પ્રાદેશિક સમાચાર

એપ્રિલ 4, 2025 9:42 એ એમ (AM)

views 6

માધવપુર ઘેડ મેળાના ઉત્સવને આગામી સમયમાં દરેક જિલ્લામાં લઈ જવા રાજ્ય સરકારનો પ્રયાસ

યુવા અને રમતગમત બાબતોના રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, માધવપુર ઘેડ મેળાના ઉત્સવને આગામી સમયમાં દરેક જિલ્લામાં લઈ જવા સરકાર પ્રયાસ કરી રહી છે. અમદાવાદમાં ગઈકાલે માધવપુર ઘેડ મેળાની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં સંબોધતા શ્રી સંઘવીએ ઉત્તર-પૂર્વ રાજ્યોમાંથી આવેલા કલાકારોનું સ્વાગત પણ ...

એપ્રિલ 4, 2025 9:41 એ એમ (AM)

views 7

બાળલગ્ન જેવા મુદ્દાઓ અંગે જાગૃતિ લાવવા વિવિધ સમાજને સરકારની સાથે જોડાવવા આરોગ્ય મંત્રીની અપીલ

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં સગર્ભા માતાઓ અને બાળમૃત્યુ દરને ઘટાડવા પોષણયુક્ત આહાર અને ઉત્તમ આરોગ્ય સેવાઓ આપવી ઘણી જરૂરી છે. બાળલગ્ન અને કિશોરાવસ્થામાં ગર્ભધારણ જેવા ગંભીર મુદ્દાઓ માટે રાજ્ય સરકારની સાથે વિવિધ સમાજે પણ આ અંગે જાગૃતિ લાવવા જોડાવવું પડશે તેમ શ્રી પટેલે ઉમેર્યું હતુ...

એપ્રિલ 3, 2025 8:02 પી એમ(PM)

views 11

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં રાજભવનમાં મર્ચન્ટ નેવી સપ્તાહની ઉજવણી કરાઇ

મર્ચન્ટ નેવી સપ્તાહ નિમિત્તે આજે ગાંધીનગરમાં રાજભવન ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીને પ્રથમ મીનીએચર મર્ચન્ટ નેવી ધ્વજ પિન કરવામાં આવ્યો હતો. શ્રી દેવવ્રતજીએ રાજ્યમાં શિપિંગ અને બંદર ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહિત કરવા બદલ મેરીટાઇમ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે દ...

એપ્રિલ 3, 2025 8:01 પી એમ(PM)

views 14

આગામી બે દિવસ બાદ રાજ્યના તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગના નિયામક એ કે દાસે જણાવ્યું છે કે, આગામી બે દિવસ બાદ રાજ્યમાં તાપમાનમા 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. ઉપરાંત દરિયાઈ જિલ્લાઓમાં 8 એપ્રિલ સુધી ગરમ અને ભેજવાળી પરિસ્થિતિ રહેશે. આગામી 6 થી 8 એપ્રિલ સુધી ઉત્...

એપ્રિલ 3, 2025 7:58 પી એમ(PM)

views 9

બનાસકાંઠાના ડીસા ગોડાઉન દુર્ઘટનાના આરોપીઓને અદાલતમાં રજૂ કરાયા-SITએ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી

બનાસકાંઠાના ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં સર્જાયેલી દુર્ઘટના મામલે રચાયેલી વિશેષ તપાસ દળ-SITની ટીમે આજે ઘટનાસ્થળની મુલાકાત લીધી. SITના અધ્યક્ષ અને IAS ભાવિન પંડ્યા, અન્ય સભ્યો નાયબ પોલીસ મહાનિરીક્ષક વિશાલ વાઘેલા, ન્યાયસહાયક વિજ્ઞાન પ્રયોગશાળાના નિયામક એચ.પી.સંઘવી અને માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઇજનેર ...

