પ્રાદેશિક સમાચાર

માર્ચ 17, 2025 2:48 પી એમ(PM) માર્ચ 17, 2025 2:48 પી એમ(PM)

views 6

કચ્છના ભુજમાં રણકાંધી વિસ્તારના આકાશમાં મોડીરાત્રે ત્રણ વાગીને બાર મિનિટે અદભૂત પ્રકાશિત ચમકારો જોવા મળ્યો

કચ્છના ભુજમાં રણકાંધી વિસ્તારના આકાશમાં મોડીરાત્રે ત્રણ વાગીને બાર મિનિટે અદભૂત પ્રકાશિત ચમકારો થયો હતો. તારો ખરવા જેવી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. આ મુદ્દે ખગોળશાસ્ત્રીઓએ કહ્યું, આકાશમાં ઉલ્કા પડવાની ઘટના હોઈ શકે છે, ત્યારે આ અદભુત આકાશી ચમકારાથી લોકો અચંબિત થયા હતા. અમારા કચ્છના પ્રતિનિધિ ...

માર્ચ 17, 2025 2:45 પી એમ(PM) માર્ચ 17, 2025 2:45 પી એમ(PM)

views 3

નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે હરસિધ્ધિ માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઇ

નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે હરસિધ્ધિ માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઇ હતી.આ પ્રસંગે આજે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. આ દરમિયાન સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખ પણ આ શોભાયાત્રામાં જોડાયા હતા.

માર્ચ 17, 2025 2:42 પી એમ(PM) માર્ચ 17, 2025 2:42 પી એમ(PM)

views 3

અરવલ્લીના મોડાસા ખાતે રાજ્યકક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભિખુસિંહ પરમારે ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો

અરવલ્લીજિલ્લાના મોડાસા ખાતે રાજ્યકક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભિખુસિંહ પરમારે ક્રિકેટટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં  રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી અનેક ખેલાડીઓ ભાગ લેશે. આ પ્રસંગે શ્રી પરમારેજણાવ્યું કે, હાર-જીતનુંમહનહીં ખેલદિલીની ભાવના મહત્વની છે.

માર્ચ 17, 2025 9:57 એ એમ (AM) માર્ચ 17, 2025 9:57 એ એમ (AM)

views 4

સુરતના ઓલપાડ તાલુકાના ૧૦૪ ગામ માટે ૧૦ હજાર વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રકચરોનું ખાતમુહૂર્ત કરાયું

વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલે ગઈકાલે સુરતના ઓલપાડ તાલુકાના ૧૦૪ ગામ માટે ૧૦ હજાર વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રકચરોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય જળ શક્તિમંત્રી સી.આર.પાટીલે વર્ચ્યુઅલ સંબોધન કરતા જણાવ્યું કે, દેશમાં લગભગ ૭૦૦ જિલ્લામાં જળસંચય માટે દરેક જિલ્લામાં ૭૫ તળાવો બનાવવામાં...

માર્ચ 17, 2025 9:50 એ એમ (AM) માર્ચ 17, 2025 9:50 એ એમ (AM)

views 3

પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અને નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના હસ્તે ગઈકાલે વઢવાણ-વાઘેલા-વસ્તડી-ચુડા રોડ પર નવા બ્રિજના બાંધકામનું ખાતમુર્હુત કરાયું

પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અને નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના હસ્તે ગઈકાલે વઢવાણ-વાઘેલા-વસ્તડી-ચુડા રોડ પર નવા બ્રિજના બાંધકામનું ખાતમુર્હુત કરાયું. અંદાજે ૧૪ કરોડ ૯૨ લાખ રૂપિયાના ખર્ચે બનનારા ૨૦૦ મીટર લાંબા આ બ્રિજના નિર્માણથી સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ અને ચુડા તાલુકાના અંદાજિત ૪૫ ગામોના લોકોને ...

