પ્રાદેશિક સમાચાર

એપ્રિલ 3, 2025 10:11 એ એમ (AM)

views 15

રાજ્યના આઠ જિલ્લાની અદાલતના પરિસરમાં વકીલોને બેસવા અલાયદી બેઠક વ્યવસ્થા કરાશે

રાજ્યના આઠ જિલ્લાની અદાલતના પરિસરમાં વકીલોને બેસવા અલાયદી બેઠક વ્યવસ્થા કરાશે. મંત્રીમંડળની બેઠકમાં આ અંગે લેવાયેલા નિર્ણયો અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ગઈકાલે જણાવ્યું કે, આ માટે 82 કરોડ રૂપિયાની વહીવટી મંજૂરી આપવામાં આવી છે.

એપ્રિલ 3, 2025 10:10 એ એમ (AM)

views 17

સરકારી કચેરીઓમાં લોકોને હાલાકી ન પડે તેવું કામ કરવા મુખ્યમંત્રીની સૂચના

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી કચેરીઓમાં લોકોને હાલાકી ન ભોગવવી પડે તેવું કામ કરવા સૂચના આપી છે. ગઈકાલે મંત્રીમંડળમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, મુખ્યમંત્રીએ લાંબા સમયથી પડતર અરજદારોની અરજીનો ઝડપી નિકાલ આવે તેવા પ્રયાસ હાથ ધરવાની સૂચના આપી છે.રાજ્યના જન...

એપ્રિલ 2, 2025 7:45 પી એમ(PM)

views 11

માધવપુર મેળામાં આયોજિત બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં 600થી વધુ ખેલાડીઓ ભાગ લેશે

આગામી 6 એપ્રિલે શરૂ થતાં માધવપુર મેળામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત દ્વારા આયોજિત બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં 600થી વધુ ખેલાડીઓ વિવિધ રમત-ગમત પ્રવૃત્તિઓમાં ભાગ લેશે. જેમાં રાજ્યના 352 પુરુષો અને 272 મહિલાઓ મળીને કુલ 624 ખેલાડીઓ ભાગ લેશે. ગુજરાત સરકાર આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ દ્વારા ખેલ પ્રતિભાઓને પ્ર...

એપ્રિલ 2, 2025 7:41 પી એમ(PM)

views 7

ડિસાની ફેક્ટરીમાં સર્જાયેલી દુર્ઘટનાની સઘન તપાસ કરવા રાજ્ય સરકારે ચાર સભ્યોની વિશેષ સમિતી રચી

બનાસકાંઠાના ડિસામાં ફટાકડાની ફેક્ટરીમાં સર્જાયેલી દુર્ઘટનાની સઘનતપાસ કરવા રાજ્ય સરકારે મહેસુલ વિભાગના સચિવ ભાવિન પંડ્યાની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાની ચાર સભ્યોની ખાસ તપાસ સમિતિ - SITની રચના કરવાનો નિર્ણય કર્યો છે. આ સમિતિ સમગ્ર બનાવની તપાસ કરીને 15 દિવસમાં સરકારને અહેવાલ રજૂ કરશે. દરમિયાન, આજે ગાંધીનગ...

એપ્રિલ 2, 2025 7:33 પી એમ(PM)

views 9

આગામી 7 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હીટવેવની આગાહી

હવામાન વિભાગે આજથી આગામી 7 દિવસ સુધી રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હીટવેવની આગાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 42.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજ્યમાં ધીમેધીમે સરેરાશ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે, તેમ હવામાન વિભાગના નિયામક એ.કે.દાસે જણા...

એપ્રિલ 2, 2025 4:09 પી એમ(PM)

views 6

પોરબંદરના માધવપુર ખાતે છ-થી નવ એપ્રિલ માધવપુર ઘેડ મેળો યોજાશે.

પોરબંદરના માધવપુર ખાતે છ-થી નવ એપ્રિલ માધવપુર ઘેડ મેળો યોજાશે. આ વખતે સમગ્ર રાજ્યમાં આ મેળાની ઉજવણી કરાશે. તેના ભાગરૂપે અમદાવાદ, વડોદરા, સુરત, અને સોમનાથ ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનો પ્રારંભ થયો છે. સત્તાવાર યાદી મુજબ, આજે વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, જેમાં 400 કલા...

એપ્રિલ 2, 2025 4:19 પી એમ(PM)

views 53

રાજ્ય સરકારે ટેકાના ભાવે તુવેરની ખરીદીનો સમય લંબાવીને ૩૦ એપ્રિલ સુધી કર્યો

રાજ્ય સરકારે ટેકાના ભાવે તુવેરની ખરીદીનો સમય લંબાવીને ૩૦ એપ્રિલ સુધી કર્યો છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, રાજ્યમાં ચાલુ વર્ષે તુવેર પાકનું મબલખ વાવેતર અને ઉત્પાદન નોંધાયું છે. કેન્દ્ર સરકારે તુવેર માટે પ્રતિ ક્વિન્ટલ સાત હજાર 550 રૂપિયા ટેકાનો ભાવ જાહેર કર્યો છે. ટેકાનો ભાવ સારો મળતા રાજ્...

એપ્રિલ 2, 2025 9:55 એ એમ (AM)

views 10

બનાસકાંઠામાં ફટાકડાના ગોડાઉનમાં સર્જાયેલી દુર્ઘટના મામલે ગોડાઉનના માલિક પિતા – પુત્રની ધરપકડ

બનાસકાંઠામાં ડીસા તાલુકાના ફટાકડાના ગોડાઉનમાં સર્જાયેલી દુર્ઘટનામાં મધ્યપ્રદેશના 21 શ્રમિકના મોત નીપજ્યા છે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, સ્થાનિક ગુનાશાખા- LCBએ આ મામલે ફેક્ટરીના માલિક પિતા અને પુત્રની ધરપકડ કરી છે. આ ઉપરાંત એક વ્યક્તિની પણ અટકાયત કરવામાં આવી છે. હાલમાં મધ્યપ્ર...

એપ્રિલ 2, 2025 9:49 એ એમ (AM)

views 10

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હડતાળ કરતા આરોગ્ય કર્મચારીઓને ચાર એપ્રિલ સુધી ફરજ પર હાજર થવા અપીલ કરી

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગત 15 દિવસથી હડતાળ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓને ચાર એપ્રિલ સુધી ફરજ પર હાજર થવા જણાવ્યું છે. શ્રી પટેલે કહ્યું, આરોગ્ય કર્મીઓને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. પગાર વધારાની બાબત સરકારની વિચારણા હેઠળ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

એપ્રિલ 2, 2025 9:47 એ એમ (AM)

views 8

રાજ્યમાં દેશની પહેલી રાષ્ટ્રીય સહકારી વિશ્વ-વિદ્યાલયની સ્થાપના કરાશે

રાજ્યમાં દેશની પહેલી રાષ્ટ્રીય સહકારી વિશ્વ-વિદ્યાલયની સ્થાપના કરાશે. રાજ્યસભામાં ગઈકાલે ત્રિભુવન સહકારી વિશ્વ-વિદ્યાલય વિધેયક 2025 સર્વાનુમતે પસાર કરાયું હતું. લોકસભામાં પહેલા જ આ વિધેયક પસાર થઈ ગયું છે.આ વિધેયકમાં આણંદની ગ્રામ્ય વ્યવસ્થાપન સંસ્થાને એક વિશ્વ-વિદ્યાલય તરીકે સ્થાપિત કરવાની જોગવાઈ છે....

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.