ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 14, 2024 7:10 પી એમ(PM)

ભારતમાં પ્રથમ વખત દૃષ્ટિની ક્ષતિ ધરાવતા લોકો માટે અમદાવાદ ખાતે આજથી ત્રણ દિવસ માટે વિશ્વ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે

ભારતમાં પ્રથમ વખત દૃષ્ટિની ક્ષતિ ધરાવતા લોકો માટે અમદાવાદ ખાતે આજથી ત્રણ દિવસ માટે વિશ્વ પરિષદનું આયોજન કરવામાં ...

નવેમ્બર 14, 2024 7:09 પી એમ(PM)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાત મીડિયા ક્લબ દ્વારા આયોજિત ‘ભારતકૂલ’ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાત મીડિયા ક્લબ દ્વારા આયોજિત 'ભારતકૂલ' ...

નવેમ્બર 14, 2024 7:07 પી એમ(PM)

રાજ્ય સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે ટોચની વૈશ્વિક કંપની જેબિલ સાથે 1 હજાર કરોડ રૂપિયાના સમજૂતી કરાર કર્યા છે

રાજ્ય સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે ટોચની વૈશ્વિક કંપની જેબિલ સાથે 1 હજાર કરોડ રૂપિયાના સમજૂતી કરાર કર્ય...

નવેમ્બર 14, 2024 7:06 પી એમ(PM)

રાજ્ય સરકારે જિલ્લા અને રાજ્યકક્ષાએ જમીનની ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીના હેતુફેરની કામગીરીનું વિકેન્દ્રીકરણ કરવાનો નિર્ણય લીધો છે

રાજ્ય સરકારે જિલ્લા અને રાજ્યકક્ષાએ જમીનની ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીના હેતુફેરની કામગીરીનું વિકેન્દ્રીક...

નવેમ્બર 14, 2024 3:36 પી એમ(PM)

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીનાં મૃત્યુનાં કેસમાં પાંચ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આજે દર્દીઓની સર્જરી કરનાર ડોકટર પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરી છે

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીનાં મૃત્યુનાં કેસમાં પાંચ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આજે દર્દ...

નવેમ્બર 14, 2024 3:35 પી એમ(PM)

શ્રી સોમનાથટ્રસ્ટ આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળાના ત્રીજા દિવસે ગઈ કાલે 3 લાખ જેટલા સેહલાણીઓ ઉમટ્યા હતા.

શ્રી સોમનાથટ્રસ્ટ આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળાના ત્રીજા દિવસે ગઈ કાલે 3 લાખ જેટલા સેહલાણીઓ ઉમટ્યા હતા. અમારા ગી...

નવેમ્બર 14, 2024 3:33 પી એમ(PM)

સિદ્ધપુરમાં સાપ્તાહિક કાર્તિકી પૂર્ણિમાનાં મેળાનો આજે સાંજે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે વિધિવત્ પ્રારંભ થશે

સિદ્ધપુરમાં સાપ્તાહિક કાર્તિકી પૂર્ણિમાનાં મેળાનો આજે સાંજે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે વિધિવત્ ...

નવેમ્બર 14, 2024 3:31 પી એમ(PM)

ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે પંડિત જવાહરલાલ નહેરુની ૧૩૫મી જન્મજયંતી નિમિત્તે તેમના તૈલચિત્રને વિધાનસભાના કાર્યકારી સચિવ ચેતન પંડ્યાએ ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી

ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે પંડિત જવાહરલાલ નહેરુની ૧૩૫મી જન્મજયંતી નિમિત્તે તેમના તૈલચિત્રને વિધાનસભાના કા...

નવેમ્બર 14, 2024 3:28 પી એમ(PM)

રાજ્ય સરકારે વાસ્તવિક ખરીદારનાં કિસ્સામાં જિલ્લા અને રાજ્યકક્ષાએ જમીનની ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીના હેતુફેરની કામગીરીની દરખાસ્તોની મંજૂરીમાં ઝડપ લાવવાનો નિર્ણય કર્યો

રાજ્ય સરકારે વાસ્તવિક ખરીદારનાં કિસ્સામાં જિલ્લા અને રાજ્યકક્ષાએ જમીનની ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીના હેતુ...

નવેમ્બર 14, 2024 3:25 પી એમ(PM)

આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે આવતી કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાભાર્થીઓ સાથે ઈ- સંવાદ કરશે

આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે આવતી કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારના જમુઈ ખાત...

1 333 334 335 336 337 531

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