પ્રાદેશિક સમાચાર

મે 4, 2025 7:09 પી એમ(PM)

views 10

મુંબઈમાં યોજાયેલા વિશ્વ શ્રાવ્ય દ્રશ્ય અને મનોરંજન સંમેલન – વેવ્ઝ 2025નું આજે સમાપન થશે.

મુંબઈમાં યોજાયેલું વિશ્વ શ્રાવ્ય દ્રશ્ય અને મનોરંજન સંમેલન – વેવ્ઝ 2025નું આજે સમાપન થશે. છેલ્લા દિવસે ફિલ્મ નિર્માણ પર કેટલાક સત્ર અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે. ચાર દિવસના આ સંમેલનનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ આયોજન ભારતને મીડિયા, મનોરંજન અને ડિજિટલ નવિનતાના વૈશ્વિક ક...

મે 4, 2025 7:07 પી એમ(PM)

views 7

રાજ્યમાં 75 હજારથી વધુ વિદ્યાર્થીઓએ NEETની પરીક્ષા આપી

રાજ્યમાં 75 હજારથી વધુ વિદ્યાર્થીઓએ NEETની પરીક્ષા આપી. મેડિકલમાં પ્રવેશ માટેની રાષ્ટ્રીય પાત્રતા પ્રવેશ પરીક્ષા એટલે કે, નીટ-ની પરીક્ષા આજે રાજ્ય સહિત દેશભરમાં યોજાઇ. અંદાજે એક લાખ બેઠક પર પ્રવેશ માટે દેશભરમાંથી 24 લાખથી વધુ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી. સઘન સુરક્ષા વ્યવસ્થાઓ વચ્ચે સરકારી સંસ્થાઓમાં NE...

મે 4, 2025 7:06 પી એમ(PM)

views 10

એપ્રિલ 2025માં રાજ્યમાં 14 હજાર 970 કરોડ રૂપિયાનું વસ્તુ અને સેવા કર-GSTની વસૂલાત થઈ

એપ્રિલ 2025માં રાજ્યમાં 14 હજાર 970 કરોડ રૂપિયાનું વસ્તુ અને સેવા કર-GSTની વસૂલાત થઈ છે. ઉદ્યોગો માટે અનુકૂળ નીતિ અને મજબૂત આર્થિક પ્રવૃત્તિઓ સાથે એપ્રિલ 2024ની સરખામણીએ 13 ટકાના વધારા સાથે રાજ્યનું આ નોંધપાત્ર પ્રદર્શન છે. GST કલેક્શનમાં ગુજરાત અનેક મોટા રાજ્યો કરતા આગળ છે. GST કલેક્શનના મામલે ગુજર...

મે 4, 2025 7:00 પી એમ(PM)

views 15

રાજ્યમાં ઉત્તર-મધ્ય ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો- હજુ 7 દિવસ માવઠાની આગાહી

રાજ્યમાં આજે ઉત્તર-મધ્ય ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહીને પગલે મહેસાણા, બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લી જિલ્લામાં માવઠું થયું હતું જ્યારે ધાનેરા વિસ્તારમાં કરા પડ્યા હતા. આજે કમોસમી વરસાદ પડતા ભિલોડા યાર્ડમાં ખુલ્લામાં રાખેલો પાક પલડી જતાં નુકસાન થયું હતું. રાજ્યમાં હ...

મે 4, 2025 3:00 પી એમ(PM)

views 53

2047 સુધીમાં વિકસિત ભારત બને એ દિશામાં યુવાનોની જવાબદારી મહત્વની રહેશે :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, 2047 સુધીમાં વિકસિત ભારત બને એ દિશામાં યુવાનોની જવાબદારી મહત્વની રહેશે. અમદાવાદના સરદારધામ ખાતે UPSC અને GPSC પરીક્ષામાં સફળ થયેલ વિદ્યાર્થીઓના સન્માન સમારોહમાં શ્રી પટેલે આમ જણાવ્યું હતું. તેમણે UPSC તેમજ GPSC પરીક્ષામાં સફળ થયેલ વિદ્યાર્થીઓ અભિનંદન પાઠવ્યા હતા...

