પ્રાદેશિક સમાચાર

માર્ચ 22, 2025 3:14 પી એમ(PM) માર્ચ 22, 2025 3:14 પી એમ(PM)

views 15

ગાંધીનગરમાં આજે મળેલી બેઠકમાં દલિત અને આદિવાસી સમાજને પડી રહેલી મુશ્કેલીઓની સમીક્ષા કરાઈ

ગાંધીનગરમાં આજે મળેલી તકેદારી અને મોનિટરિંગ સમિતિની બેઠકમાં દલિત અને આદિવાસી સમાજને પડી રહેલી મુશ્કેલીઓની સમીક્ષા કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રમણલાલ વોરાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં મળેલી આ બેઠકમાં રાજ્યનાં મહાનગરોમાં સમરસ છાત્રાલય બનાવવાની અને એટ્રોસિટીન...

માર્ચ 22, 2025 3:10 પી એમ(PM) માર્ચ 22, 2025 3:10 પી એમ(PM)

views 3

દ્વારકામાં રાજકોટ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવે ક્રાઇમ કોન્ફરન્સ યોજી

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અસામાજીક તત્વોને પાઠ ભણાવવાની સો કલાકની ડ્રાઇવ અંતર્ગત દ્વારકામાં રાજકોટ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવે ક્રાઇમ કોન્ફરન્સ યોજી હતી. રાજકોટ રેન્જમાં પોલીસ દ્વારા અંદાજે બે હજારથી વધુ ગુનેગારોમાંથી 210 અસામાજીક તત્વોને ઓળખવામાં આવ્યા છે. જેમાંથી 19 બાંધકામ વ્યવસાય સાથે...

માર્ચ 22, 2025 2:37 પી એમ(PM) માર્ચ 22, 2025 2:37 પી એમ(PM)

views 10

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા લાલ દરવાજા બસ ટર્મિનલમાં કુલ બસ સ્ટોપ બનાવાયા

મુસાફરનો ગરમીમાં રાહત આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા લાલ દરવાજા બસ ટર્મિનલમાં મુસાફરો માટે કુલ બસ સ્ટોપ બનાવવામાં આવ્યા છે. આ બસ સ્ટોપથી તાપમાન 6 થી 7 ડિગ્રીજેટલું નીચું રહે છે. લાલ દરવાજા ટર્મીનસના પ્લેટફોર્મ ક્રમાંક 7 અને 8 પર ખસના પડદાં લગાવી 'કુલ બસ સ્ટોપ' બનાવવામાં આવ્ય...

માર્ચ 22, 2025 2:33 પી એમ(PM) માર્ચ 22, 2025 2:33 પી એમ(PM)

views 4

વડોદરામાં આજે આગની બનેલી બે અલગ અલગ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું

વડોદરામાં આજે આગની બનેલી બે અલગ અલગ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાના અહેવાલ છે. વડોદરાના સયાજીપુરામાં એક ઘરમાં આગ લાગતા 43 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું.  દુર્ઘટના સમયે તેઓ ઘરમાં એકલા જ હતા.પાણીગેટ ફાયરસ્ટેશનની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. જ્યારે મકરપુરામાં એસઆરપી ગ્રુપ-9મ...

માર્ચ 22, 2025 2:30 પી એમ(PM) માર્ચ 22, 2025 2:30 પી એમ(PM)

views 3

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી નગરપાલિકા દ્વારા ‘પ્રધાનમંત્રી આવાસ યોજના”ના બીજા તબક્કા માટેની નોંધણી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી નગરપાલિકા દ્વારા ‘પ્રધાનમંત્રી આવાસ યોજના”ના બીજા તબક્કા માટેની નોંધણી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. નોંધણી પ્રક્રિયા ઓફલાઈન અને ઓનલાઈન નિઃશુલ્ક કરવામાં આવશે. લાયક લાભાર્થી પોતે પણ વેબ પોર્ટલના માધ્યમથી નોંધણી કરાવી શકે છે.  પાલિકા દ્વારા કોઈ પણ ખાનગી સંસ્થા કે વ્...

