પ્રાદેશિક સમાચાર

એપ્રિલ 15, 2025 9:45 એ એમ (AM)

views 6

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, વિકસિત ભારતના નિર્માણ માટે રાષ્ટ્રવંદનાનો સંકલ્પ લઈએ એ જ બાબાસાહેબ આંબેડકરને સાચી શ્રદ્ધાંજલિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, વિકસિત ભારતના નિર્માણ માટે રાષ્ટ્રવંદનાનો સંકલ્પ લઈએ એ જ બાબાસાહેબ આંબેડકરને સાચી શ્રદ્ધાંજલિ હશે. ગાંધીનગરમાં ગઈકાલે ભારત-રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલા; તુરી બારોટ સમાજના માતૃ-પિતૃ વંદના, ભીમ ડાયરો અને સન્માન સમારોહમાં શ્રી પટેલે ...

એપ્રિલ 14, 2025 10:35 એ એમ (AM)

views 13

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવીયાએ જિલ્લા પંચાયત બેઠકના આધારે સેવાસેતુ કાર્યક્રમ યોજવા અપીલ કરી

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવીયાએ જિલ્લા પંચાયત બેઠકના આધારે સેવાસેતુ કાર્યક્રમ યોજવા અપીલ કરી છે.રાજકોટના ધોરાજી તાલુકાના મોટી મારડ ગામમાં આગામી 19 એપ્રિલે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે, જેમાં મોટી મારડ, ભાદાજાળીયા, પીપળીયા, ઉદકીયા, અને પાટણવાવ, ચીચોડ, નાની મારડ, હડમતીયા, નાગલખડા, ભાડેર, છત્રાસા, વે...

એપ્રિલ 14, 2025 10:34 એ એમ (AM)

views 15

રાજ્યમાં આવતીકાલથી 17 એપ્રિલ દરમિયાન હિટવેવની આગાહી

રાજ્યમાં આવતીકાલથી 17 એપ્રિલ દરમિયાન હિટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે. આવતીકાલથી 17 એપ્રિલ દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, તેમજ કચ્છ અને રાજકોટમાં હિટવેવની આગાહી છે. આ દરમિય...

એપ્રિલ 14, 2025 10:33 એ એમ (AM)

views 8

નવસારી જિલ્લાના મટવાડ અને સામાપોર ગામમાં મહાપ્રસાદ બાદ 120થી વધુ લોકોને ફૂડ પોઈઝનીંગની અસર થઈ

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મટવાડ અને સામાપોર ગામે મહાપ્રસાદ બાદ 120 થી વધુ લોકોને ફૂડ પોઈઝનીંગની અસર થઈ છે. લગભગ 80 બાળકો સહિત 120 દર્દીઓને સારવાર અર્થે પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તારણ મુજબ મહાપ્રસાદમાં ભોજન ઉપરાંત છાશ અને રસ પીરસવામાં આવ્યા હતા, તેને ...

એપ્રિલ 14, 2025 10:10 એ એમ (AM)

views 8

કેન્દ્રીય જળ શક્તિમંત્રી સી આર પાટીલે જણાવ્યું, ટર્સરી ટ્રીટેડ વોટરમાંથી સુરતમાં સૌથી વધુ 600 કરોડ રૂપિયાની આવક થઈ

કેન્દ્રીય જળ શક્તિમંત્રી સી આર પાટીલે જણાવ્યું, ટર્સરી ટ્રીટેડ વોટરમાંથી સૌથી વધુ 600 કરોડ રૂપિયાની આવક સુરત શહેરમાં થાય છે. નવસારીના અમલસાડમાં વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ પ્રસંગે શ્રી પાટીલે આમ જણાવ્યું હતું. તેમણે પાણીની અછત દૂર કરવા સાથે ‘જળ સંરક્ષણ – જન ભાગીદારી” અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી.અમલસ...

એપ્રિલ 14, 2025 10:01 એ એમ (AM)

views 8

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ગુજરાત ગેસ ગ્રીડ, ઇલેક્ટ્રિક ગ્રીડ અને વોટર ગ્રીડ ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, રાજ્ય ગેસ ગ્રીડ, ઇલેક્ટ્રિક ગ્રીડ અને વોટર ગ્રીડ ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. અમદાવાદમાં યોજાયેલા 'ભારત, ભાગ્ય, વિધાતા-રાષ્ટ્ર પ્રથમ' કાર્યક્રમમાં શ્રી પટેલે આમ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે વિવિધ ક્ષેત્રની અલાયદી નીતિને કારણે ગુજરાત આજે દેશમાં પોલિસી ...

એપ્રિલ 13, 2025 7:23 પી એમ(PM)

views 10

આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી

આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15 થી 17 એપ્રિલ દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, તેમજ કચ્છ અને રાજકોટમાં હિટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઇ છે. આ દરમિયાન રાજ્યમાં તાપમાનનો પારો 40 થી 44 ડિગ્ર...

એપ્રિલ 13, 2025 7:21 પી એમ(PM)

views 9

જાહેર રજા સિવાયના દિવસોમાં નર્મદા પરિક્રમા કરવા શ્રદ્ધાળુઓને જિલ્લા કલેકટરની અપીલ

નર્મદા પરિક્રમામાં ભક્તોના ધસારાને ધ્યાને લઈને જિલ્લા કલેકટર એસ.કે.મોદીએ ભક્તોને જાહેર રજા સિવાયના દિવસોમાં પરિક્રમા કરવા અપીલ કરી છે. શ્રી મોદીએ જણાવ્યું, ચાલુ દિવસો દરમ્યાન ભક્તોની સેવા અને સુવિધા વધુ સારી રીતે કરી શકાય અને પરિક્રમા સુખદ, અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય. નર્મદા પરિક્રમા પૂર્ણ થ...

એપ્રિલ 13, 2025 7:19 પી એમ(PM)

views 24

એક લાખથી વધુ ઉમેદવારોએ બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર – PSIની લેખિત પરીક્ષા આપી.

એક લાખથી વધુ ઉમેદવારોએ બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર- PSIની લેખિત પરીક્ષા આપી. રાજ્યમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા આજે PSIની 472 જગ્યા માટે લેખિત પરીક્ષાનું આયોજન કરાયું હતું. અમદાવાદ, વડોદરા અને સુરતના 340 પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા લેવાઈ હતી. તમામ પરીક્ષા કેન્દ્રો તથા વર્ગખંડમાં CCTV કેમેરાથી મોન...

એપ્રિલ 13, 2025 7:16 પી એમ(PM)

views 14

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, કૃત્રિમ બુદ્ધિમત્તા-AIના કારણે દુર્ગમ વિસ્તારમાં સરળતાથી તબીબી સેવાઓ પહોંચી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, કૃત્રિમ બુદ્ધિમત્તા-AIના કારણે દુર્ગમ વિસ્તારમાં પણ સરળતાથી મેડિકલ સેવાઓ પહોંચી છે. અમદાવાદમાં કાઇઝન હોસ્પિટલના ‘સેન્ટર ઓફ એક્સલન્સ ઇન રોબોટિક ગેસ્ટ્રોઇન્ટેસ્ટીનલ સર્જરી’ના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે રાજ્યમાં તબીબી ક્ષેત્રે ઉભરતી ટેકનોલોજીને હંમેશાથી...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.