પ્રાદેશિક સમાચાર

માર્ચ 14, 2025 7:23 પી એમ(PM) માર્ચ 14, 2025 7:23 પી એમ(PM)

views 6

રાજ્યભરમાં આગામી ત્રણ દિવસ મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી છે

રાજ્યભરમાં આગામી ત્રણ દિવસ મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી છે. દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છનાં કેટલાંક વિસ્તારમાં અતિશય ગરમીનું મોજું ફરી વળવાની એટલે કે, હીટવેવની શક્યતા છે. ત્યારબાદના દિવસોમાં તાપમાનમાં કોઈ ફેરફાર જોવા નહીં મળે.હવામાન ખાતાની સત્તાવાર યાદી મુજબ, ગત ચોવીસ કલાકમાં...

માર્ચ 14, 2025 7:21 પી એમ(PM) માર્ચ 14, 2025 7:21 પી એમ(PM)

views 6

સુરતમાં આજે બે જગ્યાએ આગની ઘટના બની હતી

સુરતમાં આજે બે જગ્યાએ આગની ઘટના બની હતી. સુરતનાં અમારાં પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે, સચિન હોજીવાલા વિસ્તારની પ્લાસ્ટિક અને પ્લેટિનિયમ ઇન્ટરનેશનલ કાપડની મિલમાં આગનો બનાવ બન્યો હતો.મિલમાં વિસ્ફોટથી શોર્ટ સર્કિટ થતાં મિલમાં પડેલા યાર્નના જથ્થામાં આગ લાગી હતી, જે બાજુમાં આવેલી અન્ય એક મિલમાં પ્રસરી હત...

માર્ચ 14, 2025 7:17 પી એમ(PM) માર્ચ 14, 2025 7:17 પી એમ(PM)

views 5

રાજકોટમાં આજે આગના બનાવમાં ત્રણ લોકોના મોત થયાના અહેવાલ છે

રાજકોટમાં આજે આગના બનાવમાં ત્રણ લોકોના મોત થયાના અહેવાલ છે. 150 ફૂટ રિંગ રોડ પર આવેલા એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં લાગેલી આગની ઘટનામાં પાંચથી છ લોકો દાઝી ગયા હતા, જેમાંથી ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે બે લોકો હજી સારવાર હેઠળ હોવાનું શહેરના ઝોન ટૂ D.C.P. જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું.ઘટનાસ્થળે પહોંચેલા અ...

માર્ચ 14, 2025 7:14 પી એમ(PM) માર્ચ 14, 2025 7:14 પી એમ(PM)

views 5

રાજકોટની ચાર નગરપાલિકાની ટ્રાફિક બ્રિગેડમાં 23 ઉમેદવારની માનદ સેવક તરીકે ભરતી કરાશે

રાજકોટની ચાર નગરપાલિકાની ટ્રાફિક બ્રિગેડમાં 23 ઉમેદવારની માનદ સેવક તરીકે ભરતી કરાશે. ગોંડલ નગરપાલિકામાં 8, જેતપુર નગરપાલિકામાં 11 અને ધોરાજી નગરપાલિકામાં 4 એમ કુલ 23 મહેકમ ખાલી પડેલી હોવાથી માનદ સેવકોની ભરતી આગામી એપ્રિલમાં કરાશે. ઉમેદવારોએ 30 માર્ચ સુધીમાં પોતાની અરજી ગોમટા ટ્રાફિક પોલીસ મથક ખાતે જ...

માર્ચ 14, 2025 7:11 પી એમ(PM) માર્ચ 14, 2025 7:11 પી એમ(PM)

views 3

અમદાવાદ મહાનગરપાલિકાની ગઈકાલે યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં વિવિધ વિકાસ કામની મંજૂરી આપવામાં આવી

અમદાવાદ મહાનગરપાલિકાની ગઈકાલે યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં વિવિધ વિકાસ કામની મંજૂરી આપવામાં આવી. તે અંતર્ગત પૂર્વ ઝોનનાં નિકોલ વોર્ડમાં ગોપાલ ચોકથી જીવનવાડી ડ્રેનેજ પંપીગ સ્ટેશન, ડ્રેનેજ લાઈન માટે રૂપિયા બે કરોડ 27 લાખના કામોને મંજૂરી આપવામાં આવી.આ ઉપરાંત શહેરનાં વિવિધ માર્ગ પર મશીન હૉલ કવર ફીટ ક...