માર્ચ 22, 2025 2:28 પી એમ(PM) માર્ચ 22, 2025 2:28 પી એમ(PM)

views 4

આઇઆઇટી ગાંધીનગરના કેમ્પસમાં ગઈકાલે એનએસઓ અને આઇઆઇટી ગાંધીનગરના ઉપક્રમે ત્રણ દિવસીય હેકાથોનનો પ્રારંભ થયો

આઇઆઇટી ગાંધીનગરના કેમ્પસમાં ગઈકાલે એનએસઓ અને આઇઆઇટી ગાંધીનગરના ઉપક્રમે ત્રણ દિવસીય હેકાથોનનો પ્રારંભ થયો હતો.આ હેકાથોન દેશભરના તેજસ્વી યુવાનોને એક મંચ પર લાવવાનો પ્રયાસ છે.વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના પાંચ સભ્યોની કુલ 700 ટીમોએ સત્તાવાર આંકડાશાસ્ત્રના ક્ષેત્રમાં AI/MLના ઉપયોગ સંબંધિત ત્રણ ઉપયોગ કેસ માટે...

માર્ચ 22, 2025 2:21 પી એમ(PM) માર્ચ 22, 2025 2:21 પી એમ(PM)

views 5

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં રાષ્ટ્રીય લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં કાનૂની સેવા સત્તા મંડળ અને એડવોકેટ બાર એસોસિયેશનના સહકારથી રાષ્ટ્રીય લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું. મોટી દમણ અદાલત સંકુલમાં યોજાયેલી આ લોક અદાલતમાં પ્રિ-લીટીગેશન, ફેમિલી મેટર, સિવિલ, બેંકો, દૂરસંચાર અને નગરપાલિકા ટેક્સ સહિતના અનેક કેસ હાથ ધરવામાં આવ્યા હતા.બપોર સુધી પ્ર...

માર્ચ 22, 2025 8:37 એ એમ (AM) માર્ચ 22, 2025 8:37 એ એમ (AM)

views 9

લોકોને પાણીના મહત્વ અંગે માહિતગાર કરવા આજે ‘વિશ્વ જળ દિવસ’ની ઉજવણી.

લોકોને પાણીના મહત્વ અંગે માહિતગાર કરવા આજે 22 માર્ચે વિશ્વ જળ દિવસની ઉજવણી કરાશે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ 1993થી દર વર્ષે આજના દિવસે જળ દિવસની ઉજવણી કરાય છે.

માર્ચ 22, 2025 8:35 એ એમ (AM) માર્ચ 22, 2025 8:35 એ એમ (AM)

views 40

રાજ્યના શ્રમિકોને આગામી વર્ષે મનરેગા યોજના હેઠળ કુલ 516 લાખ માનવદિન રોજગારી અપાશે.

ગુજરાત વિધાનસભામાં ગઈકાલે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગની ચાર હજાર 700 કરોડ રૂપિયાથી વધુની અંદાજપત્રીય માગણીઓ પસાર કરવામાં આવી. દરમિયાન ગ્રામ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ ગૃહમાં જણાવ્યું, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ લાભાર્થીઓને હવે રાજ્ય સરકાર દ્વારા વધારાની 50 હજાર રૂપિયાની સહ...

માર્ચ 22, 2025 8:33 એ એમ (AM) માર્ચ 22, 2025 8:33 એ એમ (AM)

views 3

શિક્ષણ રાજ્યમંત્રી પ્રફૂલ પાનશેરિયાએ જણાવ્યું, રાજ્યની શાળાના બાંધકામની ગુણવત્તા સામે નરમ વલણ રાખનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે.

રાજ્યની કોઈ પણ શાળાના બાંધકામની ગુણવત્તા સામે નરમ વલણ રાખનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે એમ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફૂલ પાનશેરિયાએ જણાવ્યું હતું. જુનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ખજુરી હડમતિયા ગામમાં આવેલી પ્રાથમિક શાળાના નબળા બાંધકામ અંગે ગ્રામજનોએ 19 માર્ચે શ્રી પાનશેરિયાને ફરિયાદ કરી હતી. ત્યારબાદ શ્...