પ્રાદેશિક સમાચાર

માર્ચ 16, 2025 7:21 પી એમ(PM) માર્ચ 16, 2025 7:21 પી એમ(PM)

views 8

મહેસાણા જિલ્લાનાં ખેલાડી વૈદેહી ચૌધરીએ થાઈલૅન્ડમાં રમાયેલી I.T.F. મહિલા આંતર-રાષ્ટ્રીય ટૅનિસ ટૂર્નામૅન્ટમાં ટાઈટલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે.

મહેસાણા જિલ્લાનાં ખેલાડી વૈદેહી ચૌધરીએ થાઈલૅન્ડમાં રમાયેલી I.T.F. મહિલા આંતર-રાષ્ટ્રીય ટૅનિસ ટૂર્નામૅન્ટમાં ટાઈટલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. અમારા પ્રતિનિધિ જયંતી ચૌધરી જણાવે છે, ખેલાડી વૈદેહી ચૌધરી અને શ્રીવલ્લી ભામિદિપતીની જોડી હરિફ ખેલાડીઓને પરાજય આપી ક્વાર્ટર, સેમિ-ફાઈનલ અને ફાઈનલ મૅચમાં વિ...

માર્ચ 16, 2025 7:19 પી એમ(PM) માર્ચ 16, 2025 7:19 પી એમ(PM)

views 9

આગામી 17 થી 21 માર્ચ દરમ્યાન રાજકોટ જિલ્લાના ઓસમ પર્વત, પાટણવાવ ખાતે રાજ્યકક્ષાની તાલીમ શિબિર 2024-25નું આયોજન કરાયું છે,

આગામી 17 થી 21 માર્ચ દરમ્યાન રાજકોટ જિલ્લાના ઓસમ પર્વત, પાટણવાવ ખાતે રાજ્યકક્ષાની તાલીમ શિબિર 2024-25નું આયોજન કરાયું છે, જેમાં આશરે 400 જેટલા યુવક-યુવતીઓ ભાગ લેશે. આ તાલીમ શિબિરમાં ભાગ લેનાર લોકોને આપત્તિ વ્યવસ્થાપનને લગતી કામગીરી અને અન્ય સાહસિક પ્રવૃતિઓથી માહિતગાર કરવામાં આવશે, તેમ જિલ્લા યુવા વિ...

માર્ચ 16, 2025 7:17 પી એમ(PM) માર્ચ 16, 2025 7:17 પી એમ(PM)

views 9

કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ તથા મુળુ બેરાએ જામનગરમાં 6 કરોડ રૂપિયાથી ખર્ચે નિર્માણ પામનાર એસ.ટી. ડેપો- વર્કશોપનું ખાતમુહૂર્ત કર્યું હતું.

વધુના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ તથા મુળુ બેરાએ જામનગરમાં 6 કરોડ રૂપિયાથી ખર્ચે નિર્માણ પામનાર એસ.ટી. ડેપો- વર્કશોપનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ નવીન એસ.ટી.વર્કશોપમાં ડેપો મેનેજર ઓફિસ, એડમીન રૂમ, ટાયર રૂમ, બેટરી રૂમ, સ્ટોર રૂમ, ઇલેક્ટ્રિક રૂમ સહિતની આધુનિક સુવિધાઓનો સમાવેશ કરાયો છે. આ પ્રસંગે કેબિને...

માર્ચ 16, 2025 7:16 પી એમ(PM) માર્ચ 16, 2025 7:16 પી એમ(PM)

views 7

રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં આગામી પાંચ દિવસ દરમિયાન કોઈ ફેરફાર નહીં થાય

રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં આગામી પાંચ દિવસ દરમિયાન કોઈ ફેરફાર નહીં થાય તેમ હવામાન ખાતાની યાદીમાં જણાવાયું છે. દરમિયાન રાજ્યનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યું છે. ગત 24 કલાકમાં સૌથી વધુ 38 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ અને અમરેલીમાં નોંધાયું છે...

માર્ચ 16, 2025 7:14 પી એમ(PM) માર્ચ 16, 2025 7:14 પી એમ(PM)

views 11

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા, શહેરને સ્વચ્છ બનાવવા, ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા, શહેરને સ્વચ્છ બનાવવા, ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, જે માટે ટુંક સમયમાં “અમદાવાદ કેમ” એપ્લિકેશન લોન્ચ કરાશે.જેમાં જાગૃત નાગરિકો આ એપની મદદથી, જો કોઇ વ્યક્તિ રોડ પર કચરો ફેંકે કે પાન- મસાલાની પીચકારી મારશે તો તેનો ફોટો પાડીને અપલોડ કરશે, જે તે વ્યક્તિના વાહન નંબરની મદદથ...

