પ્રાદેશિક સમાચાર

માર્ચ 24, 2025 7:25 પી એમ(PM) માર્ચ 24, 2025 7:25 પી એમ(PM)

views 3

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વડનગરની વિવિધ વિકાસ પરિયોજનાઓની કામગીરીની સમીક્ષા કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વડનગરની વિવિધ વિકાસ પરિયોજનાઓની કામગીરીની સમીક્ષા કરી. મહેસાણાના વડનગરમાં ઉચ્ચ સ્તરની બેઠકમાં વડનગર, મોઢેરા સર્કિટ સ્વદેશ દર્શન યોજના અંતર્ગત વિકસાવવા અંગે, હેરિટેજ વિસ્તારના વિકાસ કામ, પ્રેરણા શાળા પરિસર,રેલવેમથક વિકાસ અને પરિવહન કેન્દ્ર કીર્તિતોરણ સહિતના વડનગરના દર્...

માર્ચ 24, 2025 7:22 પી એમ(PM) માર્ચ 24, 2025 7:22 પી એમ(PM)

views 2

નર્મદા જિલ્લામાં આગામી તા.૨૯મી માર્ચથી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા શરૂ થશે

નર્મદા જિલ્લામાં આગામી તા.૨૯મી માર્ચથી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા શરૂ થશે. એક મહિના સુધી ચાલનાર આ પરિક્રમામાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ જોડાય છે. આ અંગે કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. શ્રી મોદી એ  પરિક્રમા શરૂ થવાને ગણતરીના દિવસ બાકીછે...

માર્ચ 24, 2025 7:18 પી એમ(PM) માર્ચ 24, 2025 7:18 પી એમ(PM)

views 6

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં રાજ્યના પ્રથમ ગ્લૉબલ કેપેબલિટી સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં રાજ્યના પ્રથમ ગ્લૉબલ કેપેબલિટી સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે કહ્યું: ‘રાજ્ય સરકારે ગ્લોબલકે પેબલિટી સેન્ટર પૉલિસી 2025-30ની જાહેરાતના એક જ મહિનામાં ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ઇન્ફિનિયન ટેક્નોલૉજી ઇન્ડિયાના આ સૅન્ટરનો પ્રારંભ થયો છે.   શ્રી પટેલે ...

માર્ચ 24, 2025 7:15 પી એમ(PM) માર્ચ 24, 2025 7:15 પી એમ(PM)

views 2

કેબિનેટમંત્રી મુળૂભાઈ બેરાએ આજે દેવભૂમિદ્વારકાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી હર્ષદ ખાતે આઠ કરોડથી વધુના ખર્ચે ‘હર્ષદ માતામંદિર પરિસર’ની વિકાસ કામગીરીના પહેલા તબક્કાનું ખાતમુહૂર્ત કર્યું.

કેબિનેટમંત્રી મુળૂભાઈ બેરાએ આજે દેવભૂમિદ્વારકાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી હર્ષદ ખાતે આઠ કરોડથી વધુના ખર્ચે ‘હર્ષદ માતામંદિર પરિસર’ની વિકાસ કામગીરીના પહેલા તબક્કાનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે શ્રી બેરાએ કહ્યું: ‘ભારત સરકારના પ્રવાસન વિભાગની સ્વદેશ દર્શન યોજના અંતર્ગત મંદિર પરિસરનો બે તબક્કામાં વિ...

માર્ચ 24, 2025 3:33 પી એમ(PM) માર્ચ 24, 2025 3:33 પી એમ(PM)

views 3

વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ અજોડ :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું: ‘કીર્તિ તોરણ, શર્મિષ્ઠા તળાવ, તાનારિરિ પાર્ક, બુદ્ધિસ્ટ મૉનેસ્ટ્રી, થીમ પાર્ક જેવા વારસાના કારણે વડનગર દેશવિદેશના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.’ મહેસાણામાં વડનગરના પૌરાણિક અને પ્રસિદ્ધ હાટકેશ્વર મંદિરમાં આયોજિત ત્રણ દિવસના મહોત્સવમાં શ્રી પટેલે આ મુજબ જણ...

