પ્રાદેશિક સમાચાર

માર્ચ 20, 2025 7:17 પી એમ(PM) માર્ચ 20, 2025 7:17 પી એમ(PM)

views 9

વિશ્વ ચકલી દિવસ નિમિત્તે રાજ્યમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા લોક જાગૃતિના કાર્યક્રમો કરાયા

આજે 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ ઉજવાય છે. ચકલીની સંખ્યામાં ઘટાડો થતો અટકાવવા અને ચકલીને બચાવવા માટે આ ખાસ દિવસની ઉજવણી કરાય છે. મહેસાણાની સેવા સજીવ સેતુ સંસ્થા દ્વારા આજે 2 હજાર ચકલી ઘરનું વિતરણ કર્યું હતું. આ સંસ્થાના કાર્યકર રાજેશ ચૌધરીએ વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું. જામનગરમાં કોર્પોરેટર ડીમ્પલ ર...

માર્ચ 20, 2025 7:14 પી એમ(PM) માર્ચ 20, 2025 7:14 પી એમ(PM)

views 3

પશ્ચિમ રેલ્વે દ્વારા મુંબઈ સેન્ટ્રલ ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસને 23 માર્ચ 2025થી પ્રાયોગિક ધોરણે વધારાનું આણંદ સ્ટેશન પર સ્ટોપેજ મળશે.

પશ્ચિમ રેલ્વે દ્વારા મુંબઈ સેન્ટ્રલ ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસને 23 માર્ચ 2025થી પ્રાયોગિક ધોરણે વધારાનું આણંદ સ્ટેશન પર સ્ટોપેજ મળશે. આ કારણે ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસનાં મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ સ્ટેશનો પરના સમયમાં ફેરફાર કરાયો. તે મુજબ મુંબઈ સેન્ટ્રલ –ગાંધીનગર ...

માર્ચ 20, 2025 3:32 પી એમ(PM) માર્ચ 20, 2025 3:32 પી એમ(PM)

views 9

મહેસાણા જિલ્લામાં નળ સે જળ યોજના અંતર્ગત લોકોને પીવાનું પાણી મળી રહ્યું છે

મહેસાણા જિલ્લામાં નળ સે જળ યોજના અંતર્ગત લોકોને પીવાનું પાણી મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારની નલ સે જળ યોજના ગ્રામીણ લોકોને પાણી મળી રહે તેવા હેતુ સાથે તેની શરૂઆત કરવામાં આવી હતી. રાજ્યના 16 જિલ્લાઓ પસંદ કરવા આવ્યા છે. જેમાં મહેસાણા જિલ્લાનો પણ સમાવેશ થાય છે. જિલ્લાના છેવાડાના ઘરમાં નિ...

માર્ચ 20, 2025 3:31 પી એમ(PM) માર્ચ 20, 2025 3:31 પી એમ(PM)

views 5

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ખાતે રાજ્ય કક્ષાનો 10મો શૈક્ષણિક નવીનીકરણ ફેસ્ટિવલ યોજાયો

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ખાતે રાજ્ય કક્ષાનો 10મો શૈક્ષણિક નવીનીકરણ ફેસ્ટિવલ યોજાયો, જેમાં વિવિધ જિલ્લાના 41 તજજ્ઞ શિક્ષકોએ વર્ગખંડની સમસ્યાઓ, અભ્યાસ અને વિષયોને લગતી સમસ્યાઓના ઉકેલ માટે નવતર પ્રયોગો રજૂ કર્યાં હતાં. આ પ્રસંગે શિક્ષકોને શિક્ષણમાં નાવિન્ય પ્રયોગો બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હત...

માર્ચ 20, 2025 3:31 પી એમ(PM) માર્ચ 20, 2025 3:31 પી એમ(PM)

views 4

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગોપાલક સમાજનું પશુપાલન ક્ષેત્રમાં મોટું યોગદાન છે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગોપાલક સમાજનું પશુપાલન ક્ષેત્રમાં મોટું યોગદાન છે, આ સમાજે રચનાત્મક પ્રવૃતિઓમાં પણ સમાજની એકતાના દર્શન કરાવી સમાજમાં વિશ્વાસનું વાતાવરણ સર્જ્યું છે. મુખ્યમંત્રી ધોલેરા નજીક બાવળીયાળીમાં સંત શ્રી નગાલખા બાપા-ઠાકરધામના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ગોપજ્ઞાન ગ...

