પ્રાદેશિક સમાચાર

એપ્રિલ 22, 2025 7:30 પી એમ(PM)

views 11

વિવિધ જિલ્લાઓમાં માર્ગના સમારકામ સહિતની કામગીરી માટે એક હજાર 242 કરોડ રૂપિયાની રાજ્ય સરકારની મંજૂરી

રાજ્ય સરકારે ખેતી વિષયક વીજ જોડાણના નિયમમાં ફેરફાર કર્યા છે. હવેસાત-બારના ઉતારામાં એકથી વધુ સહ-માલિક હોય તો વીજજોડાણ મેળવવા માટે સહ-માલિકનીસંમતિની જરૂર નહીં પડે. તેના બદલે અરજદારે નૉટરી કરાવેલા સ્ટૅમ્પ પેપર પર આપેલું સેલ્ફ ડિક્લેરેશન એટલે કે, સ્વ ઘોષણા ગ્રાહ્યરહેશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.આ...

એપ્રિલ 22, 2025 7:26 પી એમ(PM)

views 22

રાજ્ય સરકારે ખેતીવિષયક વીજ જોડાણના નિયમમાં ફેરફાર કર્યા

રાજ્ય સરકારે ખેતી વિષયક વીજ જોડાણના નિયમમાં ફેરફાર કર્યા છે. હવેસાત-બારના ઉતારામાં એકથી વધુ સહ-માલિક હોય તો વીજજોડાણ મેળવવા માટે સહ-માલિકનીસંમતિની જરૂર નહીં પડે. તેના બદલે અરજદારે નૉટરી કરાવેલા સ્ટૅમ્પ પેપર પર આપેલુંસેલ્ફ ડિક્લેરેશન એટલે કે, સ્વ ઘોષણા ગ્રાહ્યરહેશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.આદ...

એપ્રિલ 22, 2025 3:17 પી એમ(PM)

views 12

કોરોના રોગચાળાના કારણે બંધ કૈલાસ માનસરોવર યાત્રા ચાર વર્ષ બાદ આગામી 30 જૂનથી ફરી શરૂ થશે.

કોરોના રોગચાળાના કારણે બંધ કૈલાસ માનસરોવર યાત્રા ચાર વર્ષ બાદ આગામી 30 જૂનથી ફરી શરૂ થશે. આ તીર્થયાત્રા ઉત્તરાખંડ માર્ગથી થઈને જશે. વિદેશ મંત્રાલય અને ઉત્તરાખંડ સરકારના સંયુક્ત દેખરેખ હેઠળ યોજાનારી આ યાત્રાની વ્યવસ્થાની જવાબદારી કુમાઉ મંડળ વિકાસ નિગમ- K.M.V.N.ને સોંપવામાં આવી છે. આ યાત્રા દિલ્હીથી શ...

એપ્રિલ 22, 2025 3:15 પી એમ(PM)

views 10

પશ્ચિમ કચ્છ પોલીસે ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિ દ્વારા થયેલા ગેરકાયદે દબાણને દૂર કર્યાં

પશ્ચિમ કચ્છ પોલીસે ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિ દ્વારા થયેલા ગેરકાયદે દબાણને દૂર કર્યાં છે. સત્તાવાર યાદી મુજબ, આ વ્યક્તિએ ભુજ તાલુકાના સરગુ ગામના બન્ની વિસ્તારના જંગલ વિભાગ હસ્તકની જમીનમાં ગેરકાયદે રીતે મકાન અને વાડો બનાવ્યો હતો. પોલીસે આ તમામ દબાણ હટાવી અંદાજે 10 લાખ રૂપિયાની કિંમતની જમીન ખાલી કર...

એપ્રિલ 22, 2025 3:13 પી એમ(PM)

views 12

છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોની તુવેર ખરીદવા માટે ત્રણ કેન્દ્ર શરૂ કરાતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી

છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોની તુવેર ખરીદવા માટે ત્રણ કેન્દ્ર શરૂ કરાતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે. બહાદારપુર, બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ- A.P.M.C., અને ઢોકલિયા જીન સોસાયટી એમ ત્રણ કેન્દ્ર પર કુલ 65 હજાર 750 ક્વિન્ટલ જેટલી તુવેરના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. બીજી તરફ, બનાસકાંઠા ...

