પ્રાદેશિક સમાચાર

માર્ચ 21, 2025 9:35 એ એમ (AM) માર્ચ 21, 2025 9:35 એ એમ (AM)

views 3

રાજ્યના ખેલાડીઓએ ગત બે વર્ષમાં રાષ્ટ્રીય કક્ષાએ 808 અને આંતર-રાષ્ટ્રીય કક્ષાએ 104 ચંદ્રક જીત્યા.

ગુજરાત વિધાનસભામાં ગઈકાલે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગની માગણીઓ પસાર કરવામાં આવી. માગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા રમતગમત રાજ્યમંત્રી હર્ષ સઘવીએ ગૃહમાં જણાવ્યું કે, ‘રાજ્યના ખેલાડીઓએ ગત બે વર્ષમાં રાષ્ટ્રીય કક્ષાએ 808 અને આંતર-રાષ્ટ્રીય કક્ષાએ 104 ચંદ્રક જીત્યા છે.’ગુજરાત સૌથી વધુ રોક...

માર્ચ 21, 2025 9:32 એ એમ (AM) માર્ચ 21, 2025 9:32 એ એમ (AM)

views 2

રાજ્ય સહિત દેશભરમાં આજે આંતર-રાષ્ટ્રીય વન દિવસની ઉજવણી.

રાજ્ય સહિત દેશભરમાં આજે આંતર-રાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરાશે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વર્ષ 2012માં દર વર્ષે 21 માર્ચને વન દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી

માર્ચ 21, 2025 9:20 એ એમ (AM) માર્ચ 21, 2025 9:20 એ એમ (AM)

views 3

વિધાનસભામાં આબોહવા પરિવર્તન વિભાગની માગણીઓ પસાર

ગુજરાત વિધાનસભામાં ગઇકાલે આબોહવા પરિવર્તન વિભાગની માગણીઓ પસાર કરવામાં આવી. આ માગણીઓ રજૂ કરતા આબોહવા પરિવર્તન વિભાગના મંત્રી મુળુભાઈ બેરાએ આબોહવા પરિવર્તન જેવી વૈશ્વિક સમસ્યાને પહોંચી વળવા સૌને સંકલ્પબદ્ધ બનવા પર ભાર મુક્યો હતો. શ્રી બેરાએ કહ્યું, ‘રાજ્યમાં પુનઃપ્રાપ્ય ઊર્જા નીતિ-2023 અંતર્ગત રાજ્યની...

માર્ચ 21, 2025 8:54 એ એમ (AM) માર્ચ 21, 2025 8:54 એ એમ (AM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને પ્રાકૃતિક ખેતી અને ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં જોડાવવા અનુરોધ કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને પ્રાકૃતિક ખેતી અને ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં જોડાવવા અનુરોધ કર્યો છે. શ્રી મોદી ગઈકાલે અમદાવાદના ધોલેરા નજીક બાવળિયાળી ખાતે સંત શ્રી નગાલખા બાપા-ઠાકરધામના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ગોપજ્ઞાન ગાથામાં ઑનલાઈન માધ્યમથી જોડાયા હતા. દરમિયાન શ્રી મોદીએ કહ્યું, ગામ...

માર્ચ 20, 2025 7:46 પી એમ(PM) માર્ચ 20, 2025 7:46 પી એમ(PM)

views 5

આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં 34 નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને વહીવટી મંજૂરી અપાઈ છે.

આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં 34 નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને વહીવટી મંજૂરી અપાઈ છે. શ્રી પટેલે જણાવ્યું કે રાજ્યની ગ્રામ્ય આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ અને લોકઉપયોગી બનાવવા આ કેન્દ્રો મહત્વના બની રહેશે. કેન્દ્ર સરકારના માપદંડો પ્રમાણે હાલ રાજ્યમાં કુલ એક હજાર 499 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પ...

માર્ચ 20, 2025 7:44 પી એમ(PM) માર્ચ 20, 2025 7:44 પી એમ(PM)

views 5

ખેડૂતોના વ્યાપક હિતને ધ્યાને રાખી ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમયમર્યાદા લંબાવાઈ છે.

