પ્રાદેશિક સમાચાર

એપ્રિલ 25, 2025 9:53 એ એમ (AM)

views 14

જમ્મુ કાશ્મીરથી રાજ્યના પ્રવાસીઓને વતન લાવવા સરકારે વ્યવસ્થા કરી

પહેલગામમાં આતંકવાદી હુમલાનાં ઇજા પામેલા રાજ્યના પ્રવાસીઓને તેમનાં વતન લાવવા માટે રાજ્ય સરકારના સ્ટેટ ઇમરજ્ન્સી ઓપરેશન સેન્ટરે વ્યવસ્થા કરી છે. સેન્ટરને આવા 200 પ્રવાસીઓની યાદી મળી હતી, જેમાંથી જમ્મુ ખાતેથી 24 તથા શ્રીનગર ખાતેથી નવ પ્રવાસીઓએ વતન પરત આવવા ઇચ્છા દર્શાવી હતી. નવ પ્રવાસીઓને શ્રીનગરથી દિલ...

એપ્રિલ 25, 2025 9:48 એ એમ (AM)

views 32

અમદાવાદમાં AMTS બસો હવેથી BRTS કોરીડોરમાં દોડશે

અમદાવાદમાં AMTS બસો હવેથી BRTS કોરીડોરમાં દોડશે. મુખ્ય રોડ પર ટ્રાફિક વધુ હોવાથી આ નિર્ણય લેવાયો છે. પ્રાથમિક તબક્કે પૂર્વથી પશ્ચિમ વિસ્તારને જોડતા પાંચ રૂટ પરની 49 બસો દોડશે. જેથી બીઆરટીએસ બસ સ્ટેન્ડ પરથી પણ એએમટીએસની બસ મળી રહેશે. ઓઢવથી ઘુમા, સારંગપુરથી બોપલ, ઘુમાથી નરોડા, ઇસ્કોનથી વિવેકાનંદ નગર અ...

એપ્રિલ 25, 2025 9:46 એ એમ (AM)

views 33

હિંમતનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારનો વિકાસ થશે

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં શહેરી વિકાસ સત્તા મંડળ હવે આખરી તબક્કામાં અમલવારી માટે પહોંચ્યું છે. આ માટે હિંમતનગર શહેરના તમામ મહત્વના એસોસીયેશન અને મંડળોના વડાઓ અને પદાધીકારીઓની બેઠક જિલ્લા તંત્ર દ્વારા યોજવામાં આવી હતી. વર્ષ 2011માં હિંમતનગરને અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટીનો લાભ જાહેર ક...

એપ્રિલ 25, 2025 9:39 એ એમ (AM)

views 9

ટેકાના પાસે ચણા અને રાયડાની ખરીદી શરૂ

રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી ટેકાના પાસે ચણા અને રાયડાની ખરીદી કરવાની જાહેરાત કર્યા બાદ જિલ્લાઓમાં માર્કેટ યાર્ડમાં ખેડૂતો જણસ વેચવા આવી રહ્યા છે. અમરેલી જિલ્લામાં અમારા પ્રતિનિધિ હરેશ ટાંક જણાવે છે કે, રાજુલા, ધારી, ખાંભા અને બગસરા એમ ચાર કેન્દ્રો પર 1 હજાર 130 રૂપિયા પ્રતિ મણના ભાવે ખરીદી કરવામાં આવ...

એપ્રિલ 25, 2025 9:38 એ એમ (AM)

views 9

અમેરિકાના કોન્સ્યુલ જનરલ માઈક હેન્કીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી

મુંબઈ સ્થિત અમેરિકાના કોન્સ્યુલ જનરલ માઈક હેન્કીએ ગઈ કાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં શ્રી હેન્કીએ ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે અમેરિકાની સહભાગિતાનો ઉલ્લેખ કર્યો હતો. મુખ્યમંત્રીએ આ મુલાકાતમાં ગ્રીન હાઈડ્રોજન અને ગ્રીન એમોનિયા ઉત્પ...

એપ્રિલ 25, 2025 9:37 એ એમ (AM)

views 605

“આઈ-ખેડૂત 2.0 પોર્ટલ”નો ગાંધીનગરથી શુભારંભ થયો

કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે “આઈ-ખેડૂત 2.0 પોર્ટલ”નો ગાંધીનગરથી શુભારંભ થયો છે. શ્રી પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, નવું આઈ-ખેડૂત 2.0 પોર્ટલ નવીન ટેક્નોલોજીના સહારે વધુ સુવિધાયુક્ત,સરળ અને પારદર્શી બન્યું છે. આઈ-ખેડૂત પોર્ટલ શરુ થયું ત્યારથી અત્યાર સુધીમાં ૪૧ લાખથી વધુ ખેડૂતોએ કુલ 7 હજાર 670 કરોડથી...

એપ્રિલ 25, 2025 9:33 એ એમ (AM)

views 26

“સ્વાગત” કાર્યક્રમને 22 વર્ષ પૂરા થયા

જનફરિયાદ નિવારણ માટેના “સ્વાગત” કાર્યક્રમને 22 વર્ષ પૂરા થયા છે. ટેકનોલોજીના અસરકારક ઉપયોગથી નાગરિકો અને સરકાર વચ્ચે સેતુ સાધવાના મુખ્ય હેતુ સાથે સ્વાગત કાર્યક્રમ શરૂ થયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું હતું કે, સ્વાગત પ્રકલ્પ આજે લોકોના જીવનમાં પરિવર્તનકારી અસર લાવીને પેપરલેસ, પાર...

એપ્રિલ 25, 2025 9:28 એ એમ (AM)

views 17

રાજ્યની સહકારી મંડળીઓનાં સભાસદની ભેટ મર્યાદામાં 66થી 150 ટકા સુધીનો વધારો

રાજ્યની સહકારી મંડળીઓનાં સભાસદની ભેટ મર્યાદામાં 66થી 150 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. પ્રાથમિક સહકારી મંડળીઓ અગાઉ દર વર્ષે 750 રૂપિયાની મર્યાદામાં ભેટ આપી શકતી હતી, જે હવે વધારીને 1 હજાર 250 રૂપિયા કરવામાં આવી છે. તાલુકા કક્ષાની મંડળીઓ એક હજારને બદલે અઢી હજાર, જિલ્લા કક્ષાની મંડળીઓ ત્રણ હજારને...

એપ્રિલ 24, 2025 3:32 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય પંચાયત દિવસ અને પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સનો રાજયકક્ષાનો કાર્યક્રમ મહેસાણા જીલ્લાના આખજમાં યોજાઇ ગયો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય પંચાયત દિવસ અને પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સનો રાજયકક્ષાનો કાર્યક્રમ મહેસાણા જીલ્લાના આખજમાં યોજાઇ ગયો જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંબોધિત કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, છેવાડાના ...

એપ્રિલ 24, 2025 3:30 પી એમ(PM)

views 9

શૈલશભાઇની અંતિમયાત્રામાં કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જોડાયા હતા.

પહલગામમાં આતંકવાદી હૂમલામાં માર્યા ગયેલા મુળ સુરતના વતની શૈલેષ કળથિયાનાં આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ગઈ કાલે રાત્રે તેમનાં પાર્થિવ શરીરને તેમનાં ઘરે લવાયો હતો. મોટા વરાછાના નિવાસ્થાને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શૈલશભાઇની અંતિમયાત્રામાં કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ અને ગૃહ રા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.