એપ્રિલ 22, 2025 3:12 પી એમ(PM)

views 11

કેન્દ્રશાસિત પ્રદેશ દીવની પોલીસ દ્વારા નકલી પ્રમાણપત્ર રજૂ કરી પોતાનું કામ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી

કેન્દ્રશાસિત પ્રદેશ દીવની પોલીસ દ્વારા નકલી પ્રમાણપત્ર રજૂ કરી પોતાનું કામ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી છે. દીવના પોલીસ વડા સચિન યાદવે જણાવ્યું કે, નકલી દસ્તાવેજ રજૂ કરનારાઓ સામે કાર્યવાહી કરાશે. કોઈને આવા દસ્તાવેજોની માહિતી હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરે તેવી પણ તેમણે લોકોને અપીલ કરી હતી.

એપ્રિલ 22, 2025 7:24 પી એમ(PM)

views 11

વર્ષ 2024નું UPSCનું પરિણામ જાહેર, રાજ્યનાં હર્ષિતા ગોયલે સમગ્ર દેશમાં બીજા ક્રમાંક મેળવ્યો.

કેન્દ્રીય જાહેર સેવા આયોગ- U.P.S.C. દ્વારા વર્ષ 2024-25 માટે જાહેર કરાયેલા પરિણામમાં રાજ્યના 26ઉમેદવાર ઉત્તીર્ણ થયા છે. સત્તાવાર યાદી મુજબ, રાજ્યનાંહર્ષિતા ગોયલે સમગ્ર દેશમાં બીજો અને માર્ગી શાહે ચોથો અને સ્મિત પંચાલે 30-મોક્રમાંક મેળવ્યો છે. આ રીતે રાજ્યના ત્રણ ઉમેદવારે સમગ્ર દેશમાં ટોચના 30ઉમેદવાર...

એપ્રિલ 22, 2025 9:40 એ એમ (AM)

views 13

રાજ્યમાં સંભવિત રીતે આગામી 10થી 13 મે દરમિયાન બે તબક્કામાં એશિયાઈ સિંહની વસતિ ગણતરી હાથ ધરાશે

રાજ્યમાં સંભવિત રીતે આગામી 10થી 13 મે દરમિયાન બે તબક્કામાં એશિયાઈ સિંહની વસતિ ગણતરી હાથ ધરાશે. એશિયાઈ સિંહોને વસવાટ ધરાવતા કુલ 11 જિલ્લાના 35 હજાર ચોરસ કિલોમીટર વિસ્તારને ‘ડાયરેક્ટ બિટ વૅરિફિકેશન’ પદ્ધતિથી સાંકળી લેવાશે.પ્રાથમિક વસ્તી અંદાજ મે મહિનાની 10 થી 11 અને આખરી વસ્તી અંદાજ 12 થી 13 મેના રોજ ...

એપ્રિલ 22, 2025 9:39 એ એમ (AM)

views 10

કાશ્મીરના રામબન ભૂસ્ખલનમાં ફસાયેલા રાજકોટ જિલ્લાના પ્રવાસીઓની જાણકારી આપવા માટે જિલ્લા વહીવટી તંત્રએ હેલ્પલાઇન સેવા શરુ કરી

કાશ્મીરના રામબન ભૂસ્ખલનમાં ફસાયેલા રાજકોટ જિલ્લાના પ્રવાસીઓની જાણકારી આપવા માટે જિલ્લા વહીવટી તંત્રએ હેલ્પલાઇન સેવા શરુ કરી છે. હેલ્પલાઇન નંબર 0281-2471573 પર ફસાયેલા લોકોનું નામ, સરનામું, તાલુકાનું નામ, ફોન નંબર સહિતની વિગતો મોકલી આપવા એક યાદીમાં જણાવાયું છે.જમ્મુ કાશ્મીરમાં ભૂસ્ખલનની ઘટનામાં અરવલ્...

એપ્રિલ 22, 2025 9:34 એ એમ (AM)

views 10

‘આપણી શક્તિ, આપણી પૃથ્વી’ વિષયવસ્તુ સાથે આજે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી

આજે 22 એપ્રિલે ‘આપણી શક્તિ, આપણી પૃથ્વી’ વિષયવસ્તુ સાથે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરાશે. આ વિષયવસ્તુનો ઉદ્દેશ દરેકને નવીનીકરણ ઊર્જા માટે એક થવાનું આહ્વાન કરવાનો છે.પર્યાવરણની સતત બગડતી પ્રકૃતિ અંગે લોકોમાં જાગૃતિ લાવવા અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા વિશ્વ પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે. 22 ઍપ્રિલ 1970ના...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.