માર્ચ 17, 2025 9:08 એ એમ (AM) માર્ચ 17, 2025 9:08 એ એમ (AM)

views 6

સિદ્ધપુર તાલુકાના લાલપુર ગામે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે “સંતોકબા વાડી”નું લોકાર્પણ કર્યું

સિદ્ધપુર તાલુકાના લાલપુર ગામે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં સંતોકબા રાજપૂતે ગામના દરેક પ્રસંગો માટે નવનિર્મિત "સંતોકબા વાડી"નું લોકાર્પણ કર્યું હતું

માર્ચ 17, 2025 7:20 એ એમ (AM) માર્ચ 17, 2025 7:20 એ એમ (AM)

views 5

પ્રવાસન મંત્રી મુળુ બેરાએ સુરેન્ર્નનગર જિલ્લામાં 15 કરોડ રૂપિયાનાં ખર્ચે બનનારા પુલનું ખાતમુર્હુત કર્યું

વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું છે કે જામનગરની ગુરુ ગોવિંદસિંઘ જનરલ હોસ્પિટલનું નવનિર્માણ કાર્ય ત્રણ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. ગઈકાલે શ્રી બેરાએ હોસ્પિટલની મુલાકાત લઇને ઉભી કરવામાં આવેલી વૈકલ્પિક વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. શ્રી બેરાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ગુરુ ગોવિંદસિંઘ ...

માર્ચ 17, 2025 7:16 એ એમ (AM) માર્ચ 17, 2025 7:16 એ એમ (AM)

views 4

રાજ્યના પંચાયત હસ્તકનાં વર્ગ ત્રણનાં આરોગ્ય કર્મચારીઓ આજથી અચોક્કસ મુદતની હડતાળ પર

રાજ્યના પંચાયત હસ્તકનાં વર્ગ ત્રણનાં આરોગ્ય કર્મચારીઓએ તેમનાં પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે. આરોગ્ય કર્મચારી મહાસંઘે જણાવ્યું છે કે, ટેકનિકલ ગ્રેડ-પે સહિતનાં મુદ્દાનો ઉકેલ ન આવતા તાજેતરમાં ગાંધીનગર સહિતનાં જિલ્લાનાં આરોગ્ય કર્મચારીઓએ સામૂહિક રજા પર ઉતરીને સત્યાગ્રહ છા...

માર્ચ 17, 2025 7:14 એ એમ (AM) માર્ચ 17, 2025 7:14 એ એમ (AM)

views 4

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, આયુર્વેદએ માત્ર રોગોનું નિદાન જ નહિ, પરંતુ જીવન જીવતાં શીખવતું વિજ્ઞાન છે

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, આયુર્વેદએ માત્ર રોગોનું નિદાન જ નહિ, પરંતુ જીવન જીવતાં શીખવતું વિજ્ઞાન છે. ગઈકાલે અમદાવાદમાં ‘વંદે આયુકોન-2025’ કાર્યક્રમમાં શ્રી પટેલે જણાવ્યું કે આયુર્વેદના ચિકિત્સકોએ તેમને ડૉક્ટર તરીકે ઓળખાવવાના બદલે વૈદ્ય તરીકે ઓળખ આપવામાં ગૌરવ અનુભવવું જોઈએ. આ પ્રસંગે આયુષ મં...

માર્ચ 16, 2025 7:22 પી એમ(PM) માર્ચ 16, 2025 7:22 પી એમ(PM)

views 7

વલસાડના હિંગળાજના વેકરીયા મંદિર પરિસરમાં આગ લગતા અનાજ સહિતનો જથ્થો બળીને ખાખ થયો હતો.

વલસાડના હિંગળાજના વેકરીયા મંદિર પરિસરમાં આગ લગતા અનાજ સહિતનો જથ્થો બળીને ખાખ થયો હતો. વલસાડ જિલ્લાના અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે અગ્નિશમન દળની ટૂકડીએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં સ્ટોર રૂમમાં રાખેલો અનાજ ઉપરાંત ખુરશીઓ અને અન્ય સામાન પણ બળીને ખાખ થયો હતો. જો કે આ ઘટના...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.