ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 3, 2024 9:55 એ એમ (AM)

અમદાવાદ-ભુજ વચ્ચે ચાલી રહેલી નમો ભારત રેપિડ રેલ ટ્રેનને મુસાફરો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

અમદાવાદ-ભુજ વચ્ચે ચાલી રહેલી નમો ભારત રેપિડ રેલ ટ્રેનને મુસાફરો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 16 સપ્ટેમ્બર...

ડિસેમ્બર 3, 2024 9:53 એ એમ (AM)

જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિ માટે તેમજ હેરિટેજ ઇમારતોમાં યુવા પેઢીને રસ પડે તે હેતુથી સરકારી દીવાલો પર ખાસ પેઇન્ટિંગ કરવામાં આવ્યા

જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિ માટે તેમજ હેરિટેજ ઇમારતોમાં યુવા પેઢીને રસ પડે તે હેતુ...

ડિસેમ્બર 3, 2024 9:52 એ એમ (AM)

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ અત્યાર સુધી ગુજરાતમાં અંદાજિત બે લાખથી વધુ લાભાર્થીઓનો સમાવેશ થયો

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ અત્યાર સુધી ગુજરાતમાં અંદાજિત બે લાખથી વધુ લાભાર્થીઓનો સમાવેશ થયો છે. રાજયસ...

ડિસેમ્બર 3, 2024 9:49 એ એમ (AM)

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આગામી 6 ડિસેમ્બરે બનાસકાંઠા જિલ્લામાં રાજ્યવ્યાપી ‘રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૪’નો પ્રારંભ થશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આગામી 6 ડિસેમ્બરે બનાસકાંઠા જિલ્લામાં રાજ્યવ્યાપી ‘રવિ કૃષિ મહોત્સ...

ડિસેમ્બર 3, 2024 9:45 એ એમ (AM)

રાજ્યનાં કર વિભાગને નવેમ્બર મહિનામાં 6 હજાર 657 કરોડ રૂપિયાની આવક થઈ

રાજ્યનાં કર વિભાગને નવેમ્બર મહિનામાં 6 હજાર 657 કરોડ રૂપિયાની આવક થઈ છે, જે નવેમ્બર 2023ની સરખામણીમાં 27 ટકા વધુ છે. જીએસટ...

ડિસેમ્બર 2, 2024 7:24 પી એમ(PM)

રાજ્યની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મધ્યાહનભોજન ઉપરાંત કેલરી અને પ્રોટીનયુક્ત પૌષ્ટિક અલ્પાહાર અપાશે

રાજ્યની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત પૌષ્ટિકઅલ્પાહાર આપવામાં આવશે. રાજ્યની સરકારી અને અન...

ડિસેમ્બર 2, 2024 7:23 પી એમ(PM)

રા​જ્યમાં કુલ 2 કરોડ 75 લાખથી વધુ નાગરિકોનું e-KYC સફળતાપૂર્વક પૂર્ણ

e-KYC  ઝુંબેશ અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોણા ત્રણ કરોડથી વધુ નાગરિકોનુંe-KYC  પૂર્ણ કરવામાંઆવ્યું છે. અન્ન-ન...

ડિસેમ્બર 2, 2024 7:21 પી એમ(PM)

આદિજાતી વિકાસ મંત્રી કુબેર ડિંડોરના અધ્યક્ષતામાં છોટાઉદેપુર જિલ્લામાં આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ-૨૦૨૪ પ્રારંભ કરવામાં આવ્યો

આદિજાતી વિકાસ મંત્રી કુબેર ડિંડોરના અધ્યક્ષતામાં છોટાઉદેપુર જિલ્લામાં આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ-૨૦૨૪ પ્રારં...

ડિસેમ્બર 2, 2024 7:20 પી એમ(PM)

વ્યાજખોરો સામે ફરિયાદો થતાં મોરબી પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું

મોરબી શહેર અને જિલ્લામાં વ્યાજખોરો સામે ફરિયાદો થતાં મોરબી પોલીસદ્વારા નાથવા એસપી કચેરી ખાતે લોક દરબારનું આયોજ...

ડિસેમ્બર 2, 2024 7:19 પી એમ(PM)

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના કતારગામ ખાતે મહિલા પોલીસ સ્ટેશન (સેકટર-૧) નું લોકાર્પણ કર્યું

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના કતારગામ ખાતે મહિલા પોલીસ સ્ટેશન(સેકટર-૧)નું લોકાર્પણ કર્યું હતું. કતારગામમાં...

1 298 299 300 301 302 528

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