માર્ચ 22, 2025 8:31 એ એમ (AM) માર્ચ 22, 2025 8:31 એ એમ (AM)
5
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ઉદ્યોગ અને વેપારને લગતા પ્રશ્નોનું યોગ્ય નિવારણ લાવવું તે સરકારનો સંકલ્પ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ઉદ્યોગ અને વેપારને લગતા પ્રશ્નોનું યોગ્ય નિવારણ લાવવું તે સરકારનો સંકલ્પ છે. શ્રી પટેલે ગઈકાલે ગાંધીનગરમાં રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરોમાં ઉદ્યોગ અને વેપાર સાથે સંકળાયેલા 100થી વધુ ઉદ્યોગ-વેપાર સંગઠનો, ઔદ્યોગિક વસાહતોના મંડળો તથા એસોસિએશનના પદાધિકારીઓ સાથે યો...