પ્રાદેશિક સમાચાર

માર્ચ 15, 2025 2:29 પી એમ(PM) માર્ચ 15, 2025 2:29 પી એમ(PM)

views 2

મહેસાણા જિલ્લામાં 30 હજાર 162 હેક્ટર જમીનમાં ઉનાળુ પાકનું થઈ રહ્યું છે વાવેતર

મહેસાણા જિલ્લામાં 30 હજાર 162 હેક્ટર જમીનમાં ઉનાળુ પાકનું વાવેતર થઈ રહ્યું છે. જેમાં 18 હજાર 541 હેકટરમાં  ઘાસચારાનું, 6 હજાર 902 હેકટરમાં  બાજરીનું,  2 હજાર 964 હેકટરમાં શાકભાજીનું, 1,095 હેકટરમાં મગફળીનું, 237 હેકટરમાં ડાંગરનું,73 હેકટરમાં મકાઇનું,  8 હેકટરમાં ડુંગળીનું તેમજ 81 હેકટરમાં તડબૂચનું અ...

માર્ચ 15, 2025 2:27 પી એમ(PM) માર્ચ 15, 2025 2:27 પી એમ(PM)

views 3

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક મળી

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર ડોક્ટર રાજેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરી સભાખંડ ખાતે મળી હતી.   આ બેઠકમાં જિલ્લા કલેકટરે હીટવેવ માટે તકેદારીનાં પગલાંઓ, કચેરીઓમાં બપોરવચ્ચેનાં સમયગાળામાં ઘટાડો કરી સવારે અને સાંજે સમય વધારવા માટે, જનસેવા કેન્દ્રો સહીત સરકારી ક...

માર્ચ 15, 2025 2:20 પી એમ(PM) માર્ચ 15, 2025 2:20 પી એમ(PM)

views 2

ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી તથા ઇન્સ્ટિટયૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ વચ્ચે સમજૂતિપત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા

ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી તથા ઇન્સ્ટિટયૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ ISR વચ્ચે સમજૂતિપત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ અંતર્ગત,ભુસ્તરશાસ્ત્ર અને ભૂકંપ સાથે સંકળાયેલા વિવિધ સંશોધન પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવશે. ISR દ્વારા કચ્છ યુનિવર્સિટી ખાતે પ્રાદેશિક સંશોધન કેન્દ્ર સ્થાપવામાં ...

માર્ચ 15, 2025 2:18 પી એમ(PM) માર્ચ 15, 2025 2:18 પી એમ(PM)

views 2

મહીસાગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રાહકોને બિલ ભરવામાં મુશ્કેલી…

મહીસાગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા કર્મચારીઓની મદદથી બિલ સ્વીકારવાની સુવિધા બંધ કરી દેવામાં આવતા ગ્રાહકોને બિલ ભરવામાં મુશ્કેલી પડી રહી છે. બિલ ન ભરવાથી ગ્રાહકોનાં વીજ જોડાણ પણ બંધ કરવામાં આવી રહ્યા છે. અગાઉ, વીજ કંપનીના કર્મચારીઓ ગ્રામ પંચાયત કે ડેરી જેવી જાહેર જગ્યા ...

માર્ચ 15, 2025 2:07 પી એમ(PM) માર્ચ 15, 2025 2:07 પી એમ(PM)

views 4

ભરૂચ જિલ્લામાં ધુળેટીના તહેવાર દરમિયાન અલગ-અલગ 5 સ્થળોએ 6 લોકો ડૂબ્યા

ભરૂચ જિલ્લામાં ધુળેટીના તહેવાર દરમિયાન અલગ-અલગ 5 સ્થળોએ 6 લોકો ડૂબ્યા છે. આમાંથી એક બાળક સહિત ત્રણનાં મૃતદેહ મળી આવ્યાં છે. ભરૂચ જિલ્લાના સમની, દયાદરા, નંદેલાવ, મકતમપુર અને કળોદમાં આ ઘટનાઓ બની છે, જેમાંથી નંદેલાલ, દયાદરા અને સમનીમાંથી એક બાળક સહિત ત્રણના મૃતદેહ મળી આવ્યાં છે.  મકતમપુર અને કળોદમાં ડૂ...

