ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 24, 2024 8:17 એ એમ (AM)

અમદાવાદ જિલ્લાના બાગાયતદાર ખેડૂતો માટે આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

અમદાવાદ જિલ્લાના બાગાયતદાર ખેડૂતો માટે આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જેમાં ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-...

નવેમ્બર 24, 2024 8:16 એ એમ (AM)

ગુજરાત સરકારે આદિજાતિ વિસ્તારો તેમજ બિન આદિજાતિ વિસ્તારોમાં કુલ નવી 8 કોલેજોને મંજૂરી આપી છે.

ગુજરાત સરકારે આદિજાતિ વિસ્તારો તેમજ બિન આદિજાતિ વિસ્તારોમાં કુલ નવી 8 કોલેજોને મંજૂરી આપી છે, જેમાં બનાસકાંઠા, તા...

નવેમ્બર 24, 2024 8:15 એ એમ (AM)

રાજકોટના સરદાર પટેલ સ્નાનાગર ખાતે આજથી રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધાનો પ્રારંભ થશે.

રાજકોટના સરદાર પટેલ સ્નાનાગર ખાતે આજથી રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધાનો પ્રારંભ થશે. જેમાં 3500 જેટલા સ્પર્ધકો ભાગ ...

નવેમ્બર 24, 2024 8:13 એ એમ (AM)

રાજ્યનાં મોટાં ભાગનાં શહેરોનાં લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો.

ઉત્તર ભારતમાં પડી રહેલાં સુકા ઠંડા પવનોને કારણે સમગ્ર રાજ્યમાં મોડી રાતથી પરોઢ સુધી ભારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો ...

નવેમ્બર 24, 2024 8:09 એ એમ (AM)

છેલ્લાં બે વર્ષમાં પાટણની પ્રસિધ્ધ રાણીની વાવની પાંચ લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી.

છેલ્લા બે વર્ષમાં પાટણમાં આવેલી વર્લ્ડ હેરિટેજ સાઈટ- રાણીની વાવની પાંચ લાખથી વધુ ભારતીયો અને ચાર હજારથી વધુ વિદે...

નવેમ્બર 24, 2024 8:08 એ એમ (AM)

નાના ભુલકાંઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે સરકારે રાજ્યભરમાં આંગણવાડી કેન્દ્રોની શરૂઆત કરી છે.

નાના ભુલકાંઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે સરકારે રાજ્યભરમાં આંગણવાડી કેન્દ્રોની શરૂઆત કરી છે, જેમાં બાળકોને પૌષ...

નવેમ્બર 24, 2024 8:06 એ એમ (AM)

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ચિંતન શિબિરમાં ઉચ્ચ સરકારી અધિકારીઓને અસરકારક ભૂમિકા નિભાવવા ટકોર કરી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના વહીવટીતંત્રનાં તમામ ઉચ્ચ અધિકારીઓને ટકોર કરી હતી કે સરકારી તંત્રએ એવી ભૂમિ...

નવેમ્બર 24, 2024 8:04 એ એમ (AM)

વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો બે હજાર 442 મતથી વિજય

વાવ વિઘાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો બે હજાર 442 મતથી વિજય થયો છે. સ્વરૂપજી ઠાકોરને 92 ...

નવેમ્બર 24, 2024 8:03 એ એમ (AM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર ...

નવેમ્બર 23, 2024 7:53 પી એમ(PM)

ગોવામાં ચાલી રહેલા ફિલ્મ ફેસ્ટિવલમાં આજે ગુજરાતી ફિલ્મ કારખાનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું

ગોવામાં ચાલી રહેલા ફિલ્મ ફેસ્ટિવલમાં આજે ગુજરાતી ફિલ્મ કારખાનું નું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રન...

1 313 314 315 316 317 529

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