પ્રાદેશિક સમાચાર

મે 6, 2025 10:21 એ એમ (AM)

views 14

ગુજરાત વડી અદાલતના સાત નવ નિયુક્ત ન્યાયાધિશોએ પદ અને ગુપ્તતાના શપથ લીધા

ગુજરાત હાઇકોર્ટના નવા સાત ન્યાયાધિશોએ કાર્યભાર સંભાળ્યો છે. આ નવા સાત ન્યાયાધિશોને ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધિશ સુનિતા અગરવાલે પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા, હતા. કાયદામંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં એમ.એસ. પીરઝાદા, રમેશચંદ્ર.એમ.વચ્છાણી, જ...

મે 6, 2025 10:18 એ એમ (AM)

views 9

અમરેલીમાં શેત્રુજી નદીમાં ડૂબી જતાં ચાર યુવાનોના મોત

અમરેલી તાલુકામાં આવેલ ગાવડકા શેત્રુંજી નદીમાં ડૂબી જવાને કારણે ચાર યુવાનોના મોત થયા છે. સાંજના સમયે ચારેય યુવાનો નદીમાં ન્હાવા પડ્યા હતા. આ દરમિયાન કિનારે ચારેય યુવાનોના કપડાં પડેલા જણાતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડે ચારેય યુવાનોના મૃતદેહને એકપછી એક બહાર કાઢ્યા હતા. અમારા અમરેલી...

મે 6, 2025 10:14 એ એમ (AM)

views 11

રાજ્યભરમાં ગઇકાલે આવેલા વાવાઝોડાને કારણે વ્યાપક નુકસાન – અલગ અલગ બનાવોમાં પાંચના મોત.

વેસ્ટન ડિસ્ટબન્સને કારણે પલટાયેલા હવામાનના પગલે રાજયભરમાં ગઇકાલે ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે. રાજ્યના 53 તાલુકાઓમાં ગઇકાલે હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ ભાવનગર જિલ્લાના શિહોર અને ભાવનગર શહેરમાં નોંધાયો છે.અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ભાવનગરમાં અને શિહોરમાં ઉપરાં...

મે 5, 2025 3:33 પી એમ(PM)

views 17

રાજ્યના 19 હવાઈમથક પરથી વર્ષ 2024માં અંદાજે એક લાખ 43 હજાર જેટલા વિમાનની અવર-જવર નોંધાઈ

રાજ્યના 19 હવાઈમથક પરથી વર્ષ 2024માં અંદાજે એક લાખ 43 હજાર જેટલા વિમાનની અવર-જવર નોંધાઈ છે. અંદાજે એક કરોડ 70 લાખથી વધુ યાત્રીઓએ આ સેવાનો લાભ લીધો છે એમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. યાદી મુજબ, રાજ્યમાં આગામી સમયમાં અંબાજી, દેવભૂમિદ્વારકા, સાપુતારા, સાસણ-ગીર, હાંસોલ અને સોમનાથ ખાતે હેલિપોર્ટ તેમ જ ક...

મે 5, 2025 3:26 પી એમ(PM)

views 20

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12નું પરિણામ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12નું પરિણામ જાહેર કરાયું છે. શિક્ષણ મંત્રી ડૉ.કુબેર ડિંડોરે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી. રાજ્યમાં રાજકોટ જિલ્લાનું ગોંડલ વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ 96 પૂર્ણાંક 60 ટકા પરિણામ ધરાવતું કેન્દ્ર બન્યું છે, જ્યારે સૌથી વધુ 92 પૂર્ણાંક 91 ટકા ...

મે 5, 2025 10:08 એ એમ (AM)

views 10

સુમુલ ડેરી દ્વારા આજથી દૂધની કિંમતમાં લિટર દીઠ 2 રૂપિયાનો વધારો

દક્ષિણ ગુજરાતની સહકાર ક્ષેત્રની અગ્રણી સુમુલ ડેરી સુરત દ્વારા દૂધની વેચાણ કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. એક લિટર દીઠ 2 રૂપિયાનો વધારો આજથી લાગુ પડશે.ડેરીએ પશુ ઘાસચારો, પરિવહન, પશુઓની માવજત સહિતનાં ખર્ચમાં વધારો થવાથી દૂધ ઉત્પાદકો આર્થિક બોજનો સામનો કરી રહ્યા હોવાથી પશુપાલકો પશુપાલનના વ્યવસાયમાં ટક...

મે 5, 2025 10:06 એ એમ (AM)

views 11

એપ્રિલ 2025માં રાજ્યમાં 14 હજાર 970 કરોડ રૂપિયાનાં વસ્તુ અને સેવા કર-GSTની વસૂલાત થઈ

એપ્રિલ 2025માં રાજ્યમાં 14 હજાર 970 કરોડ રૂપિયાનું વસ્તુ અને સેવા કર-GSTની વસૂલાત થઈ છે. ઉદ્યોગો માટે અનુકૂળ નીતિ અને મજબૂત આર્થિક પ્રવૃત્તિઓ સાથે એપ્રિલ 2024ની સરખામણીએ 13 ટકાના વધારા સાથે રાજ્યનું આ નોંધપાત્ર પ્રદર્શન છે. GST કલેક્શનમાં ગુજરાત અનેક મોટા રાજ્યો કરતા આગળ છે. GST કલેક્શનના મામલે ગુજર...

મે 5, 2025 10:05 એ એમ (AM)

views 10

ધોરણ-12ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થશે

આજે ધોરણ-12ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થશે. આ સાથે ગુજકેટ અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ પણ બોર્ડ દ્વારા જાહેર કરાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ આજે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવા...

મે 5, 2025 10:00 એ એમ (AM)

views 8

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે અમદાવાદનાં ચંડોળા તળાવની આસપાસ દોઢ લાખ ચોરસ મીટરનું દબાણ દૂર કરાયું

અમદાવાદમાં ચંડોળા તળાવમાં હવે બીજા અને ત્રીજા તબક્કામાં ગેરકાયદેસર દબાણો દૂર કરાશે.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, પ્રથમ તબક્કામાં ચંડોળા તળાવ પાસેથી દોઢ લાખ મીટરનું દબાણ દૂર કરાયું. શ્રી સંઘવીએ ઉમેર્યું કે અહીથી 800થી વધુ બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ તમામ બાંગ્લાદેશીઓને ડિપ...

મે 4, 2025 7:12 પી એમ(PM)

views 9

ગુજરાત વિકાસ યોજનાઓના અસરકારક અમલથી વિકાસનું રોલ મોડલ બન્યું છે :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, ગુજરાત ટેકનોલોજી, લોક કલ્યાણ અને વિકાસ યોજનાઓના અસરકારક અમલથી વિકાસનું રોલ મોડલ બન્યું છે. ગાંધીનગરમાં છત્તીસગઢના કવર્ધા જિલ્લા તંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ અને ગ્રામીણ ખેડૂતોના 26 સભ્યોના પ્રતિનિધિમંડળ સાથેની મુલાકાત દરમિયાન શ્રી પટેલે આમ જણાવ્યું હતું. આ પ્રતિ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.