માર્ચ 24, 2025 3:30 પી એમ(PM) માર્ચ 24, 2025 3:30 પી એમ(PM)

views 4

સુરેન્દ્રનગરના વઢવાણમાં એક વખારમાંથી પોલીસે શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો જપ્ત કર્યો

સુરેન્દ્રનગરના વઢવાણમાં એક વખારમાંથી પોલીસે શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો જપ્ત કર્યો છે. વઢવાણના ગેબનશાપીર વિસ્તારના વખારમાંથી જ્વલનશીલ પ્રવાહીનો 61 હજાર લિટર જથ્થો મળી આવ્યો હતો

માર્ચ 24, 2025 3:24 પી એમ(PM) માર્ચ 24, 2025 3:24 પી એમ(PM)

views 5

અમદાવાદમાં બૂલેટ ટ્રૅન પરિયોજનાની કામગીરી દરમિયાન લૉન્ચિંગ ગડર ક્રેન ધરાશાયી થતાં અમદાવાદ અને મુંબઈ વચ્ચે મોટા ભાગની ટ્રેનને અસર

અમદાવાદમાં બૂલેટ ટ્રૅન પરિયોજનાની કામગીરી દરમિયાન લૉન્ચિંગ ગડર ક્રેન ધરાશાયી થતાં અમદાવાદ અને મુંબઈ વચ્ચે મોટા ભાગની ટ્રેનને અસર થઈ છે. આ દુર્ઘટનામાં બે લોકોના ઈજા થયાના પણ અહેવાલ છે. અમદાવાદ આવતી અનેક ટ્રેનને વડોદરા તરફ વાળવામાં આવી છે. એટલે, અમદાવાદ ઉતરનારા યાત્રીઓએ વડોદરા, નડિઆદ અને આણંદ ઉતરવું પ...

માર્ચ 24, 2025 3:22 પી એમ(PM) માર્ચ 24, 2025 3:22 પી એમ(PM)

views 4

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના કિલ્લામાં ફરવા માટે પર્યટકોએ ચાર્જ ચૂકવવો પડશે

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના કિલ્લામાં ફરવા માટે પર્યટકોએ ચાર્જ ચૂકવવો પડશે. 15 વર્ષથી ઓછી વયના બાળકોએ 75 રૂપિયા, 15 વર્ષથી વધુ વયના એ 100 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે વિદેશી પર્યટકો 200 રૂપિયા ચૂકવી કિલ્લામાં ફરી શકશે. ઉલ્લેખનીય છે કે દીવના આ કિલ્લામાં ફરવા તથા પોર્ટુગલ શાસન દરમિયાનની અનેક સ્મૃતિઓ લોકો ...

માર્ચ 24, 2025 3:20 પી એમ(PM) માર્ચ 24, 2025 3:20 પી એમ(PM)

views 3

છોટાઉદેપુર જિલ્લાનાં કલેક્ટર ગાર્ગી જૈને આજે સબ જેલમાં 13 દિવસ ચાલનારી તાલીમ શિબિરનો પ્રારંભ કરાવ્યો.

છોટાઉદેપુર જિલ્લાનાં કલેક્ટર ગાર્ગી જૈને આજે સબ જેલમાં 13 દિવસ ચાલનારી તાલીમ શિબિરનો પ્રારંભ કરાવ્યો. આ શિબિરમાં 35 કેદીઓ સ્વરોજગાર તાલીમ મેળવશે. કેદીઓ જેલમાંથી મુક્ત થયાં બાદ આજીવિકા મેળવી શકે તે હેતુથી બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાનના સહયોગથી જૂથ પ્રોડક્ટ ઉદ્યમી તાલીમ શિબિરનો શુભારંભ કરાયો છે. વિવિ...

માર્ચ 24, 2025 3:18 પી એમ(PM) માર્ચ 24, 2025 3:18 પી એમ(PM)

views 2

કેબિનેટ મંત્રી મુળૂભાઈ બેરાએ દેવભૂમિદ્વારકામાં ગાંધવી હર્ષદ ખાતે ‘હર્ષદ માતા મંદિર પરિસર’ની વિકાસ કામગીરીના પહેલા તબક્કાનું ખાતમુહૂર્ત કર્યું.

કેબિનેટ મંત્રી મુળૂભાઈ બેરાએ દેવભૂમિદ્વારકામાં ગાંધવી હર્ષદ ખાતે આઠ કરોડથી વધુના ખર્ચે ‘હર્ષદ માતા મંદિર પરિસર’ની વિકાસ કામગીરીના પહેલા તબક્કાનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે શ્રી બેરાએ કહ્યું: ‘ભારત સરકારના પ્રવાસન વિભાગની સ્વદેશ દર્શન યોજના અંતર્ગત મંદિર પરિસરનો બે તબક્કામાં વિકાસ કરાશે. આ માટે 25...