યુલન્સ અને એક 108 ઇમરજન્સીની એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું 108 ...

માર્ચ 12, 2025 6:20 પી એમ(PM) માર્ચ 12, 2025 6:20 પી એમ(PM)

views 6

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં આવતીકાલે સાંજે સાત વાગ્યે હોળી પ્રગટાવાશે

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં આવતીકાલે સાંજે સાત વાગ્યે હોળી પ્રગટાવાશે. જ્યારે મંદિરમાં સાંજે સાડા છ વાગ્યે થતી આરતી પણ હોળી પ્રગટાવ્યા બાદ જ કરાશે. આ ઉપરાંત મંદિરમાં પૂનમની આરતી શુક્રવારે સવારે છ વાગ્યે થશે. આ વખતે આવતીકાલે અને શુક્રવારે એમ બે દિવસ પૂનમ હોવાથી ભક્તોને બે પૂનમની આરતીનો લ્હાવ...

માર્ચ 12, 2025 6:17 પી એમ(PM) માર્ચ 12, 2025 6:17 પી એમ(PM)

views 3

‘સ્વસ્થ માતા, સ્વસ્થ બાળક’ મિશનના ભાગરૂપે જોખમગ્રસ્ત સગર્ભા માતાઓ અને ટીબીના 50 જેટલા દર્દીઓને ન્યુટ્રીશન કિટનું વિતરણ કરાયું

'સ્વસ્થ માતા, સ્વસ્થ બાળક' મિશનના ભાગરૂપે અમદાવાદ જિલ્લાના સાણંદના ચાંગોદર ગામે જોખમગ્રસ્ત  સગર્ભા માતાઓ અને ટીબીના 50 જેટલા દર્દીઓને ન્યુટ્રીશન કિટનું વિતરણ કરાયું હતું.  જેમાં 38 જેટલી સગર્ભા માતાઓ તેમજ 12 જેટલા ટીબીના દર્દીઓનો સમાવેશ કરાયો હતો. આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, ગામના સરપંચ શ્રી તેમ...

માર્ચ 12, 2025 6:15 પી એમ(PM) માર્ચ 12, 2025 6:15 પી એમ(PM)

views 1

સુરેન્દ્રનગર જિલ્લામાં “ગ્રાહક જાગૃતિ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

સુરેન્દ્રનગર જિલ્લામાં મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા શ્રીઓ.વી.શેઠ અને એમ.ઓ.શેઠ વિદ્યાલય ખેરાળી ખાતે “ગ્રાહક જાગૃતિ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાનાં વિદ્યાર્થીઓ માટે “જાગો ગ્રાહક જાગો“ વિષય ઉપર વક્તવ્ય, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા ...

માર્ચ 12, 2025 6:13 પી એમ(PM) માર્ચ 12, 2025 6:13 પી એમ(PM)

views 5

ઉત્તર પશ્ચિમ રેલવેમાં પેચ ડબલીંગના કાર્ય માટે લેવાયેલા બ્લોકને કારણે ભાવનગર-હરિદ્વાર ટ્રેનની 6 ટ્રીપ રદ કરવામાં આવી

ઉત્તર પશ્ચિમ રેલવેમાં પેચ ડબલીંગના કાર્ય માટે લેવાયેલા બ્લોકને કારણે ભાવનગર-હરિદ્વાર ટ્રેનની 6 ટ્રીપ રદ કરવામાં આવી છે.  ઉત્તર પશ્ચિમ રેલવેના બીકાનેર મંડળના મોલીસર અને ચૂરૂ સ્ટેશનો વચ્ચે પેચ ડબલિંગ કાર્ય માટે બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોકને કારણે ભાવનગર ડિવિઝનના ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી ચાલતી ભાવનગ...

માર્ચ 12, 2025 6:11 પી એમ(PM) માર્ચ 12, 2025 6:11 પી એમ(PM)

views 5

પોલીસના સહયોગથી ખાનગી દુકાન અને સોસાયટીઓમાં 14 હજારથી વધુ સીસીટીવી કૅમેરા લગાડવામાં આવ્યા

અમદાવાદમાં કાયદા અને વ્યવસ્થાનું સુચારું પાલન કરવા શહેર પોલીસ દ્વારા વિવિધ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સુરક્ષા વધારવા માટે પોલીસના સહયોગથી ખાનગી દુકાન અને સોસાયટીઓમાં 14 હજારથી વધુ સીસીટીવી કૅમેરા લગાડવામાં આવ્યા છે, જેનાથી ગુનાખોરી પર નજર રાખવામાં મદદ મળે છે તેમ શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિકે પત્...

માર્ચ 12, 2025 2:58 પી એમ(PM) માર્ચ 12, 2025 2:58 પી એમ(PM)

views 5

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટેન્કરના ધુમાળાથી કાળજી રાખવા મહુધાના ધારાસભ્યની અપીલ

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટેન્કરના ધુમાળાથી અસરગ્રસ્ત ગામોના લોકોને માસ્ક પહેરી ઘરની બહાર નીકળવા મહુધાના ધારાસભ્ય સંજય મહિડાએ અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પલટી ગયેલા ટેન્કરના ધૂમાળાથી મહિલાઓને શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ અને ઉલટી જેવી સમસ્યાઓ થતા પ્રાથમ...

માર્ચ 12, 2025 2:49 પી એમ(PM) માર્ચ 12, 2025 2:49 પી એમ(PM)

views 2

પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે દૂધની વધતી માગ અને તેના આર્થિક લાભને કારણે પશુપાલન સ્વતંત્ર વ્યવસાય તરીકે ઉભરી આવ્યો છે

પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે દૂધની વધતી માગ અને તેના આર્થિક લાભને કારણે પશુપાલન સ્વતંત્ર વ્યવસાય તરીકે ઉભરી આવ્યો છે. વિધાનસભામાં માહિતી આપતાં તેમણે જણાવ્યું, 12 દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના હેઠળ વર્ષ 2023-24માં ગીર સોમનાથના 39 પશુપાલકને 42 લાખ રૂપિયાથી વધુની સહાય આપવામાં ...

માર્ચ 12, 2025 2:40 પી એમ(PM) માર્ચ 12, 2025 2:40 પી એમ(PM)

views 2

રાજ્યના ખેડૂતોને સ્માર્ટ ફૉનની ખરીદી પર સહાય આપવાની પહેલ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું

રાજ્યના ખેડૂતોને સ્માર્ટ ફૉનની ખરીદી પર સહાય આપવાની પહેલ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. ગુજરાત વિધાનસભામાં આ અંગે માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું, ગત બે વર્ષમાં ખેડા જિલ્લાના બે હજાર 246 ખેડૂત લાભાર્થીઓને સ્માર્ટફૉન સહાય યોજના અંતર્ગત એક કરોડ રૂપિયાથી વધુની સહાય આપવામાં આવી છે...