જાન્યુઆરી 2, 2026 7:40 પી એમ(PM)
10
રાજ્યમાં લીલું આવરણ વધારવા 185 નદીના બંને કાંઠાની જમીન પર વૃક્ષ ઉછેર ઝૂંબેશ હાથ ધરાશે
રાજ્યની 185 નદીના બંને કાંઠાની જમીન પર વનવિભાગ દ્વારા “વૃક્ષ ઉછેર ઝૂંબેશ” હાથ ધરાશે. રાજ્યમાં લીલું આવરણ વધારવા લેવાયેલા સરકારના આ નિર્ણય અંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું, વૃક્ષ ઉછેર પહેલા સિમાંકન – ભૌગોલિક માહિતી પ્રણાલિ - G.I.S. માપણી કરીને કાર્યક્ષેત્ર અને જમીનની ઓળખ કરાશે. તે...