માર્ચ 20, 2025 3:29 પી એમ(PM) માર્ચ 20, 2025 3:29 પી એમ(PM)

views 4

ગાંધીનગર ખાતે બાળ સાહિત્ય વિષય પર આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો

શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ અનુભવ આધારિત શિક્ષણને મહત્વનું ગણાવ્યું છે. ગાંધીનગર ખાતે બાળ સાહિત્ય વિષય પર એક દિવસીય 'આંતરરાષ્ટ્રીય પરિસંવાદ'ની અધ્યક્ષતા કરતાં શ્રી પાનશેરીયાએ આમ જણાવ્યું હતું. આ પરિસંવાદમાં ઈંગ્લેન્ડ, અમેરિકા, નેપાળ, પોલેન્ડ જેવા દેશની યુનિવર્સિટીના પ્રોફેસરોએ વર્ચ્યુઅલ માધ...

માર્ચ 20, 2025 3:27 પી એમ(PM) માર્ચ 20, 2025 3:27 પી એમ(PM)

views 21

બાથરૂમ બાંધકામ સહાય યોજના’ હેઠળ પંચમહાલ જિલ્લામાં લાભાર્થીઓને સહાય ચૂકવાઈ

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ‘બાથરૂમ બાંધકામ સહાય યોજના’ હેઠળ પંચમહાલ જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં સાત હજાર ૫૩૧ લાભાર્થીઓને કુલ ત્રણ કરોડ 76 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. આજે વિધાનસભામા એક પ્રશ્નનાં જવાબમાં આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું કે આ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા...

માર્ચ 20, 2025 3:25 પી એમ(PM) માર્ચ 20, 2025 3:25 પી એમ(PM)

views 3

ચોમાસુ સિઝનમાં રાજ્યના બે લાખ 73 હજાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 12 લાખ 23 હજાર મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, ચોમાસુ સિઝનમાં રાજ્યના બે લાખ 73 હજાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 12 લાખ 23 હજાર મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી હતી. આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા શ્રી પટેલે જણાવ્યું કે ખેડૂતોને શિયાળુ મોસમમાં થતા ચણા, રાયડો, ઘઉંનાં પૂર...

માર્ચ 20, 2025 3:24 પી એમ(PM) માર્ચ 20, 2025 3:24 પી એમ(PM)

views 5

વિધાનસભા ગૃહમાં ગ્રામ વિકાસ વિભાગ અને આદિજાતિ વિકાસ વિભાગની પ્રશ્નોત્તરીથી કાર્યવાહી શરૂ થઈ

વિધાનસભા ગૃહમાં કૃષિ અને પશુપાલન વિભાગ, ગ્રામ વિકાસ વિભાગ અને આદિજાતિ વિકાસ વિભાગની પ્રશ્નોત્તરીથી કાર્યવાહી શરૂ થઈ. રાજ્યના પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ વિભાગના પ્રશ્નો પણ પુછાયા હતા. ગૃહમાં આજે વન અને પર્યાવરણ વિભાગની માંગણીઓ પર ચર્ચા થઈ રહી છે. સાથ જ ઉદ્યોગ, ખાણ વિભાગ, રમત ગમત યુવા સાંસ્કૃતિક વિભાગન...

માર્ચ 20, 2025 3:23 પી એમ(PM) માર્ચ 20, 2025 3:23 પી એમ(PM)

views 3

આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાળ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપી

આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાળ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપતા હડતાળને ગેરવાજબી ગણાવી હતી. શ્રી પટેલે જણાવ્યું કે આરોગ્ય વિભાગે નિરાકરણ લાવી શકાય તેવા મુદ્દાઓ માન્યા છે.