માર્ચ 14, 2025 9:50 એ એમ (AM) માર્ચ 14, 2025 9:50 એ એમ (AM)
2
ધુળેટીના પર્વ નિમિત્તે પ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકામાં દેશ-વિદેશમાંથી પધારી રહ્યાં છે હજારો કૃષ્ણ ભક્તો
ધુળેટીના આજના પાવન પર્વ નિમિત્તે પ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકામાં દેશ-વિદેશમાંથી હજારો કૃષ્ણ ભક્તો પધારી રહ્યાં છે. આજે ઉજવાનાર ફૂલડોલોત્સવની શ્રધ્ધાપૂર્વક, ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી ધનારા છે. આજરોજ મંદિર સમિતિ તેમજ પૂજારી પરિવાર દ્વારા બપોરે 1:30 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી ખાસ ઉત્સવ દર્શન તેમજ ફુલડોલ ...