પ્રાદેશિક સમાચાર

એપ્રિલ 17, 2025 9:45 એ એમ (AM)

views 9

ઉનાળામાં સિંચાઇ અને પીવાનુ પાણી પુરતા પ્રમાણમાં પહોંચાડવા માટે સરકારની પ્રાથમિકતા

ઉનાળોમાં ખેડૂતોને સિંચાઇની જરૂરિયાત પૂરી પાડવા માટેની સરકારની પ્રાથમિકતા હોય છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું, રાજ્યમાં દરેક જગ્યાએ પાણી આપવાની સરકારની તૈયારી છે. હાલ 15 હજાર 720 ગામ, 251 શહેરો અને 372 જેટલી જૂથ યોજના દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.

એપ્રિલ 17, 2025 9:44 એ એમ (AM)

views 10

અમદાવાદ-વિરમગામ-માળીયા સહિતના રાજ્યના માર્ગોના વિકાસ માટે 247 કરોડ રૂપિયાના વિવિધ કામોને મુખ્યમંત્રીએ મંજૂરી આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ રાજ્યમાં 2 હજાર 999 કરોડના માર્ગ નિર્માણ અને સમારકામના પ્રગતિ હેઠળના વિવિધ કામ માટે 247 કરોડના કામોને મંજૂરી આપી. ઉપરાંત શ્રી પટેલે અમદાવાદ-વિરમગામ-માળીયા રસ્તા પર શાંતિપૂરાથી ખોરજ સેકશનને 800 કરોડના અંદાજીત ખર્ચે સિક્સ લેન કરવાની કામગીરી માટે પણ આ બેઠકમાં મંજૂરી આપી હતી....

એપ્રિલ 16, 2025 7:59 પી એમ(PM)

views 13

રાજ્યના અનુસૂચિત જાતિના યુવાનોને 75 દિવસની તાલીમ આપીને અગ્નિવીર માટે તૈયાર કરાશે.

‘સૂબેદાર રામજી સકપાલ યોજના’ હેઠળ રાજ્યના અનુસૂચિત જાતિના યુવાનોને 75 દિવસની તાલીમ આપીને અગ્નિવીર માટે તૈયાર કરાશે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આ વર્ષે 51 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના હેઠળ રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા અનુસૂચિત જાતિના પસંદગી પામેલા 150 તાલીમાર્થીઓને 75 દિ...

એપ્રિલ 16, 2025 7:54 પી એમ(PM)

views 10

સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો

સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું, છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થ...

એપ્રિલ 16, 2025 9:47 એ એમ (AM)

views 9

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા A.I. ટૅક્નોલૉજીનો ઉપયોગ કરાશે

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા કૃત્રિમ બુદ્ધિમત્તા- A.I. ટૅક્નોલૉજીનો ઉપયોગ કરાશે. એટલે વાહનચાલકોએ સિગ્નલ પર ઊભું નહીં રહેવું પડે. અમદાવાદ મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ દેવાંગ દાણીએ આ નિર્ણય અંગે જણાવ્યું કે, શહેરના તમામ ટ્રાફિક સિગ્નલ પર A.I. ટૅક્નોલૉજીના ઉપયોગના ભાગરૂપે નવી એડેપ્ટીવ ...

એપ્રિલ 16, 2025 9:43 એ એમ (AM)

views 6

ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે મંત્રીમંડળની બેઠક યોજાશે

ગાંધીનગરમાં આજે મંત્રીમંડળની બેઠક યોજાશે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં પીવાના પાણી, રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો અંગે સમીક્ષા કરાય તેવી શક્યતા છે. આ ઉપરાંત રાજ્ય...

એપ્રિલ 16, 2025 9:39 એ એમ (AM)

views 6

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉનાળા દરમિયાન લોકોને પીવાનું પૂરતું પાણી મળે તે સુનિશ્ચિત કરવા દિશા-નિર્દેશ આપ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઉનાળા દરમિયાન પીવાના પાણીના આયોજનની સમીક્ષા કરી હતી. ગાંધીનગરમાં ગઈકાલે યોજાયેલી ઉચ્ચ-સ્તરીય બેઠકમાં શ્રી પટેલે આ માટે પાણી પૂરવઠા વિભાગ, જળસંપત્તિ વિભાગ અને સરદાર સરોવર નર્મદા નિગમ ત્રણેયના સંકલનથી લોકોને પીવાનું પૂરતું પાણી મળે તે સુનિશ્ચિત કરવાના દિશા-નિર્દેશ ...

એપ્રિલ 15, 2025 9:52 એ એમ (AM)

views 7

પોરબંદરમાં પહેલી વાર અખિલ ભારતીય સી કાયાકિંગ સ્પર્ધા યોજાઈ

પોરબંદરમાં પહેલી વાર અખિલ ભારતીય સી કાયાકિંગ સ્પર્ધાનું આયોજન કરાયું, જેમાં 50થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં ક્વૉલિફાઈડ રાઉન્ડ ત્રણ કિલોમીટરનો અને ફાઈનલ રાઉન્ડ બે કિલોમીટરનો યોજાયો હતો.દરમિયાન વિજેતા થનારા એકથી ત્રણ સ્પર્ધકોને ચંદ્રક, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરાયા. એક સ્વિ...

એપ્રિલ 15, 2025 9:50 એ એમ (AM)

views 6

NFSU દેશભરમાં વધુ નવ પરિસરની સ્થાપના કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, આરોપી અને ફરિયાદી બંને સાથે અન્યાય ન થાય તે માટે ન્યાયસહાયક વિજ્ઞાનને ફોજદારી ન્યાય પ્રણાલિનો ભાગ બનાવવો મહત્વનો છે. નવી દિલ્હી ખાતે ગઈકાલે ગાંધીનગરની રાષ્ટ્રીય ન્યાયસહાયક વિજ્ઞાન વિશ્વ-વિદ્યાલય- N.F.S.U. દ્વારા આયોજિત અખિલ ભારતીય ન્યાયસહાયક વિજ્ઞાન સંમેલનને સંબ...

એપ્રિલ 15, 2025 9:47 એ એમ (AM)

views 16

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે દેશને વિકસિત બનાવવા બાળકોની કૌશલ્ય ક્ષમતા વધારવા પર ભાર મુક્યો

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે વિકસિત ભારતના નિર્માણ માટે બાળકોની કૌશલ્ય ક્ષમતા વધારવા પર ભાર મુક્યો છે. બે દિવસ માટે નર્મદાની મુલાકાતે આવેલા શ્રી જયશંકર ગઈકાલે પ્રથમ દિવસે વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ ગરુડેશ્વર ખાતે અંદાજે 71 એકર વિસ્તારમ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.