મે 4, 2025 2:59 પી એમ(PM)

views 8

છત્તીસગઢના ગ્રામીણ ખેડૂતોના 26 સભ્યોના પ્રતિનિધિમંડળે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી

છત્તીસગઢના કવર્ધા જિલ્લા તંત્રના અધિકારીઓ,પદાધિકારીઓ અને ગ્રામીણ ખેડૂતોના 26 સભ્યોના પ્રતિનિધિમંડળે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. આ પ્રતિનિધિમંડળ છત્તીસગઢ રાજ્યમાં જિલ્લા સંકલિત ગ્રામીણ વિકાસ વ્યૂહરચના અંતર્ગત ગુજરાત મોડલ પર તેમના રાજ્યમાં ગ્રામીણ વિકાસમાં નવીનીકરણ અને...

મે 4, 2025 2:57 પી એમ(PM)

views 10

હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક જિલ્લામાં આજે માવઠું થયું હતું.

હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક જિલ્લામાં આજે માવઠું થયું હતું. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, વડગામ, દાંતીવાડા સહિત વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જ્યારે ધાનેરા વિસ્તારમાં કરા પડ્યા હતા. બીજી તરફ દેવભૂમિ દ્વારકામાં પણ વાતાવરણમાં પલટો આવતા વાદળછાયુ વાતાવરણ છવાયુ હતું. દરમિયાન મહીસાગર જિલ્લાના લુણ...

મે 4, 2025 10:08 એ એમ (AM)

views 16

તોલમાપ તંત્રએ રાજ્યવ્યાપી દરોડા પાડી ખેતી ઉપકરણોના 190 જેટલા વિક્રેતાઓ સામે કાર્યવાહી કરી

રાજ્યના તોલમાપ તંત્ર દ્વારા વિવિધ જિલ્લાઓમાં ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ અને ખેતીના સાધનોના વિક્રેતાઓ પર રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા હતા. દરમિયાન તંત્ર દ્વારા કાયદાનો ભંગ કરનારા 190 જેટલા વિક્રેતાઓ સામે કાર્યવાહી કરી અંદાજે ચાર લાખ 95 હજાર રૂપિયાનો દંડ કરાયો.દરોડા દરમિયાન કરાયેલી તપાસમાં વિક્રે...

મે 4, 2025 10:06 એ એમ (AM)

views 10

મહેસુલ વિભાગનાં અધિક મુખ્ય સચિવે ઉનાળામાં હિટવૅવને લઈ તકેદારીના પગલાં લેવા તમામ કલેક્ટરોને અનુરોધ કર્યો

આણંદ જિલ્લામાં મહેસુલ વિભાગ દ્વારા તમામ જિલ્લાના કલેક્ટરો માટેની પરિસદ યોજાઈ, જેમાં મહેસુલ વિભાગનાં અધિક મુખ્યસચિવ જયંતી રવિએ આધુનિક ટેક્નોલૉજીના મહત્તમ ઉપયોગ થકી નાગરિકોને ઝડપી અને અસરકારક મહેસુલી સેવાઓ પૂરી પાડવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું. તેમણે જિલ્લા સ્તરે અન્ય સરકારી વિભાગો સાથે સ...

મે 4, 2025 10:04 એ એમ (AM)

views 12

રાજ્યમાં 75 હજારથી વધુ પરીક્ષાર્થીઓ આજે નીટની પરીક્ષા આપશે

મેડિકલમાં પ્રવેશ માટેની રાષ્ટ્રીય પાત્રતા પ્રવેશ પરીક્ષા એટલે કે, નીટ-ની પરીક્ષા આજે રાજ્ય સહિત દેશભરમાં યોજાશે. અંદાજે એક લાખ બેઠક પર પ્રવેશ માટે યોજાનારી આ પરીક્ષા રાજ્યના 75 હજારથી વધુ પરીક્ષાર્થીઓ આપશે. જ્યારે દેશભરમાંથી 24 લાખથી વધુ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.આજે બપોરે 2થી 5 વાગ્યે સુધી યોજાનારી...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.