પ્રાદેશિક સમાચાર

એપ્રિલ 22, 2025 9:34 એ એમ (AM)

views 13

જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા બદલ “હોલિસ્ટિક ડેવલપમેન્ટ કેટેગરી”માં રાજકોટને દેશનાં સર્વશ્રેષ્ઠ જિલ્લાનો પ્રધાનમંત્રી પુરસ્કાર

કેન્દ્ર સરકારની 11 જેટલી મુખ્ય યોજનામાં રાજકોટ જિલ્લાની કામગીરી સમગ્ર દેશમાં સર્વશ્રેષ્ઠ રહી છે. "હોલીસ્ટિક ડેવલપમેન્ટ કેટેગરી" અંતર્ગત દેશના 780 જિલ્લાઓમાંથી રાજકોટ જિલ્લાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા બદલ પ્રધાનમંત્રી પુરસ્કાર મેળવ્યો છે.ગઈ કાલે કલેક્ટર પ્રભવ જોષીએ પ્રધાનમંત્ર...

એપ્રિલ 22, 2025 9:25 એ એમ (AM)

views 22

રાજ્યમાં 179 ખરીદ કેન્દ્ર પરથી ચણા અને 87 ખરીદ કેન્દ્ર પરથી રાયડાની ટેકાના ભાવે ખરીદી ગઇ કાલથી શરૂ કરવામાં આવી

રાજ્યમાં 179 ખરીદ કેન્દ્ર પરથી ચણા અને 87 ખરીદ કેન્દ્ર પરથી રાયડાની ટેકાના ભાવે ખરીદી ગઇ કાલથી શરૂ કરવામાં આવી છે.ગાંધીનગરથી આ ખરીદીનો વર્ચ્યૂઅલ પ્રારંભ કરાવતાં કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું, આ વખતે ખેડૂતો પાસેથી એક હજાર 903 કરોડ રૂપિયાની કિંમતના ત્રણ લાખ 36 હજાર મૅટ્રિક ટન ચણાની અને 767 કરોડ રૂપિય...

એપ્રિલ 21, 2025 7:21 પી એમ(PM)

views 12

રાજ્યમાં સંભવિત રીતે આગામી 10થી 13 મે દરમિયાન બે તબક્કામાં એશિયાઈસિંહની વસતિ ગણતરી હાથ ધરાશે.

રાજ્યમાં સંભવિત રીતે આગામી 10થી 13 મે દરમિયાન બે તબક્કામાં એશિયાઈસિંહની વસતિ ગણતરી હાથ ધરાશે. એશિયાઈ સિંહોની વસવાટ ધરાવતા કુલ 11 જિલ્લાના 35 હજાર ચોરસ કિલોમીટર વિસ્તારને  ‘ડાયરેક્ટ બિટ વૅરિફિકેશન’ પદ્ધતિથી સાંકળી લેવાશે. આ અંગે સાંભળીએ એક અહેવાલ.  (પ્રાથમિક વસ્તી અંદાજ મે મહિનાની 10 થી 11 અને આખરી વ...

એપ્રિલ 21, 2025 7:14 પી એમ(PM)

views 16

રાજ્યમાં 179 કેન્દ્ર પરથી ચણા અને 87 કેન્દ્ર પરથી રાયડાની ટેકાના ભાવે ખરીદીનો આજથી પ્રારંભ

રાજ્યમાં 179 ખરીદ કેન્દ્ર પરથી ચણા અને 87 ખરીદ કેન્દ્ર પરથીરાયડાની ટેકાના ભાવે ખરીદીનો આજથી પ્રારંભ થયો છે.ગાંધીનગરથી આ ખરીદીનો વર્ચ્યૂઅલ પ્રારંભ કરાવતાં કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું, આ વખતે ખેડૂતો પાસેથી એક હજાર 903 કરોડ રૂપિયાની કિંમતનો ત્રણ લાખ36 હજાર મૅટ્રિક ટન ચણાની અને 767 કરોડ રૂપિયાની કિંમ...

એપ્રિલ 21, 2025 7:10 પી એમ(PM)

views 18

જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં ફસાયેલા તમામ ગુજરાતીઓને સલામત રીતે પર લાવવા રાજ્ય સરકારનો પ્રયાસ

જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં આવેલા ભૂસ્ખલનના કારણે ફસાયેલા તમામગુજરાતીઓને સલામત રીતે પરત લાવવા રાજ્ય સરકારે પ્રયાસ હાથ ધર્યા છે,તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.જામનગરમાં આ અંગે માહિતી આપતા તેમણે કહ્યું કે,મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જમ્મુ-કાશ્મીર સરકાર સ...