ખેડૂતોના વ્યાપક હિતને ધ્યાને રાખી ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમયમર્યાદા લંબાવાઈ છે. ખેડૂતો ટેકાના ભાવે ઘઉંના વેચાણ માટે આગામી ૫ એપ્રિલ સુધી નોંધણી કરાવી શકશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદીનો ગત ૧૭ માર્ચથી શુભારંભ થયો હતો. કેન્દ્ર સરકારે ઘઉં માટે 2 હજાર 425 પ્રતિ ક્વિન્ટ...

માર્ચ 20, 2025 7:43 પી એમ(PM) માર્ચ 20, 2025 7:43 પી એમ(PM)

views 2

વિધાનસભા ગૃહમાં કૃષિ વૈવિધ્યકરણ યોજના વિશે વિગતો આપતા આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું, અત્યાર સુધીમાં કુલ 381 કરોડથી વધુના ખર્ચે 14 લાખ 4 હજાર 628 જેટલા આદિજાતિ ખેડુતોને લાભ અપાયો છે.

વિધાનસભા ગૃહમાં કૃષિ વૈવિધ્યકરણ યોજના વિશે વિગતો આપતા આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું, અત્યાર સુધીમાં કુલ 381 કરોડથી વધુના ખર્ચે 14 લાખ 4 હજાર 628 જેટલા આદિજાતિ ખેડુતોને લાભ અપાયો છે. દરમિયાન લધુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું, વિશ્વકર્મા યોજના અંતર્ગત રાજ્યના ...

માર્ચ 20, 2025 7:41 પી એમ(PM) માર્ચ 20, 2025 7:41 પી એમ(PM)

views 6

પ્રકૃતિના વિકાસ અને સંવર્ધન માટેની વન અને પર્યાવરણ વિભાગની માંગણીઓ આજે વિધાનસભા ગૃહમાં પસાર કરાઇ.

પ્રકૃતિના વિકાસ અને સંવર્ધન માટેની વન અને પર્યાવરણ વિભાગની માંગણીઓ આજે વિધાનસભા ગૃહમાં પસાર કરાઇ. વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું કે વન બહારના વિસ્તારોમાં એક હજાર 143 ચોરસ કિલોમીટરના વન આવરણ વધારા સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. વિધાનસભામાં વન અને પર્યાવરણ વિભાગની માંગણીઓ પરની ચર્ચ...

માર્ચ 20, 2025 7:39 પી એમ(PM) માર્ચ 20, 2025 7:39 પી એમ(PM)

views 2

વિધાનસભામાં આજે પ્રવાસન તથા યાત્રાધામ વિભાગની 2 હજાર 507 કરોડ રૂપિયાથી વધુની માગણીઓ પસાર થઈ હતી.

વિધાનસભામાં આજે પ્રવાસન તથા યાત્રાધામ વિભાગની 2 હજાર 507 કરોડ રૂપિયાથી વધુની માગણીઓ પસાર થઈ હતી. પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું કે ગયા વર્ષે દેશવિદેશના 18 કરોડ 63 લાખથી વધુ પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી. વિધાનસભામાં પ્રવાસન તથા યાત્રાધામ વિભાગની માંગણીઓ પરની ચર્ચામાં શ્રી બેરાએ જણાવ્યું કે ...

માર્ચ 20, 2025 7:37 પી એમ(PM) માર્ચ 20, 2025 7:37 પી એમ(PM)

views 25

રમતગમત મંત્રી હર્ષ સંઘવી એ જણાવ્યું કે ગુજરાત સૌથી વધુ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય રમતો આયોજીત કરનાર રાજ્ય છે.

રમતગમત મંત્રી હર્ષ સંઘવી એ જણાવ્યું કે ગુજરાત સૌથી વધુ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય રમતો આયોજીત કરનાર રાજ્ય છે. વિધાનસભામાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગની માંગણીઓ પરની ચર્ચા દરમિયાન શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે બે વર્ષમાં ગુજરાતે રાષ્ટ્રીય કક્ષાએ 808 અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ 104 મેડલ હ...