પ્રાદેશિક સમાચાર

માર્ચ 29, 2025 9:58 એ એમ (AM) માર્ચ 29, 2025 9:58 એ એમ (AM)

views 2

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુવાઓને વરસાદી પાણીના સંગ્રહના અભિયાન ‘કેચ ધ રેઈન’, એક પેડ માં કે નામ તેમજ વિકસિત અને સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાવવા આહ્વાન કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુવાઓને વરસાદી પાણીના સંગ્રહના અભિયાન ‘કેચ ધ રેઈન’, એક પેડ માં કે નામ તેમજ વિકસિત અને સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાવવા આહ્વાન કર્યું છે. ગાંધીનગરની રાષ્ટ્રીય ન્યાયસહાયક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય- NFSU ખાતે ત્રણ દિવસના ‘ન્યાય અભ્યુદય- ટેક્નૉ લિગલ ફૅસ્ટનો પ્રારંભ કરાવતા શ્રી પટેલે...

માર્ચ 29, 2025 9:55 એ એમ (AM) માર્ચ 29, 2025 9:55 એ એમ (AM)

views 6

નમામિ દેવી નર્મદેઃ ના નાદ સાથે આજથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનો પ્રારંભ

નમામિ દેવી નર્મદેઃ ના નાદ સાથે નર્મદા જિલ્લામાં આજથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનો પ્રારંભ થઈ રહ્યો છે. 14 કિલોમીટરની આ પરિક્રમા એક મહિના સુધી ચાલશે. આ વખતે પરિક્રમા માર્ગ અને તમામ ઘાટ પર ત્રણ કરોડ 82 લાખ રૂપિયાના ખર્ચે અનેક સુવિધા કરવામાં આવી છે.વડોદરા અને નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા...

માર્ચ 29, 2025 9:53 એ એમ (AM) માર્ચ 29, 2025 9:53 એ એમ (AM)

views 2

બે કેન્દ્રીય મંત્રી આજે ગુજરાતના પ્રવાસે

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજથી બે દિવસ રાજ્યની મુલાકાતે આવશે. શ્રી માંડવિયા તેમના લોકસભા મત વિસ્તારમાં વિવિધ સ્થળોની મુલાકાત લેશે.ડૉ. મનસુખ માંડવિયા આજે સવારે જુનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે યોજાનારા સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ તેઓ ગંગેડી આશ્રમની મુલાકાત લેશે. શ્રી માંડવિયા...

માર્ચ 29, 2025 9:49 એ એમ (AM) માર્ચ 29, 2025 9:49 એ એમ (AM)

views 6

સાબરકાંઠા જિલ્લામાં ઈડર-બડોલી બાયપાસ માટે 705 કરોડ રૂપિયાની કેન્દ્ર સરકારની મંજૂરી

કેન્દ્ર સરકારે સાબરકાંઠા જિલ્લામાં ઈડર-બડોલી બાયપાસ માટે 705 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. 14 કિલોમીટરના આ બાયપાસથી મહેસાણા અને શામળાજી તરફ જતો વાહન વ્યવહાર સુગમ બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મંજૂરી બદલ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નિતિન ગડકર...

માર્ચ 29, 2025 9:46 એ એમ (AM) માર્ચ 29, 2025 9:46 એ એમ (AM)

views 11

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા એસ.ટી. બસના ભાડામાં 10 ટકાનો વધારો કરાયો.

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ- GSRTC દ્વારા એસ. ટી. બસના ભાડામાં 10 ટકાનો વધારો કરવાનો નિર્ણય કરાયો છે. આ ભાવ વધારો આજથી અમલી બન્યો છે. સત્તાવાર યાદી મુજબ, લોકલ સર્વિસના ભાડામાં ચાર રૂપિયા સુધીનો વધારો કરાયો છે. હાલમાં લોકલ સર્વિસમાં 85 ટકા એટલે કે, 10 લાખ જેટલા મુસાફરો 48 કિલોમીટર સુધીની મુસાફરી ક...

માર્ચ 29, 2025 9:44 એ એમ (AM) માર્ચ 29, 2025 9:44 એ એમ (AM)

views 3

રાજ્ય વિધાનસભાના અંદાજપત્ર સત્રનું ગઈકાલે સમાપન – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ગુજરાત માટે સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી.

વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા રાજ્યએ કમર કસી હોવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે.ગાંધીનગરમાં 15મી વિધાનસભાના છઠ્ઠા સત્રના સમાપન સત્રને સંબોધતા શ્રી પટેલે કહ્યું, આગામી 25 વર્ષ માટે રાજ્યના ભાવિ વિકાસના લક્ષ્યાંકો નિર્ધારિત કરાયા છે. વર્ષ 2070 સુધીમાં કાર્બન ન્યૂટ્રલ...

માર્ચ 28, 2025 7:13 પી એમ(PM) માર્ચ 28, 2025 7:13 પી એમ(PM)

views 7

કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો

કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ માટે 2 ટકા મોંઘવારી ભથ્થા અને પેન્શનધારકો માટે મોંઘવારી રાહત મંજૂર કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા લેવાયેલા નિર્ણયો અંગે નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી. તેમણે કહ્યું, આ વર્ષની પહેલી જાન્યુઆરીથી આ નિર્ણય અમલમાં આવશે. ...

માર્ચ 28, 2025 7:11 પી એમ(PM) માર્ચ 28, 2025 7:11 પી એમ(PM)

views 124

વિધાનસભામાં ગુજરાત જમીન મહેસુલ સુધારા વિધેયક 2025, ગુજરાત મત્સ્યોદ્યોગ સુધારા વિધેયક અને ગુજરાત ગૌ-વંશ સંવર્ધન નિયમન વિધેયક 2025” પસાર

વિધાનસભામાં આજે ગુજરાત જમીન મહેસુલ સુધારા વિધેયક 2025, ગુજરાત મત્સ્યોદ્યોગ સુધારા વિધેયક અને ગુજરાત ગૌ-વંશ સંવર્ધન નિયમન વિધેયક 2025” પસાર કરાયું. ગૃહમાં ગુજરાત જમીન મહેસુલ સુધારા વિધેયક રજૂ કરતા મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું, રાજ્યમાં બિનખેતી કરાવ્યા વિનાની જમીન પર મંજૂરી વિના કરેલા બાંધકામ અને...

માર્ચ 28, 2025 6:36 પી એમ(PM) માર્ચ 28, 2025 6:36 પી એમ(PM)

views 7

વિધાનસભામાં આજે ગુજરાત મત્સ્યોદ્યોગ સુધારા વિધેયક સર્વાનુમતે પસાર કરાયું

વિધાનસભામાં આજે ગુજરાત મત્સ્યોદ્યોગ સુધારા વિધેયક સર્વાનુમતે પસાર કરાયું છે. ગૃહમાં વિધેયક રજૂ કરતા મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે કહ્યું, મત્સ્યોદ્યોગ ક્ષેત્ર રાજ્યના વિકાસને નવી દિશા આપશે. આ ક્ષેત્રના વ્યાપક વિકાસ તેમજ જળચર ઉછેર, ઝીંગા ઉછેર, સી-વિડ ઉછેર અને સંવર્ધનમાં આ સુધારા વિધેયક મહત્વપૂર્ણ ...

માર્ચ 28, 2025 6:34 પી એમ(PM) માર્ચ 28, 2025 6:34 પી એમ(PM)

views 11

રાજ્યમાં હવે પશુ સંવર્ધનના વિવિધ પાસાઓના યોગ્ય નિયમન માટે કાયદાકીય વ્યવસ્થા ઊભી કરાશે

ગુજરાત વિધાનસભામાં આજે ગુજરાત ગૌવંશ સંવર્ધન નિયમન વિધેયક 2025 પસાર કરાયું છે. ગૃહમાં વિધેયક રજૂ કરતાં પશુપાલન મંત્રી રાઘવજી પટેલે કહ્યું, રાજ્યમાં હવે પશુ સંવર્ધનના વિવિધ પાસાઓના યોગ્ય નિયમન માટે કાયદાકીય વ્યવસ્થા ઊભી કરાશે. શ્રી પટેલે કહ્યું, કાયદાના અમલીકરણ માટે ગુજરાત ગૌવંશ સંવર્ધન નિયમનકારી સત્ત...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.