એપ્રિલ 21, 2025 3:24 પી એમ(PM)

views 10

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વાર્ષિક પરીક્ષાનો ત્રીજો તબક્કો શરુ થયો છે

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વાર્ષિક પરીક્ષાનો ત્રીજો તબક્કો શરુ થયો છે. સ્નાતક અને અનુસ્નાતક સેમેસ્ટર-2ની કુલ 46 પરીક્ષાઓમાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. યુનિવર્સિટી સંલગ્ન 5 જિલ્લામાં પરીક્ષાઓ ત્રણ સેશનમાં સવારે 8થી 11, બપોરે 12થી 3 અને સાંજે 3થી 6 વાગ્યા સુધી યોજા...

એપ્રિલ 21, 2025 3:21 પી એમ(PM)

views 12

કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરીએ દેશના યુવાનોને નવા સંશોધન અને કૌશલ્ય સાથે જોડવા આહ્વાન કર્યું છે

કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરીએ દેશના યુવાનોને નવા સંશોધન અને કૌશલ્ય સાથે જોડવા આહ્વાન કર્યું છે. સેમિ-કન્ડક્ટર અને પુનઃપ્રાપ્ય ઊર્જામાં રોજગારી માટે સારી સ્થિતિ હોવાનું જણાવતા તેમણે કહ્યું, નવા સંશોધન સાથે કૌશલ્ય મળે તે જરૂરી છે. ગાંધીનગરમાં પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટી- P.D.E.U. ખાતે સ્કિલ ડેવલપમ...

એપ્રિલ 21, 2025 3:18 પી એમ(PM)

views 10

રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પૂરવઠા મંત્રી ભિખુસિંહ પરમારે કરેલી અરવલ્લીમાં વિશ્વ-વિદ્યાલયની માંગ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સકારાત્મક જવાબ આપ્યો

રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પૂરવઠા મંત્રી ભિખુસિંહ પરમારે કરેલી અરવલ્લીમાં વિશ્વ-વિદ્યાલયની માંગ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સકારાત્મક જવાબ આપ્યો હતો. ગઈકાલે મોડાસાની મુલાકાતે આવેલા શ્રી પટેલે સરકારી ઇજનેરી મહા-વિદ્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન વિશ્વ-વિદ્યાલય બાબતે વિચારણા કરીશું તેવું ...

એપ્રિલ 21, 2025 10:05 એ એમ (AM)

views 17

ભાવનગરમાં અન્નપૂર્ણા અનાજ ATM વૃદ્ધો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ રહ્યું છે

ગુજરાતના ભાવનગર જિલ્લામાં અનાજ વિતરણ માટે ATM શરુ કરવામાં આવ્યું છે. જરૂરિયાતમંદોને લાંબી લાઈનોમાંથી મુક્તિ મળે તેવા ઉમદા ઉદ્દેશથી આ આ ATM શરુ કરવામાં આવ્યું છે. ભાવનગરમાં એકલા રહેતા સવિતાબેન વૃદ્ધાવસ્થામાં અન્નપૂર્ણા અનાજ એટીએમના કારણે દર મહિને પોતાના હકનું રાશન સરળતાથી અને મફતમાં મેળવી શકે છે તેમ ...

એપ્રિલ 21, 2025 10:02 એ એમ (AM)

views 14

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જામનગર અને પોરબંદરની સરકારી હોસ્પિટલોની મુલાકાત લઈ આરોગ્ય વિષયક સુવિધાઓની સમીક્ષા કરી

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પોરબંદરમાં ભાવસિંહજી સિવિલ હોસ્પિટલ અને G.M.E.R.S. મેડિકલ કોલેજની મુલાકાત લઈ આરોગ્ય સેવાની સમીક્ષા કરી હતી. તેમણે 550 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણાધિન G.M.E.R.S. મેડિકલ કોલેજ અને હોસ્ટેલમાં બાંધકામનું નિરીક્ષણ કરી આરોગ્ય સવલતોની માહિતી મેળવી હતી. તેમણે દર્દીઓ સાથે સંવાદ કરી...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.