માર્ચ 26, 2025 7:07 પી એમ(PM) માર્ચ 26, 2025 7:07 પી એમ(PM)
14
અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન ઊભરતા ગટરના પાણીની સમસ્યાનું 70 ટકા કામ પૂર્ણ કરી દેવાયું
અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન ઊભરતા ગટરના પાણીની સમસ્યાનું 70 ટકા કામ પૂર્ણ કરી દેવાયું છે. અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિગ કમિટિના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, કોર્પોરેશન દ્વારા વૈષ્ણોદેવી સર્કલથી ફતેવાડી કેનાલ સુધીનું ગટર લાઈનનું કામ હાલ પૂર જોશમાં ચાલી રહ્યું છે. આગામી બે મહિનાની અંદર બોપલ,...