એપ્રિલ 3, 2025 7:51 પી એમ(PM)

views 8

એન્જીઓપ્લાસ્ટિના સ્ટેન્ટના ભાવ માટેનો વહીવટી સમિતિનો નિર્ણય મોકૂફ રખાયો

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું, એન્જીઓપ્લાસ્ટિમાં ઉપયોગમાં લેવાતાં સ્ટેન્ટના ભાવ માટેનો એક્ઝિક્યુટિવ કમિટીનો નિર્ણય મોકૂફ રખાયો છે. ગાંધીનગરમાં PMJAY-મા યોજનાની ગવર્નિંગ બોડીની બેઠક બાદ શ્રી પટેલે જણાવ્યું વિગતવાર ચર્ચા-વિચારણા કર્યા બાદ નવો નિર્ણય જાહેર કરાશે.

એપ્રિલ 3, 2025 4:00 પી એમ(PM)

views 6

મહીસાગરમાં નીચલી ગુણવત્તાની ખાદ્ય-ચીજોનું વેચાણ કરતી પેઢીઓને એક લાખ 77 હજાર રૂપિયાનો દંડ કરાયો

મહીસાગર જિલ્લામાં નીચલી ગુણવત્તાની ખાદ્ય-ચીજોનું વેચાણ કરતી પેઢીઓને એક લાખ 77 હજાર રૂપિયાનો દંડ કરાયો છે. જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય-ચીજોનું વેચાણ કરતા વેપારીઓ, પેઢીઓ પર દરોડા પાડી આકસ્મિક તપાસ કરાઇ હતી. તપાસ દરમિયાન ખાદ્ય-ચીજોના શંકાસ્પદ નમુનાઓ લઈ લેબોરેટરીમાં મોકલાયા હતા. જેમાં ...

એપ્રિલ 3, 2025 3:58 પી એમ(PM)

views 7

તલવારબાજીની ભારતીય ટીમમાં મહેસાણા જિલ્લાના સતલાસણાની યુવતી રીતુ પ્રજાપતિની પસંદગી થઈ

તલવારબાજીની ભારતીય ટીમમાં મહેસાણા જિલ્લાના સતલાસણાની યુવતી રીતુ પ્રજાપતિની પસંદગી થઈ છે. મહેસાણાના અમારા પ્રતિનધિ જયંતિ ચૌધરી જણાવે છે કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી રીતુ પ્રજાપતિ ચીનમાં યોજાનારી જુનિયર વર્લ્ડ ફેન્સીગ ચેમ્પિયનશીપમાં ભારત તરફથી રમશે. તાજેતરમાં છત્તીસગઢના રાયપુરમાં યોજાયેલી રાષ્ટ્રી...

એપ્રિલ 3, 2025 3:19 પી એમ(PM)

views 10

PMJAYની 12મી ગવર્નિંગ બોડીની બેઠક આજે ગાંધીનગરમાં મળી

પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના PMJAYની 12મી ગવર્નિંગ બોડીની બેઠક આજે ગાંધીનગરમાં મળી હતી. નવી શરુ કરેલી હેલ્પ લાઇનમાં આવતી ફરિયાદોના ઝડપી નિકાલ કરવા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સૂચના આપી હતી. PMJAY અંગે માહિતી અને જાણકારી મેળવવા આ હેલ્પલાઇનનો ઉપયોગ વધ્યો છે. ત્રણ મહિનામાં 10 હજાર જેટલાં કોલ આવ્યા છે. બે...

એપ્રિલ 3, 2025 10:15 એ એમ (AM)

views 11

નાગરિકોને સરકારની સાથે સહભાગી થઈ પર્યાવરણને બચાવવા કામ કરવાની આબોહવા પરિવર્તન વિભાગના મંત્રીની અપીલ

રાજ્યના આબોહવા પરિવર્તન વિભાગના મંત્રી મુળૂભાઈ બેરાએ નાગરિકોને સરકારની સાથે સહભાગી થઈ પર્યાવરણને બચાવવા કામ કરવાની અપીલ કરી છે. ગાંધીનગરમાં ગઈકાલે પ્રકૃતિપ્રેમીઓને ક્લાઈમૅટ ચૅન્જ પુરસ્કારથી સન્માનિત કરતા સમયે શ્રી બેરાએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે પુરસ્કાર વિજેતાઓને પર્યાવરણની જાળવણી અંગે બીજાને પ્ર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.