માર્ચ 14, 2025 2:18 પી એમ(PM) માર્ચ 14, 2025 2:18 પી એમ(PM)

views 4

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના શિરીષપાડા ખાતેથી ખનીજ ચોરી પકડાઈ છે.

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના શિરીષપાડા ખાતેથી ખનીજ ચોરી પકડાઈ છે. અમારા પ્રતિનિધિ નિરવ કંસારા જણાવે છે, સોનગઢના મામલતદાર અને ભૂ-સ્તર વિભાગની ટુકડી દ્વારા ગઈકાલે દરોડા પાડવામાં આવ્યા હતા. દરમિયાન સુરતના પલસાણા તાલુકાના તુંડી ગામની એક એજન્સી દ્વારા કરાતી ખનીજ ચોરી પકડવામાં આવી છે. સ્થળ પરથી સાત હજાર ટ...

માર્ચ 14, 2025 2:16 પી એમ(PM) માર્ચ 14, 2025 2:16 પી એમ(PM)

views 6

રાજ્યભરમાં આજે મંદિરોથી લઈ તમામ જગ્યાએ ધુળેટીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે

રાજ્યભરમાં આજે મંદિરોથી લઈ તમામ જગ્યાએ ધુળેટીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. દેવભૂમિદ્વારકાના અમારા પ્રતિનિધિ કરણ જોષી જણાવે છે, દ્વારકાધીશ મંદિરમાં ભક્તિમય માહોલ વચ્ચે ફૂલડોલ ઉત્સવ ઉજવાયો. દરમિયાન સમગ્ર મંદિર જય દ્વારકાધીશ અને જય રણછોડ જેવા નાદ સાથે ગૂંજી ઉઠ્યું હતું. બનાસકાંઠાના અમારા પ્રતિનિધિ સવજી ...

માર્ચ 14, 2025 1:30 પી એમ(PM) માર્ચ 14, 2025 1:30 પી એમ(PM)

views 6

રાજકોટમાં આવેલા એક અપાર્ટમૅન્ટમાં આજે આગ લાગતા ત્રણ લોકોના મોત થયાના અહેવાલ

રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર આવેલા એટલાન્ટિસ અપાર્ટમૅન્ટમાં આજે આગ લાગતા ત્રણ લોકોના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ જણાવે છે, શૉર્ટ સર્કિટના કારણે અપાર્ટમૅન્ટમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે શહેરના A.C.P. બી. જે. ચૌધરીએ ઘટનામાં ત્રણ લોકોના મોત થયાની પુષ્ટિ કરી છે. આગની જાણ થતાં અગ્...

માર્ચ 14, 2025 9:54 એ એમ (AM) માર્ચ 14, 2025 9:54 એ એમ (AM)

views 4

તહેવારની ઉજવણી દરમિયાન રાજ્યની પોલીસ સતર્ક બની

તહેવારની ઉજવણી દરમિયાન રાજ્યની પોલીસ સતર્ક બની છે. આજનો ધૂળેટીનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે પોલીસ ખડેપગે છે. તાજેતરમાં રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનરો અને પોલીસ અધિક્ષકો સાથે વિડિઓ કોન્ફરન્સ યોજીને તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં થાયે તેવી સૂચના આ...

માર્ચ 14, 2025 9:52 એ એમ (AM) માર્ચ 14, 2025 9:52 એ એમ (AM)

views 5

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદમાં થલતેજ ખાતે આવેલ ખુલ્લા પ્લોટમાં વૈદિક હોલિકા દહનમાં સહભાગી થયા હતા

આજે ધુળેટીના અવસરે પ્રાકૃતિક રંગોથી રંગાઈને ઉજવણી કરીએ, તેવી મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરી હતી. સાથે જ પ્રજાજનોનું સ્વાસ્થ્ય નિરોગી રહે અને તેમના જીવનમાં સુખાકારી વધે તેવી પણ આજના પ્રસંગે મુખ્યમંત્રીએ પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદમાં થલતેજ ખાતે આવેલ ખુલ્લા પ્લોટમાં વૈદ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.