માર્ચ 16, 2025 7:13 પી એમ(PM) માર્ચ 16, 2025 7:13 પી એમ(PM)

views 9

ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલનો આજે 71મો જન્મ દિવસ છે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલનો આજે 71મો જન્મ દિવસ છે, જેને પગલે તેમના નિવાસસ્થાને કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં તેમના ચાહકો વહેલી સવારથી જ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. અને તેમના જન્મદિવસ પર સમગ્ર સુરત શહેરમાં વિવિધ લોકસેવાના કાર્યક્રમો પણ યોજાઇ રહ્યા છે . ત્યારે ભારતીય જનતા પ...

માર્ચ 16, 2025 7:10 પી એમ(PM) માર્ચ 16, 2025 7:10 પી એમ(PM)

views 6

સાબરકાંઠા જિલ્લાના ફિંચોડ ખાતે સાંસદ શોભના બારૈયાની ઉપસ્થિતિમાં નવીન ગ્રંથાલય ભવનનો લોકાર્પણ સમારોહ યોજાયો.

સાબરકાંઠા જિલ્લાના ફિંચોડ ખાતે સાંસદ શોભના બારૈયાની ઉપસ્થિતિમાં નવીન ગ્રંથાલય ભવનનો લોકાર્પણ સમારોહ યોજાયો. રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગ્રંથાલય ખાતું, ગુજરાત રાજ્ય તથા રાજા રામમોહનરાય લાઇબ્રેરી ફાઉન્ડેશન કલકત્તાના આર્થિક સહયોગથી આયોજિત આ કાર્યક્રમમા સાંસદ શોભનાબેન બારૈયા તેમજ ઇડર ધા...

માર્ચ 16, 2025 7:09 પી એમ(PM) માર્ચ 16, 2025 7:09 પી એમ(PM)

views 4

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકાધીશ જગતમંદિર ખાતે ફુલડોલ ઉત્સવ દરમિયાન 7 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકાધીશ જગતમંદિર ખાતે ફુલડોલ ઉત્સવ દરમિયાન 7 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા. ઉલ્લેખનીય છે કે હોળાષ્ટકની શરૂઆતથી જ અનેક શ્રદ્ધાળુ પગપાળા દ્વારકા આવી ફૂલડોલ ઉત્સવમાં જોડાયા હતા.

માર્ચ 16, 2025 7:07 પી એમ(PM) માર્ચ 16, 2025 7:07 પી એમ(PM)

views 6

લોકોને રસીકરણ પ્રત્યે જાગૃત કરવા દેશભરમાં 16 માર્ચના રોજ રાષ્ટ્રીય રસીકરણ દિવસના રૂપમાં મનાવાય છે.

લોકોને રસીકરણ પ્રત્યે જાગૃત કરવા દેશભરમાં 16 માર્ચના રોજ રાષ્ટ્રીય રસીકરણ દિવસના રૂપમાં મનાવાય છે.આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ લોકોને ગંભીર રોગો સામે લડવા માટે રસીકરણ પ્રત્યે જાગૃત કરવાનો છે. પ્રથમ રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી 16 માર્ચ, 1955 ના રોજ કરાઈ હતી. સમગ્ર દેશમાં આજે રાષ્ટ્રીય રસીકરણ દિવસની ...

માર્ચ 16, 2025 7:05 પી એમ(PM) માર્ચ 16, 2025 7:05 પી એમ(PM)

views 6

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, આયુર્વેદના તબીબોએ વૈદ્ય તરીકે પોતાની ઓળખ આપવામાં ગૌરવ અનુભવવું જોઈએ.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, આયુર્વેદના તબીબોએ વૈદ્ય તરીકે ઓળખ આપવામાં ગૌરવ અનુભવવું જોઈએ. અમદાવાદમાં ‘વંદે આયુકોન-2025’ કાર્યક્રમમાં શ્રી પટેલે આમ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે આયુર્વેદ એ જીવન જીવવાનું વિજ્ઞાન છે. આ પ્રસંગે આયુષ મંત્રાલયના સચિવ રાજેશ કોટેચાએ જણાવ્યું કે છેલ્લાં દસ વર્ષમાં ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.