માર્ચ 15, 2025 2:39 પી એમ(PM) માર્ચ 15, 2025 2:39 પી એમ(PM)

views 2

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદના સાયન્સ સિટીમાં મેગા બ્રાહ્મણ બિઝનેસ મીટની ચોથી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્ઞાન આધારિત અર્થતંત્રનો વિચાર આપ્યો છે અને બ્રહ્મસમાજે તેમાં અગ્રેસર રહેવાનું છે.આજે અમદાવાદના સાયન્સ સિટીમાં મેગા બ્રાહ્મણ બિઝનેસ મીટની ચોથી આવૃત્તિનું ઉદ્ઘાટન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, બ્રહ્મસમાજ મશીનથી કૃત્રિમ બુધ્ધિમત્...

માર્ચ 15, 2025 10:36 એ એમ (AM) માર્ચ 15, 2025 10:36 એ એમ (AM)

views 5

સુરતમાં ગઈકાલે બે જગ્યાએ આગની ઘટના બની હતી

સુરતમાં ગઈકાલે બે જગ્યાએ આગની ઘટના બની હતી. સુરતનાં અમારાં પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે, સચિન હોજીવાલા વિસ્તારની પ્લાસ્ટિક અને પ્લેટિનિયમ ઇન્ટરનેશનલ કાપડની મિલમાં આગનો બનાવ બન્યો હતો. મિલમાં વિસ્ફોટથી શોર્ટ સર્કિટ થતાં મિલમાં પડેલા યાર્નના જથ્થામાં આગ લાગી હતી, જે બાજુમાં આવેલી અન્ય એક મિલમાં પ્રસર...

માર્ચ 15, 2025 10:32 એ એમ (AM) માર્ચ 15, 2025 10:32 એ એમ (AM)

views 4

રાજકોટના જસદણમાં સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાયો

રાજકોટના જસદણમાં સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાયો. આ પ્રસંગે શ્રી બાવળિયાએ જણાવ્યું, યુવાનો સરકારી નોકરીઓમા જોડાય અને રાજ્ય તેમજ દેશની સેવા કરી શકે તે માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને સાહિત્ય મળી રહે તે હેતુથ...

માર્ચ 15, 2025 10:27 એ એમ (AM) માર્ચ 15, 2025 10:27 એ એમ (AM)

views 4

સાબરકાંઠામાં ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ-ગુજકેટની પરીક્ષા અંગે ચર્ચા-વિચારણા

સાબરકાંઠામાં ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટની પરીક્ષા સ્વચ્છ અને શાંત વાતાવરણમાં યોજાય તે હેતુથી પરીક્ષા કેન્દ્ર પર ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા અન્વયે જિલ્લા મેજીસ્ટ્રેટ લલિત નારાયણ સિંઘ સાંદુ એ પ્રતિબંધિત હુકમો ફરમાવ્યા છે. પરીક્ષા સમય દરમિયાન તથા પરીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી પરીક્ષા કેન્દ્ર...

માર્ચ 15, 2025 10:23 એ એમ (AM) માર્ચ 15, 2025 10:23 એ એમ (AM)

views 6

કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતેથી CISF દ્વારા સુરક્ષિત તટ સમૃદ્ધ ભારતના સંદેશ સાથે 125 લોકોની સાયકલ રેલીનું પ્રસ્થાન કરાયું

કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતેથી CISF દ્વારા સુરક્ષિત તટ સમૃદ્ધ ભારતના સંદેશ સાથે 125 લોકોની સાયકલ રેલીનું પ્રસ્થાન કરાયું. આ સાયકલ રેલી ગુજરાત, દમણ, મહારાષ્ટ્ર, કર્ણાટક કેરળ થઈને આગામી પહેલી એપ્રિલે કન્યાકુમારી પહોંચશે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ તટીય વિસ્તાર પર ચાલી રહેલ ગેરકાયદે કામગીરીને અટકાવી અને લ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.